SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭૯ ૫૪૨, ૬-૨, ૬૩, ૬૫, ૬૦૮; “કૂકર' પરા ૨૬૯, ૨૭૧, ૨૭૨, ૨૭૭૬ પ્રજ્ઞાપનાથાશ્મળ પત્ર ૫૧૭; “પૂર્વારા પત્ર ૨૮૧; “પદ્મસંઘ ૨૮૩; “મટુંવાવિન પત્ર ૨૮૪; “ર્મપ્રતિટીયાં વસંપ્રદીવાય ” પત્ર ૨૯૨; “તત્ત્વાર્થસૂત્રકૃત પત્ર ૨૯૩; “તરવાથટીલી પત્ર ૨૯૮, ૨૯૯; “અવર નિર્યું પત્ર ૨૯૮; “તુતિજારો બાદ પગ ૩૦૩; “બાવરાથમીટિવાયા પત્ર ૫૪૭; વરવૂ પત્ર ૬૧૦; “અવય' પત્ર ૩૦૪, ૪૩૮, ૬૦૬; નવુચ્ચયનનૃત પત્ર ૩૧૦, ૩૧૧; “નિપુંજિલે પત્ર ૩૧૮; “થિતુ” પત્ર ૩૧૯, ૩૯૧; “માનવતા વર્મપ્રતિકૃતા શાવરાળ રાતાભે પત્ર ૩૩૧; “ તિરીવિષ” પત્ર ૩૩૧, ૪૮૦; “મિકસૂકિસિમિઃ પત્ર ૩૭૧; “ વિવાદ” પત્ર ૩૩૯; યથાવતૌ' પત્ર ૩૪૧; “માષ્યar” પત્ર ૬૦૪, ૬૦૬, ૬૧૦; “નિમણિ क्षमाश्रमणपूज्यपादाः' पत्र ३८०; 'तथा चाह दुष्षमान्धकारनिमग्नजिनप्रवचनप्रदीपो भगवान् નિગમનામાશ્રમઃ” પત્ર ૩૮૦; “શતશૃંગૂ’ પત્ર ૩૮૮; “સંપ્રદળીથા' પત્ર ૩૪૪, ૩૪૪; “સિદ્ધમતા' પત્ર ૩૫૭; “ત્તરને પત્ર ૩૬૬; “કાવારી પત્ર ૩૬૭, ૫૦૩; “સૂત્રકૃતનિ૦િ ” પત્ર ૫૧૧; “ વિષાવત્યા નિનામાજિક્ષમrકમળપૂરાવા પરા ૩૯૧; “વસુદેવરતે” પત્ર ૪૦૩; “માધ્યમ્ વકૃતમાગ્યટીજાયા' પત્ર ૪૨૪, ૫૪૧; “અલ્પત્તિ પત્ર ૪૬૭; “વઘાદિતમૂટી થા” પત્ર ૪૭૪, “હુન્ ગાગાળાથે દ્વિતીયપૂર્વે વર્મપ્રતિજ્ઞામ” પત્ર ૪૭૯; “પ્રકૃતિસં. મળવારઃ” પત્ર ૪૮૮, ૪૮૯; “સિદ્ધરિવાજ” પત્ર ૫૩૨; “વૃધ્યાયથા” પત્ર ૬૦૦; “નૂદીપપ્રગટ્ય’ પત્ર ૬૦૦; “ધર્મારકૂટાયાં હમિદ્રસૂરિ ” પત્ર ૬૦૫; પગ્રસંગ્રટી’ પત્ર ૬ ૦૯. આ સૂચીને આધારે જે કેટલાંક તો આપણી સમક્ષ આવે છે તે આ છેઃ પ્રજ્ઞાપનાની ચૂણિ કઈ પ્રાચીન આચાર્યે લખી હતી જે આચાર્ય હરિભદ્ર અને આચાર્ય મલયગિરિ બનેએ જોઈ હતી. પ્રજ્ઞાપના ટીકામાં આચાર્ય મલયગિરિજીએ પ્રજ્ઞાપના. સંગ્રહણ, શ્રાવક પ્રાપ્તિ અને ધર્મસારની મૂલટીકાને ઉલ્લેખ કરીને તેનાં અવતરણે આપેલાં છે. તેમાં સંગ્રહણી તથા ધર્મસારની મૂલટીકાના કર્તા આચાર્ય હરિભદ્રસૂરિને જણાવ્યા છે; જ્યારે શ્રાવકપ્રજ્ઞપ્તિની કેવળ મૂલટીકાને જ ઉલ્લેખ છે અને પ્રજ્ઞાપનાના સંબંધમાં મૂલટીકા, મૂલટીકાકાર કે મૂલટીકાકૃતને ઉલ્લેખ છે. અર્થાત પ્રજ્ઞાપના અને શ્રાવક૫. આમાં જે ઉદ્ધરણ આપેલાં છે તે પ્રકૃતિમાં છે, અને આચાર્ય હરિભદ્રમાં પણ તે તે જ રૂપે પ્રાકૃતમાં મળે છે–પૃ. ૮૫, ૮૬, ૮૭, ૯૧, ૧૪૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy