SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ર૦ જે માત્ર પરંપરાગત હોય તેમાં અને શેષ જીવનમાં બન્ને પ્રકાર સંભવે છે (૧૪૧૦-૧૩). - આચાર્ય મલયગિરિએ સ્પષ્ટીકરણ કર્યું છે કે, તેજ અને વાયુ મરીને મનુષ્ય થતા જ નથી માટે અને દ્વિ-ઈન્દ્રિયાદિને એવો સ્વભાવ છે માટે અનન્તરાગતની અન્તક્રિયા તેમને નથી (પૃ. ૩૯૭) હતી. અનન્તરાગત વિશે તીજા દ્વારમાં પ્રશ્ન છે કે એક સમયમાં તેઓ કેટલી સંખ્યામાં અન્તક્રિયા કરે ? (૧૪૧૪–૧૬). - અનન્તરાગત જઘન્ય સંખ્યા ઉત્કૃષ્ટ સંખ્યા નારક ૧, ૨, ૩ , ૧-૩ ૪ ભવનપતિ દે , દેવીઓ પૃથ્વી, અપ વનસ્પતિ પંચેન્દ્રિય તિર્યંચ , , સ્ત્રી મનુષ્ય - 2 8 - ર : 8 8 8 + 4 ૮ ૨ ૮ » સ્ત્રી ܕܕ ܝ ܕܕ વાણુવ્યંતર , વ્યંતરી ત્તિષ્ક દેવ , દેવી વૈમાનિક દેવ , દેવી ચોથા ઉદ્વતારમાં જીવ મરીને ક્યાં જઈ શકે તેને વિચાર છે. પ્રજ્ઞાપનામાં આ પ્રકરણમાં ઉદ્ધત શબ્દ બધી ગતિમાં થતા મરણને માટે પ્રયુક્ત છે. પરંતુ ખંડાગમમાં તેને સ્થાને ઉત્ત, કાલગત અને શ્રુત એવા ત્રણ શબ્દોને પ્રયોગ છે, નરક ભવનવાસી, વનવ્યંતર અને જ્યોતિષ્ક ગતિમાંથી મરીને જનાર ૧. સૂત્ર ૧૪૧૦-૧૩માં જે અનન્તરાગત અન્તક્રિયા કરે છે. તેમને વિષે જ આ વિચારણું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy