SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ અર્થાત્ એકપના અનેક સ`ભવિત અર્થાં જે વ્યાખ્યામાં કરવામાં આવે તે વિભાષા છે, જેમકે પ્રાકૃત આસ = અશ્વ શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે વિભાષામાં થાય છે— “અસફ્ ય મનુ ય ધાવરૂ ન ય સમ્મર તે આસો ૩||”—મૃ૰ ગા૦ ૧૯૮ ટીકાકારે જણાવ્યું છે—માશ્રીતિ અશ્રઃ ર્િ વા આખ્યુ થતિ ન ૨ શ્રામ્યતીતિ અશ્વઃ ।'' આચાર્ય શ્રી જિનભદ્રે પણ વિભાષાની વ્યાખ્યા એ પ્રમાણે જ કરી છે विविधा विसेसतो वा होति विभासा दुगातिपज्जाया । ધ સામર્થ્ય સમો તેમાયો વા સમયે વા ! ~વિશેષા૦, ૧૪૧૯ આમાં સામાયિકશબ્દના વિવિધ અર્થાની ચર્ચા છે. — વાતિક વિષે ગૃહપમાં કહેવામાં આવ્યુ છે“અર્થ પુન્નધર સમત્તમો વિમસેફ !'' મુ ગા॰ ૧૯૯ પૂર્વધર સૂત્રને જે અથ સમગ્રભાવે વણુવે છે તે વાતિક છે. એટલે કે સૂત્રને એવે! એક પણ અથ બાકી નથી રહેતા જે વાતિકમાં કહેવામાં આવ્યા ન હોય. આચાર્યં શ્રી જિનભદ્રે વાતિ કનું વિવરણ આ પ્રમાણે કર્યું છે वित्तीय वक्खाणं वत्तियमिह सव्वपज्जवेहिं वा । वित्तीतो वा जातं जम्मि व जध वत्तए सुत्ते ॥ વૃત્તિ સૂત્રવિવરણનું પણ જે વ્યાખ્યાન કરવામાં —વિશેષા૰, ૧૪૨૦ આવે તે વાતિક છે અર્થાત્ ટીકાની પણ ટીકા તે વાતિક છે. અથવા તા સવપર્યાયે। વડે જે વ્યાખ્યાન તે પણ વાતિક છે. અથા તે વૃત્તિથી જેની ઉત્પત્તિ છે તે, અથવા તે સૂત્રમાં જે પરંપરાથી વ્યાખ્યા હોય તે વાતિક છે. વાતિ કકારની વિશેષતા બૃહત્કલ્પ અને આચાર્ય શ્રી નિભદ્ર અને વવે છે. બૃહત્કલ્પ ભાષ્યમાં સૂચવ્યા પ્રમાણે તે પૂધર હોય એ તે આપણે પ્રથમ જોઈ ગયા છીએ. ઉપરાંત, તેમાં જણાવ્યુ` છે કે જે સમયે જે યુગપ્રવર-યુગપ્રધાન હોય તેમની પાસેથી જેણે વિવરણ ગ્રહણ કર્યુ હાય તે વાતિ કકાર બની શકે છે. ભગવાન શ્રી ઋષભ અને શ્રી મહાવીર વચ્ચે શરીર આદિના પ્રમાણમાં ઘણા તફાવત છે તેા તે તેનુ જ્ઞાન સરખું કેમ હાય ? એવી શંકાનું પણ સમાધાન કરવામાં આવ્યું છે કે શરીરપ્રમાણ વગેરેમાં ભલે ભેદ હાય, પણ તેમનાં ધૃતિ, સંહનન અને કૈવલજ્ઞાનમાં તેા કશા જ ભેદ નથી. તેથી બંને સરખી રીતે જ વિવરણ કરવા સમથ છે.- મૃ॰ ૨૦૧-૨૦૩. ત્યારે સહજ પ્રશ્ન થાય કે તે શુ દ્વાદશાંગમાં આદિશ્રુત જે કાંઇ છે તે બધું જ નિયત છે કે એમાં કાંઈ ભેદ પડે છે ? આના ઉત્તરમાં જણાવ્યુ` છે કે જ્ઞાતાયનમાંના ઉદાહરણા, ઋષિભાષિત અને પ્રકી ક—આમાં તે તે કાળે બનતી ઘટનાએને સમાવેશ સભવિત હોવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy