SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ કૃષ્ણ ૨૧૦ નીલ કપત તેજ પત્ર શુક્લ દેવી x x x x x * : ભવનવાસા દર છ છ • • * ,, દેવી વાણવ્યંતર દેવ ,, , , , * , દેવી ,, ,, , , તિષ દેવ દેવી x x x , ૌમાનિક દેવ ૪ , દેવી x x x x x સૂસ ૧૧૭૦ માં લેશ્યાની અપેક્ષાએ જીવોના અલ્પબદુત્વને કમ આ પ્રમાણે છે :૧. શુકલેશ્યાવાળા સૌથી થોડા. ૨. પદ્મલેશ્યાવાળા તેથી અસંખ્યાતગુણું. ૩. તે લેયાવાળા ,, , ૪. અલેશ્ય , અનંતગુણ ૫. કાપતલેશ્યાવાળા, : ૬. નીલલેશ્યાવાળા ,, વિશેષાધિક. ૭. કૃષ્ણલેશ્યાવાળા , , ૮. લેશ્યાવાળા ,, , પરંતુ નરકના જીવોમાં અલ્પબદુત્વને કમ આ પ્રમાણે છે (૧૧૭૧) : ૧. કૃષ્ણલેશ્યાવાળા સૌથી થોડા. ૨. નીલ ,, તેથી અસંખ્યાતગુણ. ૩. કાપિત , , , આનું કારણ એ છે કે જેમ જેમ નીચેની નરક તેમ તેમ તેમાં જનારની સંખ્યા ઓછી. આથી સાતમી નરકમાં જનાર કૃષ્ણલેશ્યાવાળાની સંખ્યા ઓછી હોય એ સ્વાભાવિક છે. ' તિયમાં અલ્પબદુત્વને ક્રમ વળી નારકથી ઊલટો છે. તે સામાન્ય કમને (૧૧૭૦) અનુસરે છે. ફેર એટલે કે તેમાં અલેશ્ય નથી હોતા. ૩. આના સ્પષ્ટીકરણ માટે ટીકા જેવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy