SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૯ * * * * ઉક્ત હકીકત વિષે ક્રમે કરી ભવનવાસી આદિ ૨૪ દંડકોમાં વિચારણું છે (૧૧૩૧–૪૪). આ પછી સલેશ્ય જીવોને લઈ નારકાદિ ૨૪ દંડકમાં ઉક્ત આહાર આદિ વિષે સમ-વિષમતાની ચર્ચા છે. (૧૧૪૫–૧૧૫૫), અને તેને અંતે પ્રથમ ઉદ્દેશ સમાપ્ત થાય છે. બીજ ઉદ્દેશમાં પ્રથમ લેયાના છ ભેદ (૧૧૫૬) જણાવીને નારકાદિ ચાર ગતિના જીવોમાં કેને કેટલી લેયા હોય, તેની ચર્ચા કરી છે (૧૧૫૭–૧૧૬૯), તે આ પ્રમાણે છે.– કૃષ્ણ નીલ કાપત તેજ પમ શુક્લ ૧. નારક ૨. તિર્યંચ ,, ,, ,, ,, ,, ,, એકેન્દ્રિય , પૃથ્વી છે, અપૂ એકેન્દ્રિય વનસ્પતિ , તેજ , વાયુ કીન્દ્રિય ગીન્દ્રિય ચતુરિન્દ્રિય પંચેન્દ્રિયતિયચ સંમમિ , ગર્ભજ ,, તિર્યંચણું ૩. મનુષ્ય -સંભૂમિ –ગર્ભજ મનુષ્યણી. ૪. દેવ * * * * * * * * * * * * * * ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy