SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ १४ સુતરિયાએ આ કાર્યમાં ઊંડો રસ લઈને અમને સહકાર આપે છે તે બદલ તેમને પણ આભાર માનીએ છીએ. પ્રાકૃત જૈન વિદ્યા વિકાસ ફંડની શૈક્ષણિક અને વિદ્યાકીય પ્રવૃત્તિઓમાં પં. શ્રી દલસુખભાઈ માલવળિયા તથા ડે. શ્રી હરિવલ્લભ ભાયાણીની પ્રેરણું, પ્રોત્સાહન અને માર્ગદર્શન અમને હંમેશાં મળતાં રહ્યાં છે તેને માટે અમે તેમના આભારી છીએ. આ ગ્રંથનું સુંદર મુદ્રણ કરવા માટે અમે ક્રિશ્ના પ્રિન્ટરીના માલિક હરજીભાઈ એન. પટેલ અને સૌ કારીગરભાઈઓના આભારી છીએ. ગ્રંથના પ્રારંભમાં શ્રેષ્ઠી શ્રી. કસ્તૂરભાઈનું જીવન લખવા માટે શ્રી. ધીરુભાઈ ઠાકરના આભારી છીએ - જૈન ધર્મ અને દશનના પ્રકાંડ વિદ્વાનના આ ગ્રંથને પૂરેપૂરો લાભ જૈન અને જેનેતર વિદ્વાને, સાધુ–સંતો અને વિદ્યાથીઓ લેશે એવી અમારી અપેક્ષા છે. તા. ૨૮–૩–૧૯૯૧ ચૈત્ર સુદ તેરસ, સં. ૨૦૪૭ મહાવીર જયન્તી કે. આર. ચન્દ્રા માનદ મંત્રી પ્રા. જે. વિ. વિ. ફંડ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy