SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ २४८ ૩. મને ગંધ ૪. મનેઝ રસ ૫. મનોજ્ઞ સ્પર્શ ૬. મનઃસુખતા ૭. વચનસુખતા ૮. કાયસુખતા અસાતા વેદનીયનો અનુભાવ (૧૬૮૧ [૨]) : સાતા વેદનીયથી વિપરીત અમને શબ્દ આદિને અનુભવ થાય છે. મોહનીયને અનુભાવ પાંચ પ્રકારે છે (૧૬૮૨): ૧. સમ્યફર્વવેદનીય ૩. સમ્યકૃમિથ્યાત્વવેદનીય. ૨. મિથ્યાત્વવેદનીય ૪. કષાયવેદનીય ૫. નોકષાયવેદનીય આયુનો અનુભાવ ચાર પ્રકારે (૧૬૮૩): ૧. નરકાયુ ૩. મનુષ્પાયુ ૨. તિર્યંચાયુ ૪. દેવાયુ શુભ નામનો ૧૫ અનુભાવ ચૌદ પ્રકારે છે (૧૬૮૪ [૧]) : ૧. ઈષ્ટ શબ્દ૧૬ ૮. ઇષ્ટ લાવણ્ય ૬ ૨. ઈષ્ટ રૂપ ૯. ઈષ્ટ યશકીતિ ૩. ઈષ્ટ ગંધ ૨૦. ઈષ્ટ ઉત્થાન-કમ-બલવીય-પુરુષકાર-પરાક્રમ ૪. ઈષ્ટ રસ ૧૧. ઈષ્ટ સ્વર ૫. ઇષ્ટ સ્પર્શ ૧૨. કાંત સ્વર ૬. ઈષ્ટ ગતિ ૬ ૧૩. પ્રિય સ્વર છે. કષ્ટ સ્થિતિ૧૬ ૧૪. મનેઝ સ્વર દુઃખ નામને ૧૫ અનુભાવ પણ શુભ નામના અનુભાવથી વિપરીત ૧૪ પ્રકારે છે (૧૬૮૪ [૨]): ઉચ્ચ ગેત્રને અનુભાવ આઠ પ્રકારે છે (૧૬૮૫[૧]) : ૧. જાતિવિશિષ્ટતા ૨. કુલવિશિષ્ટતા ૧૫. નામકમની ઉત્તર પ્રકૃતિ તે ૪૨ ગણવી, પણ અહીં અનુભાવમાં ૧૪ પ્રકાર જ છે. નામકર્મના અનુભવની આ સૂચી પ્રાચીન સ્તરની સૂચક છે. ૧૬. ટીકાકાર વ્યાખ્યા ભેદ નોંધે છે.—પત્ર ૪૬૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy