SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૫ “વિચાર” (વિવાર) શબ્દનો પ્રયોગ કર્યો છે અને તે જ શબ્દ આચાર્ય ઉમા સ્વાતિના પ્રવીચાર’ શબ્દનું મૂળ જણાય છે (તત્ત્વાર્થસૂત્ર ૪.૮). પરંતુ પ્રસ્તુત પદના પ્રારંભમાં જયાં ઠારો બતાવ્યાં છે ત્યાં “રિયાળ' (૨૦૩૨) અને મૂળમાં પણ ‘રિવારજ' (રિવારતા) (૨૦૩૩) એવો પાઠ છે. અને એ કારની ચર્ચા પ્રસંગે “રિયાળr” mરિવારના' (૨૦૫ર) શબ્દનો પ્રયોગ મળે છે. ઉપરાંત, સરિયા' (વિ.), મારિયા' (અપરિવારn:) (૨૦૫૧), કારિયાણorr( (ાય. પરિવારના), પરિવાર, વરિયાળT, સપરિવારણ, મનપરિયાર (૨૦૫૨) જેવા પ્રયોગો મળે છે. તેથી જણાય છે કે વિવાર, વરિયાળી અને વરિયારા એ ત્રણે શબ્દ એક જ અર્થ માટે વપરાય છે. પરંતુ વધારે વપરાશ “પુરિયારનn” એ રૂપો છે; ‘qfજારના' ને પ્રયોગ માત્ર પ્રારંભમાં અને અંતે છે (વવિયાવર્થ સનત્ત). ઉપનિષદોમાં પરિવાર' નો પ્રયોગ મથુનસેવનના અર્થમાં મળે છે – रामाः सरथाः सतूर्या न हीदृशा लम्भनीया मनुष्यैः । आभिर्मत्प्रत्ताभिः परिचारयस्व નતિો મળે માનાણીઃ | હોવ• ૧.૨૫. પાલિમાં પરિવરળ, “રિવારતિ’; રિવાર,” જેવા પ્રયોગ છે–જુઓ પાલિકેષ (P.T.s.) બૌદ્ધ સંસ્કૃત ગ્રંથોમાં રિવર”, “ર, “રિવાર”, “પરિવારત', 'પરિત્રાતિ' જેવા શબ્દો મળે છે. ઉપરાંત વિવાર.” “વિચાર” “વિચારણા, પ્રવાસ, વારિઆદિ પ્રયોગ પણ જોવા મળે છે. અને તે બધા પ્રયોગો પ્રજ્ઞાપનાના પ્રસ્તુત પદમાં જે અર્થ અભિપ્રેત છે, તે અર્થ માટે પણ જોવા મળે છે. એટલે કહી શકાય કે ક્રીડા, રતિ, ઇન્દ્રિાનાં કામગ અને મૈથુન માટે સંસ્કૃતમાં પ્રવેવાર', અથવા પ્રવિવાર, અને પ્રાકૃતમાં ઘરિયા અથવા પ્રવિચાળા શબ્દનો પ્રયોગ થયો છે પ્રરિવાર ક્યારે કેને સંભવે અને કયા પ્રકારની હોય. એ વિષયની મુખ્ય ચર્ચા પ્રસ્તુત પદમાં દંડકેને આધારે કરી છે. તેમાં નારકેની બાબતમાં કહ્યું છે કે તેઓ ઉપપાતક્ષેત્રમાં આવીને તરત જ આહાર લેવાનું શરૂ કરે છે, એટલે તેમના શરીરની નિષ્પત્તિ થાય છે. એટલે ચારે તરફથી પુગલોનું ગ્રહણ શરીરનાં અંગે પાંગથી શરૂ કરે છે અને તે તે પુગલેને શરીરની ઇન્દ્રિયાદિ રૂપે પરિણત કરતા થઈ જાય છે. આમ ઈન્દ્રિય પુષ્ટ થયે તેઓ પરિચાર શરૂ કરે છે, એટલે કે શબ્દાદિ બધા વિષયને ઉપભોગ શરૂ કરે છે. અને પરિચાર કર્યા પછી જ વિતુર્વણું–નાના રૂપ ધારણ કરવાની ૧. આને માટે પાઠાંતર છે–“પરિવાર’ પૃ. ૪૨૧, ૨. ૨. “#ragવીવારે નાક મૈથુનવિષાોવસેવનમ” તવાર્થમય, ૪ ૦૮, “gવી . મૈથુનો સેવનમ્” સર્વાર્થસિદ્ધિ, ૪.૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy