SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ વધારે, કારણ કે શ્વાસોચ્છુવાસની ક્રિયા એ પણ દુઃખ છે. આ વાત આપણુ અનુભવની છે, અને શાસ્ત્ર પણ તેનું સમર્થન કરે છે. ' આચાય મલયગિરિએ પ્રસ્તુત ચર્ચાને આધારે જે એક નિયમ તારવી આપે છે તે એ છે કે દેવોમાં જેમની જેટલા સાગરોપમની સ્થિતિ છે તેમને તેટલાં પખવાડિયાં શ્વાસોચ્છવાસને વિરહકાળ સમજવાનું છે.' મૂળ સત્રમાં “આનંતિ વા વાળાનંતિ વા કાસત્તિ ની સંસિ વા” એ પાઠ છે. આચાર્ય મલયગિરિ નમતિ અને ક્રાંતિને એકાથક ગણે છે અને વાળમતિ અને નીતિને પણ એકાથક ગણે છે. પણ તેમણે આ બાબતમાં અન્યનો મત પણ નિર્દિષ્ટ કર્યો છે, જેમાં પ્રથમ બે પદોને આન્તરિક શ્વાસે છૂવાસ ક્રિયાના અર્થમાં અભિપ્રેત કરવામાં આવ્યા છે.” જીવોની શ્વાસોચ્છુવાસયાને વિરહકાલ ૬. નારક સતત ચાલ્યા કરે છે. ૨. અસુરકુમાર જધન્ય સાત સ્તંક, ઉત્કૃષ્ટ પખવાડિયાથી થડે વધારે. ૩. નાગકુમાર યાવત્ જધન્ય સાત સ્તોક, , મુહૂર્ત પૃથકત્વ સ્વનિતકુમાર ૪. તિય"ચ અને મનુષ્ય વિમાત્રાએ=અનિશ્ચિત વિમાત્રાએ ૫. વાણુમંતર જઘન્ય સાત સ્તોત્ર મુહૂર્ત પૃથકત્વ ૬. તિષ્ક જધન્ય મુહપૃથકત્વ વૈમાનિક ૩૩ ૫ ખવાડિયાં (અ) ૧. સૌધર્મ ૨. ઈશાન ,, થી અધિક ૩. સનકુમાર જઘન્ય બે પક્ષ ૪. મહેન્દ્ર , બે પક્ષથી અધિક , છ પખવાડિયાથી અધિક २. "सुखितानां च यथोत्तर महानुच्छवासनिःश्वासक्रियाविरहकाल: ।” प्रज्ञापनाटीका, पत्र २२१ अ. 3. यथा यथाऽऽयुषः सागरोपमवृद्धिस्तथा तथोच्छवासेनिःश्वासक्रियाविरहप्रमाणस्यापि વક્ષવૃદ્ધિઃ | ४. प्रज्ञापनाटीका, पत्र २२० Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy