SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ * ઉત્કૃષ્ટ ૨૪ મુહૂર્ત છે, તેથી તે પ્રારંભનું પદ પકડીને અધિકારનું નામ આપ્યું હોય એવો સંભવ છે. વળી, આર્ય શ્યામાચાય એ ધ્યાનમાં લેવા જણાવે છે કે જ્યોતિષ્ક અને વૈમાનિક દે વિષે ઉતના શબ્દને પ્રયોગ કરે નહિ પણ “ચ્યવન” શબ્દને પ્રયોગ કરવો (૬૦૮). જીવપ્રભેદમાં ઉપપાતવિરહકાળ અને ઉતનાવિરહકાળ સમાન જ છે, તેથી સાથેની સૂચીમાં તે આપવામાં આવે છે અને બધા જ છો જઘન્ય વિરહકાળ તે એક જ અભિપ્રેત છે તેથી તેને જુદો નિર્દેશ જરૂરી નથી. જીવાના ઉપપાતને અને ઉદ્વર્તનને વિરહકાળ (ઉત્કૃષ્ટ) 1. નિરયગતિ ૧૨ મુદ્દત (૫૬ ૦) ૧-૧. રત્નપ્રભા નરક (૫૬૯) ૧-૨. શર્કરામભા નરક ૭ રાત-તિ (૫૭૦) ૧-૩. વાલુકાપ્રભા નરક અધમાસ (૫૭૧) ૧–૪. પંકપ્રભા , ૧ ભાસ (૫૨) ૧–૫. ધૂમપ્રભા , ૨ માસ (૫૭૩). ૧-૬. તમા ૪ માસ (૫૭૪) ૧-૭. અધઃસપ્તમી નરક ૬ માસ (પ૭૫) તિરિયગતિ ૧૨ મુહૂર્ત (૫૬૧) ૨–૧. પૃથિવીકાયિક અપુરમયવિરહિ= વિરહકાળ નથી (પ૭૯) ૨-૨. અપ્લાયિક (૫૮ ૦). ૨-૩. તેજ:કાયિક (૫૮ ૦) ૨-૪. વાયુકાયિક (૫૮ ૦) ૧. બધાના ઉદ્ધતના વિરહકાળ માટે સૂત્ર ૬ ૭ અને ૬૦૮ જેવાં. કૌંસમાં આપેલ સૂત્રે ઉપપાતવિરહકાળ માટે છે. ૨. તિર્યંચગતિને જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ બાર મુદ્દત વિરહકાળ કહ્યો છે (૫૧); અને પ્રસ્તુત માં વિરહકાળ નથી જ એમ ફલિત થાય છે, તે આની સંગતિ શી હોઈ શકે, તે બાબતમાં આચાર્ય મલયગિરિ કશે ખુલાસો કરતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy