SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ ઉત્કૃષ્ટ છ ભગાની રચના માટે જુએ સૂ॰ ૧૮૮૦; આ રચનાના આધાર એક“વચન-મહુવચન છે. તીજા ‘સની’ દ્વારમાં ટીકાકારે શ કાન્સમાધાન કર્યું છે તેની નેાંધ લેવી જરૂરી છે. સત્તી એટલે સમનસ્ક.. વિગ્રહગતિમાં શ્ર્વને મન તેા હેતુ નથી, તે પછીવિગ્રહગતિમાં અનાહારક જીવને સત્તી કેમ કહેવાય ? અનુ` સ્પષ્ટીકરણ કર્યુ." કે જીવ વિગ્રહગતિમાં હોય છે ત્યારે સની જીવના આયુકની વેદના કરતા હાવાથી તેને સની કહી શકાય—ભલેને તેને મન ન હોય (પૃ૦ ૫૧૪). બીજી શંકા એ છે કે નૈયિક, ભવનપતિ અને વાનમ તરને અસત્તી કેમ કત્ચા (૧૮૧૮ [૨], ૧૮૮૦) o ઉત્તર આપ્યા છે કે એ ત્રણેયમાં ઉત્પન્ન થનારા જીવ અસજ્ઞીમાંથી પણ મરીને આવે છે તે અપેક્ષાએ તેમને અસ'ની કહી શકાય (પૃ૦ ૫૧૪). ૨૯, ૩૦ અને ૯૩ મા ‘ઉપયાગ, પશ્યત્તા, અધિ' પદ્મા : જીવાના મેધવ્યાપાર પ્રજ્ઞાપનાસૂત્રમાં વેાના ખેાધવ્યાપાર અથવા જ્ઞાનવ્યાપાર વિષે ત્રણ પદ્મમાં ચર્ચા છે : ઉપયોગ પદ ૨૯ મુ, પશ્યત્તા પ૬ ૩૦ મું અને અધિ૫૬ ૩૩ મું. એટલે એ ત્રણેને અહીં એક સાથે લીધાં છે. આચારાંગ સૂત્રમાં ને આયા સે વિન્નાયા, ને વિન્નાયાસે આયા । જેમ વિનાળ સે આયા” આચારાંગસૂત્ર, પ. પૂ. સૂત્ર ૧૬૫. I सैव्वे सरा नियति, तक्का जत्थ न विज्जइ । मई तत्थ न गाहिया । ओए અન્વીનર, પ્લેયને સે ન લીધે, ન હસે, ન વઢે, ન તંતે, ન વરસે, ન મકકે, "ન વિન્દે, ન નીચે, ન સ્ટો,િ ન દાહિત્, ન સુષ્ટિઅે, ન સુમિનયે, ન સુમિયે, ન તિત્તે, ન ૩૬, ન તાણ, ન વિષે, ન મદુરે, ન લડે, ન મ, મૈં મુદ્, ન 'રુજ્જુ, ન સી, મૈં વળ્યે, ન નિદું, ન હલે, ન જા, ન રહે, ન સંગે, ન થી, न पुरुषे, न अन्नहा, परिन्ने सन्ने उत्रमा न विज्जइ । अरूवी सत्ता अपयस्स पयं સ્થિ | સેના સદ્ન રુવે ન પે ન સેન સે-વૈયાતિ—ત્તિ વેમિ I આચારાંગસૂત્ર, ૫. ૬. સૂત્ર ૧૭૦-૧૭૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy