SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. દેવા ૧૭૩ -પરિગ્રહસનાવાળા સખ્યાતગુણુ, તેથી~~~ —મૈથુનસંજ્ઞાવાળા સખ્યાતગુણ છે (૩૫), Jain Education International —આહારસત્તાવાળા સૌથી થાડા, તેથી— —ભયસત્તાવાળા સંખ્યાતગુણુ તેથી – —મૈથુનસત્તાવાળા સખ્યાતગુણુ, તેથી —પરિગ્રહસત્તાવાળા સંખ્યાતગુણ છે (૭૩૭). નવમું ચેનિ’ પદે : જીવાનુ` ઉત્પત્તિસ્થાન એક ભવમાંથી મૃત્યુ પામે છે ત્યારે જીવ તેની સાથે કામણુ અને તેજસ શરીર લઈને જાય છે, પણ જે સ્થાનમાં તે નવા જન્મને લાયક ઔદારિક આદિ શરીરના પુદ્દગલાનું ગ્રહણ કરે છે, તેને ચેાનિ અથવા તેા ઉત્પત્તિસ્થાન કહેવામાં આવે છે. પ્રસ્તુતમાં એ યાનિના અનેક રીતે વિચાર કરવામાં આવ્યા છે. પ્રથમ શીતાદિ સ્પર્શીને લઈને (૩૭૮), પછી તે સ્થાન સચિત્ત છે કે કેવું છે તેને લઈ ને (૭૫૪) અને ત્યાર પછી તે સ ંવૃત છે કે વિદ્યુત (૭૬૪) ઇત્યાદિને લઈને સલ જીવાની યાનિના વિચાર પ્રસ્તુત પદમાં છે. વિશેષમાં, મનુષ્યજન્મની ચેાનિની જે વિશેષતા છે, તેનું પણ (૭૭૩) નિરૂપણુ કરવામાં આવ્યું છે, કે કૂર્માંન્નતા, શ'ખાવાં અને વશીપત્રાએ ત્રણ પ્રકારે પણ મનુષ્યની ચાન છે. કૂર્માંન્ત ચેનિમાં તીથે કરાદિ મહાપુરુષે। જન્મધારણ કરે છે. સ્ત્રીરત્નને શખાવર્તાયેાનિ હોય છે, પણ તેમાં અનેક જીવા આવે છે અને ગંનુ ચયન પણ થાય છે, પણ તેમાંથી કાઈના જન્મ થતા નથી; જન્મ પહેલાં જ તે બધા ચ્યવી જાય છે, કાઈની નિષ્પત્તિ થતી નથી. સામાન્ય રીતે મનુષ્યસ્ત્રીમાં વશીપત્રયેાનિમાં હાય છે (૭૭૩). તે તે જીવામાં ચેાનિની અપેક્ષાએ અલ્પબહુત્વને પણ વિચાર કરવામાં આવ્યા છે (૭૫૩, ૭૬૩, ૭ર). મનુષ્યની જે વિશેષ યાનિ ચર્ચા છે (૭૭૩), તેમાં અલ્પબહુત્વને વિચાર નથી. ૧. આચાય મલયગિરિ વૃદ્ઘપ્રવાદ નોંધે છે કે સ્ત્રીરત્નમાં અતિપ્રબલ કામાગ્નિ હાઈને ગત ધ્વંસ થઈ જાય છે. પ્રનાપનાટીકા, પત્ર ૨૨૮ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy