SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ શ્વેતામ્બરા અને દિગંબરાને મતે પૂર્વી એની સૂચિ આ પ્રમાણે છે— શિખર શ્વેતામ્બર વિશાખાચાય પ્રેાલિ ક્ષત્રિય યસેન નાગસેન સિદ્ધાર્થ કૃતિષેણ વિજય બુદ્ધિલિંગ દેવ ધર્મ સેન ૧૦ વર્ષ ૧૯ ૧૭ ૨૧ ૧૮ ૧૭ ૧ ૧૩ २० Jain Education International ૧૪ ૧૬ در " ܕ 34 ܕܙ ,, 23 ,, "" "" २७ ૧૮૩ વર્ષ +1}R = ૩૪૫ સ્થૂલભદ્ર મહાગિરિ સુહરતન ગુણસુંદર કાલક કદિલ (સાંડિલ્ય) રેવતિમિત્ર આ મગ્ ધ 37 ભદ્રગુપ્ત શ્રીગુપ્ત વ ૪૫ વર્ષી ३० ૪ ૪૪ ૪૧ "" For Private & Personal Use Only .. .. . ૩૮ ૩૬ ૨૦ ૨૪ .. ૩૯ ૧૫ ૩૬ .. , 29 22 .. 38 ઉપર્યુક્ત સૂચિ માટે જુએ ધવલા પુ. ૧. પ્રસ્તાવના પૃ• ૨૬ અને મેરુતુ ગ–વિચાર શ્રેણી તથા વીરનિ. સ. પૃ. ૬૪. ૪૧૪ વર્ષ +૧૭૦=૫૦૪ આ વજ્ર પછી આરક્ષિત થયા. તેઓ ૧૩ વર્ષી યુગપ્રધાન રહ્યા. એમણે ભવિષ્યમાં મતિ-મેધા-ધારણ શક્તિથી રહિત એવા શિષ્યાને જાણીને અનુયાગનું વિભાજન કર્યું. અત્યાર સુધી કોઈ એક સૂત્રને અનુયાગ—વ્યાખ્યા ચાર પ્રકારે થતી હતી. તેના બદલે તેમણે વિભાગ કરી આપ્યા કે અમુક સૂત્રની વ્યાખ્યા કેવલ કાઈ એક અનુયાગને અનુસરી થશે. અને વિધાન કર્યું કે ચરણકરણાનુયાગમાં કાલિકશ્રુત એટલે કે ૧૧ અંગ, મહાકપશ્રુત અને છેદ સૂત્રને સમાવેશ કર્યાં. ધ કયાનુયાગમાં ઋષિભાષિત આદિને; ગણિતાનુયાગમાં સૂર્ય પ્રાપ્તિને, અને દ્રવ્યાનુયાગમાં દૃષ્ટિવાદને સમાવેશ કર્યાં- આવશ્યકનિયુક્તિ ગા૦ ૭૬૩૭૭૭; વિશેષા॰ ગા. ૨૨૮૪-૨૨૯૫. www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy