SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ * * * * * * * * * * * * * * ૧૨. પૃથ્વીકાય. : ૧૩. અકાય. ૧૪. તેજ:કાય ૧૫. વાયુકાય ૧૬. વનસ્પતિકાય ૧૭. ઠીન્દ્રિય ૧૮. શ્રીન્દ્રિય ૧૯. ચતુરિન્દ્રિય ૨૦. પચેદ્રિયતિયચ ૨૧. મનુષ્ય ૨૨. વાણવ્યંતર ૨૩. જ્યોતિષ્ક ૨૪. વૈમાનિક - સિદ્ધ * આના ઉપરથી એમ ફલિત થાય છે સમ્યગમિથ્યાદષ્ટિ માત્ર પંચેન્દ્રિય જ હોય છે, અને એકેન્દ્રિય મિાદષ્ટિ જ હોય છે. દ્વિ-ઈન્દ્રિયથી માંડી ચતુરિન્દ્રિય સુધીમાં સમ્યમિથ્યાદષ્ટિ હેતા નથી. વખંડાગમમાં સંસી અને અસંજ્ઞી પંચેન્દ્રિય એવા ભેદ પાડીને અસંજ્ઞી પંચેન્દ્રિયને માત્ર મિથ્યાદષ્ટિ જ કહ્યા છે.––ષખસંડાગમ, પુસ્તક ૧, પૃ. ૨૫૮, ૨૬૧, આ વિચારણું કેવી રીતે આગળ વધી તે સૂચવે છે. ખંડાગમમાં જીવો સમ્યકત્વ ઉત્પન્ન કરે તે કયા કારણે તેની ચર્ચા પણ છે.–પુસ્તક ૬, પૃ. ૪૧૮-૪૩૭. પછી મૃત્યુ વખતે તે બાબતમાં પરિસ્થિતિ કેવી હોય તેનું વર્ણન છે. –પૃ૦ ૪૩૭. વીસમું અન્તક્રિયાપદ ભવને અંત કરનાર ક્રિયા તે અંતક્રિયા. એ ક્રિયાથી બે પરિણામ આવે; ન ભવ અથવા મોક્ષ. એટલે અન્તક્રિયા શબ્દ અહીં મેક્ષ અને મરણ એ બને અર્થમાં વપરાય છે. એ અંતક્રિયાને વિચાર વીશે દંડકના જીવમાં દશ ઠારે વડે કરવામાં આવ્યો :– ૧. નારકાદિ છે અંતક્રિયા (મેક્ષ) કરે છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy