SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. દ્વીન્દ્રિય છે. ત્રીન્દ્રિય | તેજ વાયુ પ્રમાણે (૬૫) ચતુરિન્દ્રિય ૮. પંચેન્દ્રિયતિર્યંચ (મ) નારકમાંથી. (૨) તિચમાંથી. (5) મનુષ્યમાંથી. () દેવોમાંથી; સિવાય કે આનતથી માંડીને માંડીને - ઉપરના દે––(૬૫૫). ૯. મનુષ્ય (અ) નારકમાંથી; સિવાય કે સપ્તમી. (૩) તિચમાંથી સિવાય કે તેજ અને વાયુ. (૪) મનુષ્યમાંથી. (૩) દેવમાંથી (૬પ૬). ૧૦. વાણુમંતર અસુરકુમારાદિની જેમ (૬૫૭). ૧૧. જોતિષ્ક (5) ગર્ભજ તિચપચેદ્રિય, સિવાય કે અસંખ્યાત વર્ષાયુવાળા, ૧૨. સૌધર્મ અને ઈશાન તિષ્ક પ્રમાણે. (૬૫૯).. ખેચર.. () મનુષ્યમાંથી, સિવાય કે અન્તરપજ મનુષ્ય. (૫૮). ૧૩. સનકુમાર યાવત્ સવસાર અસંખ્યાત વર્ષાયુવાળા અને અકર્મભૂમિ સિવાયના ઉપર પ્રમાણે. (૬૬૦૬૬૧). ૧૪. આનત, યાવત અયુત સમ્યગદષ્ટિ અથવા મિથ્યાદષ્ટિ પર્યાપ્ત સંખે વર્ષાયુવાળા કમભૂમિજગર્ભજ મનુષ્યોમાંથી (૬૬૨-૬ ૬ ૩). ૧૫. ગ્રેવેયક સંયત મનુષ્યમાંથી. (૬૬૪). ૧૬. અનુત્તરપપાતિક અપ્રમત્ત સંયત મનુષ્યમાંથી. ઉપરની સૂચી ઉપરથી જે કેટલીક બાબતો ધ્યાનમાં લેવા જેવી છે તે આ છે– ૧. સાતમી નરકમાં મનુષ્યસ્ત્રી જતી નથી. ૨. નારક મરીને નારક થતું નથી, દેવ થતો નથી. ૩. દેવ મરીને દેવ થતો નથી કે નારક થતો નથી, તેમ જ તેજ અને વાયુ અને વિલેઢિયમાં જતો નથી, પણ પૃથ્વી, અપૂ અને વનસ્પતિમાં જઈ શકે છે અને મનુષ્ય પણ થઈ શકે છે. ૪. પંચેદિયથી ઓછી ઈદ્રિયવાળા મરીને નાક કે દેવ થતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy