SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૫ ૧૨. આજીવક૩ ૧૩. આભિયોગિક૧૪ ૧૪. સ્વલિંગ પણ નવ્યાપન્ન (નિદ્ભવ) "" "" ૧૫ અચ્યુત. પ્રસ્તુત ચર્ચાને આધારે જે કેટલાંક મતવ્યો ફલિત થાય છે તે આ છે : અંદરની ચેાગ્યતા વિના પણ બાહ્યાચરણુ શુદ્ધ હોય તે જીવ ત્રૈવેયક સુધી દેવલાકમાં જાય છે. તેથી છેવટે જૈન લિંગ ધારણ કરવાનુ પણ મહત્ત્વ છે તે બાબત નં. ૧ અને ૧૪ થી ફલિત થાય છે. આંતરિક યેાગ્યતાપૂર્વક સમયનું યથા પાલન કરે તા સર્વાર્થસિદ્ધિ, જે વૈમાનિક દેવામાં સર્વોચ્ચ પદ છે, તે પામે. "" ત્રૈવેયક આ પદને અ ંતે વળી બીજી પણ ચર્ચા કરવામાં આવી છે (૧૪૭૧-૭૩); તે છે અસંજ્ઞીના આયુની. આમાં અસની અવસ્થામાં નારક અને દેવાયુના જે ખધ થાય છે તેની તથા તે બાંધનારના અલ્પબહુત્વની ચર્ચા છે. Jain Education International ૨૧મુ’ અવગાહનાસસ્થાન પદ : શરીરનુ` સંસ્થાન અને અવગાહના આ પ૬માં જીવાનાં શરીર વિષે નીચેની બાબતે વિચારાઈ છે : ૧. શરીરના ભેદ. ર. સંસ્થાન-આકૃતિ. ૩. પ્રમાણુ-શરીરનું માપ. ૪. શરીરનિર્માણ માટે પુદ્ગલાનુ યયન. ૫. જ્વમાં એકસાથે ક્યાં કર્યાં શરીર ઢાય ? ૬. શરીરનાં દ્રવ્ય અને પ્રદેશાનું અપબહુત્વ. ૭. અવગાહનાનું અલ્પાહુત્વ. ૧૩. ગોશાલકના અનુયાયી. ૧૪. વિદ્યામંદિ વડે વશીકરાદિ કરનાર. તેનું વિવરણુ બૃહત્કલ્પભાષ્ય (ગા ૧૩૦૮–૧૩૧૪)માં છે. તેનું જ અવતરણ પ્રજ્ઞા ટી॰ માં આચાય મલયગિરિએ કયુ' છે. આવું કૃત્ય જો પોતાના ગૌરવ માટે કરે તે દોષાવહ છે, અન્યથા નહિ——બૃહત્કપભાષ્ય, ગા૦ ૧૩૧૪, ૧. આ પૂર્વે પ૬ ૧૨મું શરીરપદ આવી ગયું છે તથા ૧૬મું પ્રયોગ પદ પણ શરીરના પ્રયોગની ચર્ચા કરે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy