SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ ૯. પુરિસલિંગ પુરિસ ૧૦. નપુસકલિંગ નપું સગ ૧૧. અલિંગ સલિંગ ૧૨. અણલિંગ અન્નલિંગ ૧૩. ગિહિલિંગ ગિહિલિંગ ૧૪. એગ ઈ ગાવ પર માં લિંગભેદે એક સમયમાં ૧૫. અણગ સિદ્ધ થનારની સંખ્યા ગણાવી છે. (4) પ્રથમસમય આદ આ ઉપરથી સ્પષ્ટ છે કે ઉત્તરાધ્યયનના અ૦ ૩૬ પછી જ પ્રજ્ઞાપના રચાયું છે. જીવના ભેદ-પ્રભેદો સિદ્ધના ભેદ પ્રસ્તુતમાં જે જીવના ભેદ-પ્રભેદોની ગણતરી છે તે પ્રમાણે છો સર્વ કાળમાં અસ્તિત્વમાં હોય છે એમ સમજવાનું છે. અહીં જણાવેલ એક પણ ભેદથી શન્ય કયારેય પણ લોક હતો નહીં, હશે નહિ અને છે પણ નહિ. જીવોના મુખ્ય બે ભેદ છે–સંસારીપ અને સિદ્ધ (સત્ર૧૪), સિદ્ધ એટલે મૌક્ષને પામનાર–મુક્ત. આમાંથી સિદ્ધના ભેદોનો જે ગણતરી છે તેમાં ખરી રીતે એ ભેદો સિદ્ધના નથી પણ સમયની અપેક્ષાઓ એટલે કે તે તે જીવ સિદ્ધ થયાને–મોક્ષ પામ્યાને-કેટલો સમય થયો તેની ગણતરીની દૃષ્ટિએ ભેદ કરવામાં આવ્યા છે. તેમાં જે સિદ્ધોનો તે અવસ્થાને પ્રાપ્ત કર્યાને હજી પ્રથમ સમય જ છે તેઓ જે પરિસ્થિતિને અનુસરીને સિદ્ધ થયા હોય તેને ધ્યાનમાં રાખીને તેમના પંદર ભેદ કરવામાં અાવ્યા છે (સૂત્ર ૧૬). એ પંદર ભેદ પરસ્પર અત્યંત વ્યાવૃત્ત છે એમ નથી સમજવાનું. પણ પ્રથમ સમય વીત્યા પછી તો માત્ર કાળની ગણતરી જ મુખ્ય રહે છે. આથી પ્રથમ સમયના સિદ્ધોનું પારિભાષિક નામ છે–વંતરસિદ્ગ = સનત્તરસિદ્ધ = પ્રથમસમયસિદ્ધ; અને જેને બે સમય કે તેથી વધારે સમય થયા હોય તે બધા વરંવરસિદ્ધ = ઘરઘરસિદ્ધ કહેવાય ૫. સંસારસમાવવવ = સંસારસમાપન્નગીત ६. असंसारसमावण्णजीव = अस सारसमापन्नजीव । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy