SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૫ આ પ્રમાણે આપણે ઉપક્રમ વિષે સંક્ષેપમાં વિચાર કર્યાં, તેને સાર એ છે કે ઉપક્રમમાં પ્રથમ આવશ્યકતા ગુરુતે વિનયઆદિ વડે અનુકૂળ બનાવી લેવા, જેથી પઠન-પાઠનની શુભ શરૂઆત થઈ શકે. ત્યાર પછી ગ્રંથના અવયવાર્થ ના અધ્યયનેાના અને વિચાર થાય તેમાં પ્રસ્તુત અધ્યયનના ક્રમ નિશ્ચિત કરવા માટે આનુપૂર્વી વિચાર છે. ક્રમ નિશ્ચિત થયા પછી તેનાં નામ= તેનેા ભાવ=તેના તાપનુ જ્ઞાન જરૂરી છે. એ જાણ્યા પછી એ બાબતને વિચાર કરાય કે તે દ્રવ્ય, ગુણ કે ક—ક્રિયા છે. તેને નિશ્ચય થાય એટલે તેને દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ એ ચાર પ્રકારના પ્રમાણને આધારે નિણૅય કરવા જરૂરી છે. તેમાં તેનું પ્રમાણ એટલે કે પરિમાણને નિશ્ચય મુખ્ય છે, તે પછી તેનુ વક્તવ્ય સ્વસંમત છે કે તે પરસિદ્ધાંતનું નિરૂપણ કરે છે તેનુ સ્પષ્ટીકરણ થાય છે, એ થયા પછી પ્રસ્તુત અધિકારો—પ્રતિપાદ્ય વિષયા——કયા કયા છે તેનું નિરૂપણ્ કરવામાં સુગમતા રહે છે. આનુપૂર્વી આદિના અનેક ભેદમાં પ્રસ્તુત વિષયનુ કયાં કેવું સ્થાન છે તેની યેાજના તે સમવતાર કહેવાય છે. આનુંપૂર્વી આદિના વિવરણપ્રસંગે પ્રસ્તુતનીયેાજના કરી બતાવી હાય તે। પછી સમવતારદ્વારની ચર્ચા જુદી કરવાની રહેતી નથી. અનુયાગઢારસૂત્રમાં અધિકાંશ ઉપક્રમની ચર્ચાએ રેકી રાખ્યા છે (સ્૦ ૭૬ પૃ॰ ૭૨ થી સૂ॰ ૫૩૩ પૃ૦ ૧૯૫), અને છેલ્લાં દશ પૃષ્ઠમાં જ (સ્૦ ૫૩૪૬૦૬) શેષ ત્રણ નિક્ષેપાદિ અનુયાગદ્વારાની સંક્ષેપમાં ચર્ચા છે. આ ઉપરથી એક વસ્તુ સિદ્ધ થાય છે કે આ ગ્રંથની રચના એ પ્રકારની છે કે તેમાં ઉપક્રમની ચર્ચામાં જ જ્ઞાતવ્ય વસ્તુને સમાવેશ કરી દેવામાં આવ્યે છે, જેને આધારે પછીની ચર્ચા અત્યંત સરલ થઈ પડે છે. આપણે મધ્યકાલીન અનેક દાનિક ટીકામથા જોઈએ તેા જણાઈ આવશે કે પ્રારંભમાં જ ટીકાકાર એવી ધણી આબતે ચચી લે છે, જે વિષે તેને પછી કશું જ કહેવાપણું રહેતું નથી. આથી ટીકાઓના પ્રારંભિક ભાગ જ મહત્ત્વતા બની જાય છે. તે જો બરાબર સમજી લેવામાં આવે તેા પછીના ભાગ અત્યંત સરળ થઈ પડે છે. કારણ કે તે તે દનના મૌલિક સિદ્ધાંતાનું વિવરણ તે પ્રાર ંભિક ભાગમાં જ કરી દેવામાં આવ્યું હાય છે. પછી તા માત્ર મૂળ ગ્રંથને શબ્દાર્થ કરવાપણું જ શેષ રહે છે. ૨. નિક્ષેપઢાર (સ્૦ ૫૩૪-૬૦૦)અનુયાગ—વ્યાખ્યાનું ખીજુ દ્વાર છે નિક્ષેપ. ઉપક્રમ થયા પછી નિક્ષેપની વિચારણા સરલ થઈ પડે છે, તેથી ઉપક્રમ પછી નિક્ષેપારને સ્થાન આપવામાં આવ્યુ છે. નિક્ષેપારમાં જે ત્રણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy