SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ રા વિચાર છે. વળી સ્થિતિ' પદમાં માત્ર જીવાના આયુના જ વિચાર છે, જ્યારે પ્રસ્તુતમાં ધર્માસ્તિકાય આદિ અછદ્રવ્યો, જે ‘કાય’ તરીકે ઓળખાય છે, તેમના તે રૂપે રહેવાના કાળના પણ વિચાર કરવામાં આવ્યા છે. ષટ્સ ડાગમમાં ‘સ્થિતિ' વિચારણા એક અને નાના જીવની અપેક્ષાએ કરવામાં આવી છે અને તે પણ ગતિ આદિ ૧૪ મા ણાસ્થાનાને લઇ ને અને ૧૪ ગુણસ્થાનાની અપેક્ષાએ. પ્રસ્તુત ‘ક્રાયસ્થિતિ'ના જેવી જ વિચારણા પણ ખ્ંડાગમમાં તેની ઉપર જણાવેલી આગવી રીતે જ છે. જુઆ ષટ્રૂખડાગમગન ‘કાલાનુગમ’ પ્રકરણ, પુસ્તક ૪, પૃ૦ ૩૧૩, ૩૫૭ અને પુસ્તક ૭, પૃ ૧૧૪, ૪૬૨. પ્રસ્તુતમાં તે Ëંડાગમગત ૧૪ માગણુાસ્થાનાને ખલે બાવીશ ‘પદો’ વડે કાયસ્થિતિને વિચાર કરવામાં આવ્યે છે. એ બાવીશ 'પદો' અને તેના જેવાં અન્યત્ર નિર્દિષ્ટ અનેક દ્રારાને આધારે ′′ડાગમમાં ૧૪ દ્વારાની સખ્યા સ્વીકારવામાં આવી છે, તે આ પ્રમાણે છે: પ્રજ્ઞાપના ૧. ૧ ૨. ગતિ ૩. ઈન્દ્રિય ૪. કાય ૫. યેગ ૬. વેદ ૭. કાય ૮. લેશ્યા ૯. સમ્યકત્વ ૧. જ્ઞાન ૧૧. ન ૧૨. સંયુત ૧૩. ઉપયેગ ૧૪. આહાર ૧૫. ભાષ Jain Education International For Private & Personal Use Only ષટ્ખંડાગમ ૧. ગતિ ર. ઇન્દ્રિય ૩. કાય ૪. યોગ ૫. વેદ ૬. ક્યાય ૧૦. લેશ્યા ૧૨. સભ્યત્વ ૭. જ્ઞાન ૯. ન ૮. સંયમ ૧૪. આહારક www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy