SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થળ હોવાને સંભવ ખરે કે જે અન્ય ગ્રંથની વ્યાખ્યામાંથી લીધાં હેય.. ઉપરાંત એવાં પણ અનેક સ્થળો છે, જે આ જ ગ્રંથની વ્યાખ્યાની સૂચના આપી દે તેવાં છે. આવાં મતાંતરો માટે જુઓ પૃ૦ ૧૩, ૧૪, ૧૬, ૧૯, ૨૦, ૨૧, ૨૩, ૩૬, ૩૭, ૬૦,૬૧, ૬૫, ૭૧, ૭૫, ૭૮, ૭૦, ૮૩, ૧૧૬, ૧૧૭.. ૧૧૯, ૧૦, ૧૩૩, ૧૩૪, ૧૪૫ ઇત્યાદિ. કેટલાંક મતાંતરે વિષે તે આચાર્ય હરિભદ્ર પિતાને સ્પષ્ટ નિર્ણય જણાવ્યા વિના માત્ર ગુરુને મત રજૂ કર્યો છે–“gવું તાત્ પૂજ્યપાલ વ્યાતિ, પુનરચા, તમિત્રાર્થ પુનતિન મીરવાન વયમવાછામઃ”–પૃ. ૭૫, ૧૧૮; તે. વળી કેટલીક જગ્યાએ કેટલાકના વિધાનને અસંગત જણાવેલ છે –“સત્ર ચિત્રतिगहनत्वात् प्रस्तुतस्य भ्रान्त्या लिखितं किलोपशमश्रेण्यनन्तर क्षपकश्रेणी प्रतिपद्यत રુતિ એ તપતિશ્ચમ..” પૃ૦ ૧૧૬. વાચક ઉમાસ્વાતિના તત્વાર્થસૂત્રને નામ વિના ઉલ્લેખ અનેક સ્થાનેએ કર્યો છે અને ભાષ્યમાંથી પણ અવતરણો લીધાં છે.–પૃ૦ ૯૯, ૧૪૯, ૧૫૩, ૧૫૮ ઇત્યાદિ વળી, વાચક ઉમાસ્વાતિને “સંગ્રહકાર એવા સામાન્ય નામે ઉલ્લેખીને તત્વાર્થસૂત્રમાંથી સૂત્ર ઉધૃત કરે છે–પૃ૦ ૧૦૧. તેઓ પિતાની આવશ્યકટીકા (પૃ. ૨) ઉપરાંત બીજા અનેક ગ્રંથને અને ગ્રંથકારોને નામ દઈને કે નામ વિના ઉલ્લેખ કરે છે જેમ કે “નિરિવારે– પૃ૦ ૧૦૫, સિદ્ધામૃત પૃ. ૧૧; અનુયાગદ્વાર પૃ. ૩૨; છવાભિગમ પૃ. ૨૮; પ્રાપ્તિ (ભગવતી) પૃ. ૩૩; ઉત્તરાધ્યયન-પૃ. ૧૧૧; “વિવરણ પ્રત્યેન' પૃ૦ ૧૦૫; “મણિશં ૨ યુરિë પૃ. ૨૯; “સઘળીવાનું પૃ૦ ૫૩; પ્રતિસંધ્યાયામ અથવા “મપયડીf” પૃ૦ ૫૧, ૫૯, ૧૦૦, ૧૨૯. ૧૪૦; સંઘાર' પૃ૦ ૪૨, “વાદિમુન પૃ. ૪. આખી ટીકામાં “૩ =” કહીને અનેક પ્રાકૃત ગાથાઓ આપવામાં આવી છે અને સંસ્કૃત કારિકાઓ પણ છે, જે આચાર્ય હરિભદ્રનું બહુમુખી પાંડિત્વ પ્રદર્શિત કરે છે. આચાર્ય મલયગિરિએ આ વ્યાખ્યાને સંપૂર્ણ રીતે ઉપયોગ કર્યો જ છે અને તેને નિર્દેશ પણ કર્યો છે. જે કેટલાંક વાદસ્થળો આચાર્ય મલયગિરિની વ્યાખ્યામાં દેખાય છે તેને આધાર પણ પ્રસ્તુત ટીકા છે એ બન્નેની તુલના , કરવાથી સહેજે સમજાઈ જાય તેમ છે. ' આચાર્ય હરિભદ્રને સમય લગભગ નિશ્ચિત જ છે અને તે ઈ. સ. ૭૦૦૭૭૦ માનવામાં આવે છે. - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy