SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ પ્રશસ્તિ તથા આદિના ત્રીજા ક્ષેાકમાં ટખાકારે પેાતાના ગુરુ શ્રી વિનયવિમળને વંદન કર્યુ. છે તે શ્લાક નથી. આમ છતાં શ્રી ધનવિમલજીના માના આદિના એ શ્લાક આ પ્રતિમાં છે, આથી જોકે ધનવિમલજીના ટખાની અક્ષરશ: નકલરૂપે આ પ્રતિ નથી જણાતી, છતાં સંભવ છે કે ધનવિમલજીના ટખાની જ નલરૂપે આ પ્રતિ લખાયેલી હોવી જોઈએ. (૮) શ્રી જીવિજયકૃત ઢા (માલાવએધ) આ બાલાવમેધની હસ્તપ્રતા મળે છે તેની નોંધ જિનરત્નકાણમાં લેવાઈ છે. આ સ્તખકની રચના સં૰૧૭૮૪માં થઈ છે તેમ જિનરત્નકાષમાં નોંધ છે. લા૦ ૬૦ વિદ્યામંદિરમાં પણ આ બાલાવધની એકાધિક પ્રતા છે—મુનિ શ્રી પુણ્યવિજયજીના સ`ગ્રહમાં ન. ૧૦૫૮-૫૯; લા૦ ૬૦ સગ્રહમાં નં. ૨૦૯૪ અને શ્રી કીર્તિ મુનિસગ્રહમાં નં. ૧૦૨૧૪, ૧૧૦૭૯ આ જ મુનિએ વિ ૧૮૦૩ માં કર્મ ગ્રંથ ઉપર પણ ટખાની રચના કરી છે તેમ જૈન સાહિત્યના સક્ષિપ્ત ઇતિહાસ (પૃ૦ ૬૭૭) થી જાણવા મળે છે. . (૯) શ્રી પરમાનંદકૃત સ્તમક શ્રી પરમાન કૃત સ્તબક–ટા રાય ધનપતસિંહ બહાદુરની પ્રજ્ઞાપનાની આવૃત્તિમાં છપાયેલ છે. આ ટખાની રચના સં૦ ૧૮૭૬ માં શ્રી પૂજ્ય લક્ષ્મીચદ્રસૂરિના સમયમાં શ્રી આનંદચંદ્રજીના શિષ્ય પરમાનંદે કરી છે એવે ઉલ્લેખ ગ્રંથાન્તે છે. (૧૦) શ્રી નાનકચંદ્રકૃત સ ંસ્કૃત છાયા રાય ધનપતસિંહ બહાદુરની આવૃત્તિમાં ટાઈટલમાં લેાંકાગચ્છીય રામચંદ્ર ગણિકૃત સંસ્કૃતાનુવાદ એમ છાપ્યું છે. પરંતુ પ્રશસ્તિમાં રામચંદ્ર ગણિના શિષ્ય નાનકક્ચ ંદ્રજીએ સંસ્કૃતાનુવાદ કર્યાં છે એમ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. અને એ પ્રજ્ઞાપનાનું સંપાદન-સંશાધન પણ શ્રી નાનકચંદ્રજીએ જ કર્યું છે; એટલે તેમને અસ્તિત્વકાળ જે વર્ષમાં પ્રજ્ઞાપના છપાઈ પ્રકાશિત થયું તે ઠરે છે, અર્થાત્ ઈ॰ સ૦ ૧૮૮૪ માં તેઓ વિદ્યમાન હતા. c. Jain Education International . For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy