Page #1
--------------------------------------------------------------------------
________________
धाविश्
Glhllek lk
Ibllekic bol
દાદાસાહેબ, ભાવનગર,
કે ટhe%-2૦eo : છિકે
B%22009
ભા ર તી ય
સં સ્કૃ તિ :
મુનિશ્રી સંતબાલજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com/
Page #2
--------------------------------------------------------------------------
________________
સાધુસાધી શિબિર માટુંગા (મુંબઈ)ના ઉપક્રમે યોજાયેલી વ્યાખ્યાનમાળા
ધર્માનબંધી વિશ્વદર્શન
ભાગ : ૫ ભારતીય સંસ્કૃતિ
મુખ્ય પ્રવચનકારઃ મુનિશ્રી સંતબાલજી
O
સંપાદક : ગુલાબચંદ જૈન
: પ્રકાશક : લક્ષ્મીચંદ ઝવેરચંદ સંઘવી
મંત્રી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર હઠીભાઈની વાડી - અમદાવાદ – ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
ભારતીય સંસ્કૃતિનું હાર્દ
સંપાદકીય ]. માણસ જાતને સુસંસ્કૃત બનાવવા માટે અલગ-અલગ સંસ્કૃતિઓનું નિર્માણ થાય છે. સંસ્કૃતિ ને ખરે અર્થ જોવા જઈએ તે સંસ્કારને માંજવાં; એવો કરી શકાય છે. જે વિચારધારાના કારણે માનવજાતિનું સંસ્કાર પરિમાર્જન થતું રહે તે સંસ્કૃતિ છે. સંસ્કૃતિની બરાબરીએ બીજા બે શબ્દોને પ્રચાર પણ જોવા મળે છે–સભ્યતા અને નાગરિકતા ! આ બન્ને વસ્તુઓ પણ સંસ્કૃતિના અંગે રૂપે આવી શકે છે, પણ સભ્યતાને જે અર્થ પ્રચલિત થયું છે તે કેવળ બાહ્ય વેશભૂષા અને રહેણુ-કરણી સુધી જ કરવામાં આવ્યો. દા. ત. યુરોપીયન સભ્યતા એટલે યુરોપના લોકો કઈ રીતે રહે છે, કેવી રીતે ખાય છે? કેટલી વાર કેવાં કેવાં કપડાં પહેરે છે-એ બધી બાબતે સભ્યતામાં ખપી. ત્યારે સંસ્કૃતિમાં બાહ્ય વેશ-ભૂષા કરતાં આત્માના-અંતરના-સંસ્કરણને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. કેવળ બહારથી ઉજળાં કપડાં પહેરીને નહીં, પણ અંદરથી ઉજળા સ્વચ્છ આત્મા હવે જોઈએ-એ સંસ્કૃતિ વડે આવ્યું.
સભ્યતાની જેમ નાગરિક્તાની વાતમાં પણ બાહ્ય બાબતોને જ સમાવી લેવામાં આવી. નાગરિક લોકોના હક્કો અને ફરજો, ત્યાંથી લઈને પિતાના દેશનું રાષ્ટ્ર-ગૌરવ ત્યાં સુધી નાગરિકતાને વિકાસ થયો, પણ, સાથે-સાથે તેમાંથી એક બીજી બાબતને જન્મ થયો અને તે એ કે “અમારા જ નાગરિકો સારા–બાકીન નહીં !આ નાગરિકતાની ગૌરવગ્રંથિથી પીડાતા લોકો શું કરી શકે છે, તેના બે દાખલા ઈતિહાસમાં છે. બ્રિટીશ લોકોએ “અમે જ શ્રેષ્ઠ” એ વિચારધારાના અન્વયે આખી પૃથ્વી ઉપર બ્રિટીશ સામ્રાજ્યને ફેલાવ્યું એટલું જ નહીં, આફ્રિકામાં તેમણે રંગદ્વેષને જન્મ આપે. આજે ખુદ બ્રિટનને તે સારૂ) ન લાગવા છતાં તેમના વડે બીજાપિત થયેલ રંગભેદ કેવળ આફ્રિકામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
નહીં, અમેરિકામાં પણ પ્રસરી રહ્યો છે. એને બીજો દાખલે જર્મનીએ પૂરે પાડ્યો છે અને “જર્મન પ્રજા એટલે જ શુદ્ધ લોહીવાળી, બાકી બધી જીવવાને નાલાયક” એ સિદ્ધાંત ઉપર જર્મનીએ પોતાની નાગરિકતા કેળવી; અને બીજા વિશ્વયુધ્ધ જે તારાજી અને પાયમાલી કરી છે તેને યુદ્ધને ડર હજી પણ લોકોના મગજમાંથી જતો નથી.
“સભ્યતા ને જે રીતે આજે વિકાસ થઈ રહ્યો છે, તેને “સંસ્કૃતિમાં ન ખપાવી શકાય. જેમ નાગરિકતાએ માણસને યુદ્ધને આરે લાવીને ખડે કરી દીધું છે તેમ “સભ્યતા એ માણસને ભોગવિલાસને આરે લાવીને ઊભો કર્યો છે. જ્યાં “આંતર” વસ્તુને આત્માને સ્પર્શ થતો નથી ત્યાં સભ્યતા કેવળ બાહ્ય આચાર માત્ર રહી જાય છે અને તે ભોગ-વિલાસની વિવિધતા તરફ જ માત્ર લોકોને ઘસડે છે. પરિણામે સ્ત્રી અને પુરુષ બંનેમાં “આત્મા” જેવી કોઈ વસ્તુને આચારવિચારમાં સ્વીકાર ન થતાં માત્ર દૈહિકવાસના પિષવા માટે સહચાર, સ્વેચ્છાચાર અને સ્વચ્છેદાચાર વધે છે. દુનિયાના મોટા ભાગના દેશમાં આ વસ્તુ જોવા મળે છે. આજે અર્ધનગ્ન – ફેશને, સૌંદર્ય-હરીફાઈઓ અને ઘણું સામયિકોમાં નગ્ન ફોટાઓ પણ સભ્યતાના નામે જોવા મળે છે. સ્ત્રી એટલે “ભોગ”નું એક સાધન; અને પુરૂષ એટલે સ્ત્રી માટે “તૃપ્તિ”નું હથિયાર એવી વૃત્તિ એટલી બધી સજજડતાથી ઘર કરી રહી છે કે તેણે માનવને “પુરૂષ એટલે માનવવંશનો નર પશુ અને સ્ત્રી એટલે માનવવંશની માદા પશુ” એ સ્વરૂપમાં મૂકી દીધી છે. થોડીક વધુ વૈજ્ઞાનિક પ્રગતિ અને સંયમ શીલને અભાવ એટલે આ વસ્તુ એના ભયંકર સ્વરૂપે પ્રગટ થયા વગર નહીં રહે.
ઈતિહાસને જાણકાર જાણે છે કે મધ્યયુગના પ્રારંભમાં ગુલામેના બજાર ભરાતાં. ત્યાં લોકો સ્ત્રીના દરેક અંગેની માંસપેશીઓને અડીને તેનો ભાવ-તાલ કરતા. આજની વિશ્વસુંદરીઓની હરીફાઈઓ ઉપરથી નવો ચશ્મ દૂર કરવામાં આવે તો તેમાં પણ સૌંદર્ય-લીલામ થતું જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
જણાશે. એક નહીં, પણ હજારો લોકોની આગળ પિતાના અંગેનું અર્ધનગ્ન દશામાં પ્રદર્શન કરવું; એ ખરેખર સ્ત્રી-સમાજ માટે અશોભનીય છે. પણ સહુથી દુઃખદ બીના તો એ છે કે આજની યુવાન બાળાઓઆવતી કાલની માતાઓ માટે એ વાત આદર્શ બની રહી છે. ભાગ– વિલાસ અને સંપન્નતાના નામે વિશ્વના અનેક સ્થળે નારી સમાજ પુરુષ વર્ગે આગળ રાત્રિ-કલબમાં, થિયેટરોમાં તેમ જ ઈતર સાંધ્ય પાર્ટીઓમાં જે રીતને પિશાક પહેરીને નૃત્ય કરે છે, રીઝવવાના પ્રયોગ કરે છે અને તેમાં જીવનને ઉકર્ષ જુએ છે–તે દરેક સમજુ માણસ માટે એક પ્રશ્ન ઊભો કરે છે કે શું આ જ નગ્ન-સભ્યતા સ્ત્રી સમાજ માટે આચરવી અને પુરુષો માટે જેવી બાકી રહી છે? આજે પશ્ચિમ માટે એ મૂંઝવતા પ્રશ્ન છે અને હિંદમાં પણ તેની અસર વધી રહી છે.
એને ઉકેલ શું?
એને ઉકેલ એક જ છે કે સાચી સંસ્કૃતિનાં જૂનાં મૂલ્યોને પુનઃ સ્થાપિત કરવાં. આ સતુ સંસ્કૃતિ એટલે ધર્મ-નીતિની દષ્ટિએ માણસને માણસ સાથે વહેવાર–એક આત્માની બીજા આત્માને માન્યતા... એ સંસ્કૃતિને આદર્શ હોવો જોઈએ; વિશ્વના દરેક જીવાત્માના જીવન-રક્ષણ પ્રતિ સજાગતા.
આવી સંસ્કૃતિઓ દુનિયાના ઈતિહાસમાં ત્રણ જોવા મળી છે – (૧) ભારતીય સંસ્કૃતિ (૨) ગ્રીક અને રોમન સંસ્કૃતિ (૩) અને મિસર તેમજ બેબિલોનિયાની સંસ્કૃતિ. ચીનને ઉલ્લેખ આવે છે પણ સંસ્કૃતિ કરતાં ત્યાં માનવ-વિકાસ થયો એમ કહેવું વધારે યોગ્ય ગણાશે. ગ્રીક અને રોમન સામ્રાજ્યો નાશ પામ્યાં કારણ કે ત્યાં સંસ્કૃતિને પ્રવાહ “માણસના પવિત્ર કર્તવ્યો” તરફ ન વળતાં નાગરિકતા તરફ અને અંતે ગૌરવગ્રંથિથી પીડાતી મહત્વાકાંક્ષી પ્રજા તાનાશાહીમાં પરિણમી. પરિણામે ત્યાં પાંચ પયગંબરે થવા છતાં અને સોક્રેટિસ, ટોલ્સટોય જેવા વિચારકો હેવા છતાં સિકંદર, નેપોલિયન જેવા તાનાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
શાહે થયા અને વીસમી સદીએ હિટલર, મુસોલિની અને સ્ટાલિન જેવા તાનાશાહે આપ્યા જેમણે પિતાના વતનમાં પિતાના લાખે ભાઈઓની કતલ કરાવી અને વિદેશમાં પણ અન્ય લોકોને કીડીની જેમ રેસી નાખ્યા..!
મિસર અને બેબિલોનિયાની સંસ્કૃતિ તે ગ્રીક અને મન સંસ્કૃતિને ઉદ્દભવ થતાં નષ્ટ પામી અને તે ટકી ન શકી..! તેમને આધાર મોટા ભાગે રમતગમત, સાંદર્ય હરીફાઈ અને ભોગવિલાસ ઉપર હેઈને તેને સ્વયં નાશ થયો.
પરિણામે આજે યુરોપમાં “સભ્યતા” અને “નાગરિકતા ” હજુ રહી ગયાં છે; પણ સંસ્કૃતિને લોપ થઈ ગયો છે. એટલે આજે માણસ જાતિને સુખશાંતિ આપવા માટે પ્રચંડ વૈજ્ઞાનિક સામગ્રી હોવા છતાં એકબીજાના વિનાશ માટેની; કેવળ ધરતી ઉપર નહીં; આકાશમાં પણ તૈયારીઓ ચાલે છે. નાગાશાકી અને હીરાશીમા ઉપર જે અણુંબેમ પડયો તેની કિંમત આખી દુનિયાને એક વખતનું ભોજન મળે એટલી આંકવામાં આવી છે, અને તે દિવસથી આજ સુધી જેટલી શક્તિના અણુ-પરમાણુ અને જીવનવાયુ બોમ ફોડવામાં આવ્યા છે, તેને અંદાજ એ છે કે પહેલા અણુબોમ જેવા ત્રણ અણુમે સત્તર વર્ષમાં રાજ ફેડવામાં આવ્યા છે. ભૂખદુઃખ, દરિદ્રતાને, એમની કિંમત વડે
જ્યાં નાશ કરી શકાતો હતો ત્યાં એટલું મૂલ્ય વિનાશની સંહારલીલા કેવી થાય છે તેના પ્રયોગોમાં ચાલ્યું ગયું.. એ માર્ગે માનવસમાજ નવસંસ્કૃતિનું નિર્માણ કદાપિ ન કરી શકે.
સભ્યતા અંગે પણ એમ જ કહી શકાય! કારણ કે એને પ્રારંભ ગ્રંથિથી થાય છે. કેમ સારા કહેવાઈએ, દેખાઈએ અને જણાઈએ એ એ બહારને પ્રયાસ છે અને તે સતત ગૌરવગ્રંથિને પેદા કરે છે. પરિણામે એક પ્રજા જે કોઈ પણ બહાને બીજી પ્રજાને મદદ કરવા જાય છે તે મદદના બહાને પોતાના વિચારે અને આચારોને મહદ અંશે થાપી દે છે. જાપાન તેનું ઉદાહરણ છે. ત્યાં અમેરિકન જીવનને એટલો બધો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
વ્યાપક પ્રભાવ પડ્યો છે કે આજનું જાપાન પિતાના જેવું લાગતું નથી. જર્મનીનું પણ એવું જ થયું છે.
આ બધા વચ્ચે સુસંસ્કૃત માનવ-સમાજની કલ્પના કરી શકાય, તે માટે આશાની મીંટ કેવળ ભારતીય સંસ્કૃતિ તરફ જ માંડી શકાય છે.
જ્યારે અન્ય સંસ્કૃતિઓ નાશ પામી છે ત્યારે આજે પણ ભારતીય સંસ્કૃતિની વિચારધારા જગતને નિર્દેશન આપી રહી છે.
ભારતીય સંસ્કૃતિનો સળંગ પ્રવાહ અંદાજ પ્રમાણે-છેલ્લાં દશહજાર વર્ષથી એકધારે વહી રહ્યો છે. રામયુગના આદિકાળમાં-ગષભ દેવ; મનુ મહારાજના હસ્તે તેનાં શ્રીચરણ થયાં; રામના સમયે તે પિતાના સંપૂર્ણ પ્રકાશમાં આવી અને ત્યારબાદ ભ. શ્રીકૃષ્ણ, ભ. બુદ્ધ, ભ. મહાવીર અને મ. ગાંધીજીના જીવનચારિત્ર્યથી તે વધુ ને વધુ ઉજજવળ થતી ગઈ. આ યુગપુરૂષ માટે નવી ભૂમિકાઓ સર્જવાનું કામ અનેક ઋષિઓ, મુનિઓ, તત્વો અને ચિંતકોએ કર્યું. વર્તમાન ઈતિહાસમાં તે કેવળ રાજાઓ અને તેમના યુધ્ધોને વધારે પડતા ચિતરવામાં આવ્યા છે, પણ તેને બાદ કરીએ તો માણસને માણસમાં સતત વિશ્વાસ પેદા કરવા માટે, જીવનને સુસંસ્કૃત કરવા માટે, સદી દર સદીએ કોઈને કોઈ મહાપુરૂષ ભારતમાં જન્મ્યા છે. શંકરાચાર્ય, રામાનુજમ, માધવાચાય, તિરૂવલૂર જે દક્ષિણમાં થયા તો ઉત્તરમાં નાનક, તુલસી, સૂર કબીર, રહીમ વગેરે થયા. પૂર્વમાં ચૈતન્ય, વિવેકાનંદ કે રામકૃષ્ણ થયા તો પશ્ચિમમાં નરસિંહ, અખો અને દયાનંદ પાક્યાં. મહારાષ્ટ્રમાં પણ તુકારામ, એકનાથ, જ્ઞાનેશ્વર, સંતસમુબાઈ વગેરે થયા. જેનોએ હેમચંદ્રાચાર્ય, રત્નપ્રભસૂરિ વગેરે આપ્યા તે શીખેએ ગુરૂ ગોવિંદ જેવાં રત્નો આપ્યાં..! આમ સંસ્કૃતિને સળગ પ્રવાહ આગળ વધતો જ રહ્યો. ભારતમાં અનેક જાતિઓ આવી, અનેક ધર્મો આવ્યા પણ અહીંની સંસ્કૃતિએ તેમનાં સારાં તને ગ્રહણ કરી પ્રજાને ન સંસ્કાર આપો. ચાર દિશાના ચાર ખુણે પવિત્ર તીર્થધામોના કારણે ઉત્તરનું તત્ત્વજ્ઞાન પૂર્વમાં આવ્યું, પૂર્વનું દક્ષિણમાં, દક્ષિણનું પશ્ચિમમાં; અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
પશ્ચિમનું ઉત્તરમાં, આમ આ આખીયે પ્રજા તે સંસ્કૃતિના અમરતન્ત્રાનુ પાન કરતી રહી. એટલે કેવળ ધર્માચાર્યાએ ‘ ભૌતિક સપત્તિ'ના મેહને છેડવાની વાત કરી, એટલું જ નહિ પણ તે સદી દર સદીએ કાઈને કાઇ સંતના મુખે ગવાતું ગયુ. સારી વાતેના એટલા બધા સુંદર સમન્વય અહીંની સંતવાણીમાં મળે છે કે તેને અલગ-અલગ સતની રચના કહેવા કરતાં ભારતીય સંસ્કૃતિની રચના કહેવી ઠીક થશે.
(
વિશ્વને પ્રેરણા આપવા માટે ભારતીય સંસ્કૃતિને જ લેવાનુ એક જ કારણ છે કે તેનામાં જ્યાં એક તરફ સનાતન સત્યેાને સધરવાની શકિત છે ત્યાં નવીનતાને અપનાવી લેવાની અદ્દભૂત શક્તિ રહેલી છે. એ જ કારણે ગાંધીજી રશ્કિન-ટાસ્ટાયથી પ્રભાવિત થને “ અહિંસા ને પ્રચાર કરી શકયા અને વિનેાખાજી લેાહિયાળ ક્રાંતિ વગર ભૂદાન જેવી વસ્તુ સઈ શકયા. એટલુ જ નહીં ‘લોક શાંતિ અને સુખાકારી માટે સતત સધ જરૂરી નથી !' એ વાત આજે સ ંધમાં માનતા સામ્યવાદી દેશને પણ સ્વીકારવી પડી છે. આમ આ સંસ્કૃતિ વિશ્વના માનવને પ્રેરણા આપવાનું અદ્દભૂત બળ દાખવે છે. અને વિરેધીઓને પણ પેાતાનામાં સમાવી લેવાની ક્ષમતા ધરાવે છે.
એની વિરુદ્ધ પાશ્ચાત્ય સભ્યતા કે નારિકતા અથવા સામ્યવાદને પણ લઇ એ તેા તેમનામાં લેાકજીવનને રિમાર્જન કરવાના અને ટકી રહેવાના ગુણ જોવા નથી મળતા.
સંસ્કૃતિનું પહેલું કામ છે વિશ્વકુટુબની ભાવનાને પ્રચાર કરવાનું ! સભ્યતા કે નાગરિકતા અથવા સામ્યવાદમાં એ ભાવ જાગતા નથી. બાળક મોટું થાય કે ઊડી જાય, અલગ થાય. પછી ભલે મા—ખા પતે છેલ્લાં દિવસેામાં કાઈ વૃદ્ધ શાળા કે હાટલામાં રહેવુ પડે! એ છે પાશ્ચાત્ય સભ્યતા! સામ્યવાદી દેશેામાં તે રજિયાત રીતે દરેકને અલગ રાખવામાં આવે છે. માતા પણ કામે જતી હોઇ, તેના બાળકના ઉછેર અલગ શિશુ—શાળામાં કરવામાં આવે ! ગાય વીયાય ત્યારે તેના દૂધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
માટે વાછરડાંને પાસે લાવવામાં આવે–એ રીતનું આ જીવન છે. તેથી પરસ્પરનો વિશ્વાસ બંધાતું નથી.
એ જ રીતે નાગરિકતા, સામ્યવાદ કે સભ્યતા દરેકની સિદ્ધિ માટે અંતે સંધર્ષ આવે છે. સંધર્ષ લોકોને પરસ્પર વિશ્વાસ તે તોડે છે, એટલું જ નહીં, તે એક જ દેશના લોકોને પિતાના ભાઈઓનું ખૂન વહેવડાવવા માટે પણ પ્રેરે છે. પૂન-કલથી લઈને શાસનની પડાપડી માટે થતા બેફામ ગાળીબાર અને સામુહિક કલેઆમે, સંધર્ષનાં પરિણામો છે. અને સંઘર્ષ હોય ત્યાં અનાક્રમણ તથા તાદાઓ અને તાટરશ્ય આવે જ ક્યાંથી ? તેમ જ તાદામ્ય અને તાટરશ્યને સમજ્યા વગર અનાયાસ-આયાસની ભૂમિકા આવે ક્યાંથી?
સભ્યતા–નાગરિકતાની આચાર-વિચારસરણું ભેગપ્રધાન હેઈને માતૃપૂજા અને શીલનિષ્ઠા આ બને તો ત્યાં જોવા નહીં મળે ! એટલું જ નહીં “કૌમાર્ય અને હવે ત્યાંના ડેરે પણ એક જૂનું ધતિંગ બનાવવા બેઠા છે, એ ગહન વિચારને પ્રશ્ન છે. આમ સભ્યતાની આડે વ્યભિચાર-દુરાચાર અને સ્વચ્છેદાચાર જે રીતે વધી રહ્યો છે તેણે નારીજાતિની જે અધોગતિ કરી છે તે સમજુ માણસો માટે સ્પષ્ટ છે.
એક વસ્તુ તે ચોક્કસ છે કે સ્વાર્થ, સંઘર્ષ અને સ્વચ્છેદાચાર એ વિશ્વના દુર્ગણે છે અને તે ગમે તે બહાને કોઈપણ પ્રજામાં કેળવાતા હોય તે પ્રજા ગમે તેટલો પ્રયાસ કરે તે છતાં સત્ય અને પ્રમાણિક જીવન વહેવાર આવ એટલું જ કપરું કામ છે.
ત્યારે, વિશ્વને માર્ગદર્શન આપવાનું કામ ભારતીય સંસ્કૃતિ ઉપર આવે છે. આજે જે કે એના ઉપર પણ વિદેશી સભ્યતાને પ્રભાવ પડેલો છે; તે છતાં તેનાં ઊંડાણમાં ઉપરના મહાન તો પડેલાં છે અને અંતે ત્યાગ કે શાંતિ માટે તેને અપનાવ્યા વગર છૂટકો નથી !
આ વિષયને બહુ જ વિસ્તાર અને ઊંડાણથી સાધુ-શિબિરમાં ચર્ચવામાં આવેલ. પૂ. મુનિશ્રી સંતબાલજી જેવા સમર્થ વિચારકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
તેને અલગ-અલગ સત્તર વ્યાખ્યાનો વડે બહુ જ ઊંડાણથી છ છે. અને બહુ જ સ્પષ્ટ રીતે તેની રજૂઆત કરી છે. સાથે શિબિરાર્થીઓની ચર્ચા-વિચારણાએ પણ વિષયને વધુ સ્પષ્ટ કર્યો છે.
વિષય એટલો બધે રસપ્રદ અને ઊંડાણથી ભર્યો હતો કે તેના સંપાદનમાં ઘણે જ સમય લાગ્યો છે, પણ એનાથી વ્યકિતગત રીતે મને જે લાભ થયો છે તે જ લાભ આ વિષય અંગે દરેકને થશે એવી મને શ્રદ્ધા છે. આ વિષયને મેં સૂત્રની શ્રદ્ધા સાથે ગ્રહણ કરેલ છે અને “ભારતીય સંસ્કૃતિ”નું વિશદર્શન હું પામી શક્યો છું. એવી સંસ્કૃતિના પ્રચારક અને આચરણશીલ એના વાચકો બનશે એવી મને શ્રદ્ધા છે.
મહાવીર જયંતી
તા. ૬-૪-૬૩ જૈન બોર્ડિગ હોમ
મદ્રાસ
–ગુલાબચંદ જૈન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
બે બેલ મુનિશ્રી સંતબાલજીને તમે સૌ જાણે છે. તેઓ એક ક્રાન્તિકારી જૈન સાધુ છે. તેઓ આત્મસાધનામાં મગ્ન રહેવા છતાં સમાજકલ્યાણની અનેક પ્રવૃત્તિમાં સક્રિય માર્ગદર્શન અખંડપણે અહેનિશ આપતા રહે છે. તેઓશ્રી માને છે કે હવે માત્ર ઉપદેશથી કામ નહીં ચાલે પણ જે સમાજ-જીવન ચૂંથાઈ ગયું છે; ડગલે ને પગલે અશાન્તિ દેખાય છે તેના નિરાકરણ માટે સાધુસંતોએ સક્રિય માર્ગદર્શન આપવું જોઈશે. આ તો જ બની શકે જે સાધુસાધ્વીઓ પ્રાણ પ્રતિષ્ઠા અને પરિગ્રહનો મોહ છોડે અને સાંપ્રદાયિકતામાંથી મુક્ત બની, સર્વધર્મનો અભ્યાસ કરે. આમ કરવાથી આપોઆપ ગ્રામજનતાને અને આમજનતાનો સંપર્ક આવી જશે.
આજે કોઈ પણ એક પ્રશ્ન કે એક જ ક્ષેત્રના અનેક પ્રશ્નો લેવાથી સમાજ વ્યવસ્થા પૂર્ણ નહીં બને. જે ધર્મમય સમાજરચના ઊભી કરવી હશે તે માનવજીવનમાં ઊભા થતા સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજકીય અને દરેક ક્ષેત્રના પ્રશ્નોને સર્વાગી વિચાર કરવો પડશે. અને અમલ પણ સંસ્થાધારા જનતા વાટે કરવું પડશે. પ્રાચીન કાળમાં યુગાનુરૂપ આમ થતું હતું, એટલે જ ભારતની સંસ્કૃતિ સર્વશ્રેષ્ઠ બની છે; અને આજ સુધી ટકી છે. આપણે ત્યાં ઘરના ધર્મની એકી સ્ત્રીઓ કરતી એટલે કુટુંબ સ્નેહસભર અને પવિત્ર રહેતું. સમાજની ચકી બ્રાહ્મણે કરતા, તેઓ કયાંય વ્યસન, અપ્રમાણિકતા કે ગેરરીતિઓ પિસી ન જાય તેને માટે સતત ક્રિયાશીલ રહેતા; તેથી દેશ નીતિસભર રહે. અને અંતે આખા દેશમાં પરિભ્રમણ કરી સંસ્કૃતિની એકી અખંડપણે કર્યા કરતા હતા. રાજ્ય પણ સંતો, બ્રાહ્મણોને આધીન રહીને ચાલતું. આ બધાના કારણે સમાજ શાન્તિથી જીવતો. અને અધ્યાત્મલક્ષી રહી શકત; કોઈ જાલીમ દુષ્ટ કૃત્ય કરનાર નીકળતે તે રાજ્ય તેને યોગ્ય નશ્યત કરતું.
આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. પૂર્વ પશ્ચિમ એક થવા લાગ્યાં છે. વિજ્ઞાને દેટ મૂકી છે. એટલે મહારાજશ્રી એ જ પુરાણુ સંસ્કૃતિને નજરમાં રાખી, યુગાનુરૂપ નવી ઢબે સમાજ વ્યવસ્થા ગોઠવવા પ્રયત્ન કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
હવે વિશ્વરાજ્યમાં લોકશાહી વ્યવસ્થા શ્રેષ્ઠ બનતી જાય છે ત્યારે જનતાને ઘડવાનું જ મુખ્ય કામ અગત્યનું બન્યું છે. એટલે એમનાં નીતિનાં પાયા પર સંગઠને બનાવવાં જોઈએ. એ સંગઠને સતત સાચે રસ્તે વિકાસ કરતાં રહે તે માટે તેનું સંચાલન આજના બ્રાહ્મણે કે જે રચનાત્મક કાર્યકરો કહેવાય છે તેમની બનેલી સંસ્થાના હાથમાં મૂકવું જોઈએ. અને રચનાત્મક કાર્યકરોની સંસ્થાને પણ માર્ગદર્શક પ્રેરણા મળતી રહે તે માટે સાધુસંતોએ ધ્યાન રાખવું જોઈએ. દુનિયાભરનાં રાજ્યની અશુદ્ધિઓ દૂર કરવા માટે પણ સાધુસંતોએ ધ્યાન આપવું જોઈએ.
આ સાધુસંતો સર્વાગી પ્રશ્નોને સમજે, અને તે માટે સાથે બેસી વિચાર વિનિમય કરી શકે તે માટે સંવત ૨૦૧૭ ના ચાતુર્માસમાં મુંબઈમાં માટુંગા (ગુર્જરવાડી) મુકામે સાધુ-સાધ્વી અને સાધક-સાધિકાઓને એક શિબિર યોજવામાં આવેલ. તે સતત ચાર માસ ચાલ્યા, તેમાં જે પ્રવચને ચર્ચા વિ. ચાલ્યાં તેનું પુસ્તક આકારે સંકલન થાય તે બીજા સાધુ સાધ્વી, સેવકો અને પ્રજાને તેમાંથી ઉપયોગી માર્ગદર્શન મળે તેવી ઘણું ભાઈબહેનેને લાગણું થઈ આવી. ખાસ કરીને પૂ. નેમિચંદ્રજી મહારાજની એવી તીવ્ર ઈચ્છા હતી. પરંતુ આટલા બધા સાહિત્યને તૈયાર કરવું, તેનું સંપાદન કરવું, અને પછી છપાવવું તે ઘણું અઘરું કામ હતું. તેને માટે સમય જોઈએ અને સહાય માટે નાણું પણ જોઈએ. આની વિમાસણ ચાલતી હતી. પણ જે કામ કુદરતને ગમતું હોય છે તે કામને આગળ વધારવા કુદરત જ કઈકને નિમિત્ત બનાવી પ્રેરણા આપે છે.
માટુંગાના આ શિબિરમાં શીવમાં રહેતા શ્રી મણિભાઈ લક્ષ્મીચંદ લોખંડવાળા પ્રથમથી રસ લેતા હતા. તેમને મુનિશ્રી સંતબાલજી ઉપર અપાર શ્રદ્ધા છે. મહારાજશ્રી જે ધર્મકાર્ય કરી રહ્યા છે તે આજના યુગે ખૂબ જરૂરી છે તેમ તેઓ માને છે. એટલે શિબિરનાં કામમાં અનેક રીતે તેઓ ઉપયોગી થતા હતા. તેમણે કહ્યું કે “મહારાજશ્રીના આ શિબિરપ્રવચને પુસ્તકરૂપે છપાય અને સાધુસંતોને અપાય તે તેને લાભ તેમના જીવનવિકાસમાં તે થાય જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
પણ તેઓ છકાયનાં પિયર (સમાજનાં માબાપ) છે તેથી સમાજને માર્ગદર્શન આપવામાં ઘણું ઉપયોગી થઈ શકે.”
તેમના આ શુભ વિચારથી અને પ્રયત્નથી આ પુસ્તકો છાપવાનું મહાન કામ શરૂ કરી શકાયું છે. આ પ્રવચનનું મુખ્ય તત્ત્વ જાળવી અલગ અલગ મુદ્દાવાર નાનાં નાનાં પુસ્તકરૂપે છપાય; તો વાંચનારને સુગમ પડે એમ લાગવાથી દરેક વિષયના જુદાં જુદાં પુસ્તકો છાપવાનું નક્કી કર્યું છે. કુલ દશેક પુસ્તકો તૈયાર થશે એવી ધારણું છે.
આ પુસ્તકનું સંપાદન પણ ટૂંકાણમાં છતાં મૂળ ભાવ અને અનિવાર્ય એવી વિગતે જાળવીને થાય એ જરૂરી હતું. એ માટે પણ શ્રી મણિભાઈ લોખંડવાળાએ મદ્રાસના જૈન વિદ્યાર્થીગૃહના ગૃહપતિ શ્રી ગુલાબચંદ જૈનનું નામ સૂચવ્યું. તેમને રૂબરૂ મળવા બોલાવ્યા અને વાતચીત કરી અને તેમણે સહર્ષ આ કામગીરી સ્વીકારી.
અંતમાં અમે પૂ. મુનિશ્રી સંતબાલજી તેમજ મુનિશ્રી નેમિચંદ્રજીએ આવું સર્વાગ સુંદર અનુભવપૂર્ણ સાહિત્ય જનતાને આપ્યું; તે બદલ તેમને આભાર માનીએ છીએ. તે જ રીતે સાયનમાં શીવ સોસાયટીમાં રહેતા વારા મણિભાઈ લક્ષ્મીચંદ કચ્છ મુંદ્રાવાળાએ આ પુસ્તકો છપાવવામાં પૂરતો સહકાર આપેલ છે, તેમજ મહેનત લઈ શેઠ શ્રી. પદમશીભાઈ તથા બીજાઓ પાસેથી સહકાર અપાવેલ છે તે બદલ તેઓશ્રીઓને આભાર માનીએ છીએ. તેમની મદદ વગર અમે આ સાહિત્ય પ્રકાશિત કરી શક્ત કે કેમ? તે સવાલ હતો. અને મદ્રાસવાળા શ્રી. ગુલાબચંદ જેન કે જેમણે અનેક જવાબદારીઓ હેવા છતાં આ કામને ધર્મકાર્ય માની સમયસર સંપાદન કર્યું છે તેમને પણ આભાર માનીએ છીએ. પૂ. શ્રી. દંડી સ્વામી, શ્રી. માટલિયા, વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિકસંધ વગેરેએ પણ પ્રેરણું આપી છે, તેથી તેમને અને જ્ઞાત, અજ્ઞાત સૌએ જે સહકાર આપે છે તેમને પણ અમે આભાર માનીએ છીએ.
સાધુસંત, સાધ્વીઓ, સેવકો અને જનતા આ પુસ્તકોનો અભ્યાસ કરી સ્વાર કલ્યાણને સ્પષ્ટ માર્ગ અખત્યાર કરશે એવી અમને આશા છે. તા. ૨૪-૪-૬૨ સાધુસાધ્વી શિબિર વ્યવસ્થાપક સમિતિ, મુંબઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
જગત ભારતને ધર્મપ્રધાન દેશ કહે છે અથવા આધ્યાત્મિક ભૂમિ તરીકે વર્ણવે છે. આથી કેટલાંય આંતરરાષ્ટ્રીય સમાજ અગ્રણીઓ ઇચ્છે છે કે એકવાર ભારતમાં જન્મ મળે તે કેવું સારું! દુનિયાનાં કોઈપણું રાષ્ટ્રમાં પેદા થઈ શકે, એના કરતાં વધુમાં વધુ સંતે અને ભકતો ભારતમાં પેદા થાય છે, થયા છે અને થાય એવી પરિસ્થિતિ છે. છેલ્લે છેલ્લે મહાત્મા ગાંધીજીએ દુનિયાભરનું ભારત તરફ ધ્યાન ખેંચ્યું. ગાંધીજીએ સાફ સાફ કહેલું - હું ભારતીય પ્રવેશદ્વારા જગતની સેવા કરવા માગું છું. અને એથી જ એમણે બીજા સંદર્ભમાં આ વાકય વાપર્યું છે –“હું હિંદી છું તેના કરતાં પહેલાં હું હિંદુ છું.” હિંદુ શબ્દ કોઈ એક દેશને કે કોમનો વાચક નથી. હિંદુ શબ્દ સાચા અર્થમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંબંધ ધરાવે છે. મુસ્લિમ ભાઈઓએ મુસલમાન શબ્દને કોમી ઝનૂનના અર્થમાં વાપર્યો, તેની પ્રતિક્રિયારૂપે કેટલાક હિંદુઓએ આવેશમાં આવી જઈ વળતા ઝનૂનના રૂપમાં હિન્દુ શબ્દને વિકૃત બનાવી દીધું. તે વળી જુદી વાત છે. જગતના બધાય ધર્મો હિંદમાં આદરસ્થાન પામી શક્યા છે. તે ઈતિહાસ સિદ્ધ વાત છે. આનું મૂળ કારણ આ દેશમાં વિકસેલી સંસ્કૃતિ છે, અને તેનું નામ છે ભારતીય સંસ્કૃતિ.
સંસ્કૃતિ અને ધર્મ સંસ્કૃતિ અને ધર્મ અને શબ્દોને કાકા કાલેલકરે તેનું અને ઘરેણું” એ ઉપમા આપી છે. વાત સાચી છે. જે આપણે ધર્મને સોનું કહીએ, તે સંસ્કૃતિ એ ધર્મના ઘાટ ઘડાયેલું ઘરેણું છે. બીજા શબ્દોમાં કહીએ તે ધર્મને વ્યક્તિગત અને સમાજગત એવા વિશ્વવ્યાપી જીવનનિર્માણમાં જે નક્કરપુટ લાગી જાય છે, તે જ છે સંસ્કૃતિ. ભારતીય સંસ્કૃતિમાં એક એવી અજબ પ્રાણશક્તિ રહેલી છે કે જે દુનિયાની ગુરુ અથવા માર્ગદર્શક બની શકે તેમ છે. આથી જ આજનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
છે.
કરી રહેલાં જ
માનવજગત ભારતીય સંસ્કૃતિ પાસે વિશ્વશાન્તિની મોટામાં મોટી આશા રાખે છે.
“વિજ્ઞાન, સાહિત્ય અને રાજકારણ સાથે સાચા ધર્મને સાથ ન રહ્યો એથી એ બધાં અર્થસાધકને બદલે અનર્થ સાધક બની રહ્યાં.” રવીન્દ્રનાથ ઠાકુરની આ ફરિયાદ તથ્યપૂર્ણ છે. અને એથી જ ભારતીય સંસ્કૃતિમાંના કોઈ એકાદ ધર્મના અનુયાયીએ જગતનાં એકેએક ક્ષેત્રે ધર્મને પુટ લગાડવા માટેના ભગીરથ કાર્ય માં પહેલ કરવી પડશે.
સદ્ભાગ્યે આની પૂર્વભૂમિકા મહાત્મા ગાંધીજીએ રચી કાઢી છે. દુનિયાની બે જૂથમાં વહેચાયેલી અગાધ સત્તાઓને હૈયે અહિંસક કાતિના આગ્રહની ભૂખ ઉઘડી છે. આ લખાય છે તે પહેલાં એટમના પ્રાણઘાતક અખતરા પર આંશિક અંકુશ પર એમની સહીઓ થઈ ચૂકી છે. સામ્યવાદે હવે અહિંસક ક્રાન્તિ તરફ વળાંક લેવાનું શરૂ કરી દીધું છે. સંસ્થાનવાદી દેશે જાણે અજાણ્યે સંસ્થાનવાદ સ્વેચ્છાએ છોડવાની તૈયારી કરી રહેલાં જણાય છે. વિશ્વની માનવજાત રોટીબેટી વ્યવહારથી એક થવા લાગી છે. વિશ્વ સરકારનું સ્વપ્ન સાકાર બનવા લાગ્યું છે. સર્વધર્મસમન્વયની વ્યાસપીઠ રચાઈ રહી છે. ત્યારે ભારતીય સંસ્કૃતિમાં તાણાવાણાની જેમ વણાયેલાં તો જે જગરોગાનમાં ખુલ્લાં મૂકાય તો ચમત્કાર સર્જાય તેમાં કશી નવાઈ નથી.
આજની દશા એવે ટાણે “સાધુસાધ્વી શિબિરમાં છણાયેલા “ભારતીય સંસ્કૃતિ વિષયનાં પ્રવચને અને ચર્ચાઓ આ પુસ્તકમાં પ્રગટ થાય છે તે અંગેની રસિક વાતે વાંચકોને આ પહેલાં જણાઈ ચૂકી છે. આ પુસ્તકમાં મૂળે આઠ અજોડ ગુણોનું વર્ણન છે. અલબત્ત આજના ભારતમાં ગાંધીજી ગયા બાદ ફરી પાછી રાખ વળી ગયેલી દેખાશે. છતાં એ રાખને ફૂંક મારીને દૂર કરી શકાય તેમ છે. આજથી જ કહેવાયું છે : “ મૂકાનેવાલા યા જગાને વાલા ચાહિયે” જગતને આજે જગાડનારાની જરૂર છે. હા; એ સાચું છે કે એ જગાડનારાએ
અનુબંધ વિચારધારા માં કહેવાયું છે તેમ; જગતભરની આજની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
સરકારનું
છે. ત્યારે ભારતી
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૫
સુસંસ્થાઓ તથા વિરલ વિભૂતિઓને અસરકારક સંબંધ જોડવાનું કામ ખાસ કરવું પડશે. એટલું જ નહીં કે બલકે કેટલીક પાયાની સંસ્થાઓ નવેસરથી ઊભી કરીને એમને વિશ્વવ્યાપક બનાવવાનું કાર્ય પણ સાથોસાથ કરવું પડશે. અલબત્ત આ ભગીરથ કાર્ય કઈ એકલદકલનું નથી. પણ દુનિયાનાં સદભાગ્યે ભારતમાં વિશ્વને જોડતી એક શુદ્ધ રાજકીય સંસ્થા ઊભી થઈ ગઈ છે અને તેને ગાંધીજીએ ભારતીય સંસ્કૃતિ ને અનુરૂપ વ્યાપક ધર્મને પુટ પણ આપ્યો છે. ઈન્દુક જેવી પાછળ રહી ગયેલા વર્ગના શ્રમજીવી જનતાની સંસ્થાએ પણ ભારતના મજૂરોનું અનેખું વ્યક્તિત્વ જગતના ચોગાન આગળ અમુક અંશે બતાવી આપ્યું છે. આવી જ રીતે ભારતનાં ગામડાંનું પ્રતિનિધિત્વ ખેડૂતો જગતમાં વ્યક્ત કરી શકે એવો પ્રયાસ જારી રહ્યો છે. જ્યારથી ભારત પર ચીનનું આક્રમણ થયું ત્યારથી ભારતના લોકસેવકોમાંથી તથા સાધુઓ કે તેમાંથી પણ અહિંસક ક્રાન્તિના પ્રયોગ તરફની રુચિ સારી પેઠે વધી છે. ત્યારે હમણું એક માસિકે લખ્યું છે, તેમ શુદ્ધિ પ્રયોગના અનુભવેલા સામુદાયિક અહિંસક પ્રયોગોમાંથી અહિંસક ક્રાન્તિનો મસાલો જગતને સારી પેઠે મળી રહેશે.” ટૂંકમાં ભારતીય સંસ્કૃતિ પર ચઢી ગયેલી રાખ ઊડી જઈ એની ભીતરમાં રહેલી ઝગમગ તને વિશ્વના માનવ જગતમાં ફેલાવાને આજે સત્તમ મોકો છે.
દરેક પુસ્તકની જેમ આ પુસ્તકમાં સાધુસાધ્વી શિબિર વ્યવસ્થાપક સમિતિ, પ્રકાશક, સંપાદક ભાઈશ્રી ગુલાબચંદભાઈ તેમ જ પ્રિય નેમિમુનિએ જે હાર્દિક મહેનત લીધી છે, તેની વાચકો કદર ભૂલશે નહીં, એની મને ખાતરી છે. તા. ૨૩-૮-૬૩ અહિંસા મંદિર,
“સંતબાલ? દિલ્હી – ૬.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
અનુ કામ પણ કા
૧ ભારતીય સંસ્કૃતિને સળંગ પ્રવાહ ૨ ભારતીય સંસ્કૃતિનાં અંગે ૩ ભારતીય સંસ્કૃતિમાં અનાયાસ-આયાસ ૪ અનાયાસ-આયાસનું વિવેચન ૫ ભારતીય સંસ્કૃતિમાં માતજાતિની પૂજા ૬ ભારતીય સંસ્કૃતિમાં માતૃપ્રતિષ્ઠા ૭ ભારતીય સંસ્કૃતિમાં શીલનું સ્થાન ૮ ભારતીય સંસ્કૃતિમાં શીલનિષ્ઠા ૯ ભારતીય સંસ્કૃતિમાં સત્યનું સ્થાન ૧૦ ભારતની સંસ્કૃતિમાં સત્યનાં પાસાંઓ ૧૧ સત્ય માટે સાધન શુદ્ધિનો આગ્રહ ૧૨ ભારતીય સંસ્કૃતિમાં પ્રામાણિક જીવન વહેવાર ૧૩ આજના યુગે ભારતીય સંસ્કૃતિના અવશેષો ૧૪ ભારતીય સંસ્કૃતિમાં અનાક્રમણના અવશેષો ૧૫ આજના યુગે તાદાઓ અને તાટશ્યને વિચાર ૧૬ અનાયાસ-આયાસ ક્યાં અને કેવી રીતે ? ૧૭ ભારતીય સંસ્કૃતિના ચાર ગુણોનું સંકલન
૧૦૬
૧૧૮
૧૩૨
૧૪૫
૧૬૦
૧૭૦
૧૮૩
૧૪૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
[૧] ભારતીય સંસ્કૃતિને સળંગ પ્રવાહ...!
જુદા જુદા લોકોનું ઘડતર, જે સંસ્કારોથી થાય છે, તેને આપણે સંસ્કૃતિ કહેશું ! ભારતીય સંસ્કૃતિ એટલે ભારતના લોકોના જીવનનું ઘડતર કેવી રીતે થયું, તે અંગે વિચારવાનું છે. અલગ અલગ દેશોના લોકેાના સંસ્કારો જુદા હેય છે. આ સંસ્કાર ઘડવા પાછળ એક જ હેતું હોય છે કે તે લોકો પોતાની રીતે સારા કહેવડાવે. એ એક જુદી જ વસ્તુ છે કે જે ભારતીય લોકોની નજરે સારું હોય તે જાપાનીઓની નજરે સારું ન લાગે; જે જાપાનીઓને સારું લાગે તે અમેરિકનને સારું ન લાગે કે જે તેમને સારું લાગે તે યુરોપિયને ન લાગે. પણ દરેક સમાજ પિતાની રીતે સારી રીતે રહેવા માટે ચોક્કસ પ્રકારની વિચાર-સરણીને અપનાવી તે મુજબ પિતાનું ઘડતર કરે છે. આ ઘડતરની ચાલતી પ્રક્રિયા સંસ્કૃતિ છે.
જે સંસ્કારો માનવના જીવનમાં ઉતરે છે તેના ઉપર પણ જુદી જુદી અને જુદા જુદા કાળની અસર જણાય છે. જેમકે એક બાળક હોય છે, તે જન્મે છે ત્યારે કેટલાક સંસ્કારો એના પૂર્વજન્મના એનામાં હોય છે. ત્યાર પછી તેનામાં મા-બાપના વંશ પરંપરાગતના સંસ્કારો મળે છે; અને છેલ્લે તેને સમાજના સંસ્કારો મળે છે. આ સંસ્કારે પ્રમાણે તે ટેવાય છે; પછી તેને સ્વભાવ ઘડાય છે અને ધીમે ધીમે ચક્કસ પ્રકારનાં ઘડતરને ક્રમ, ચોક્કસ માનવ સમુદાયમાં આવે છે, તેને સંસ્કૃતિ કહેવામાં આવે છે. આમ સંસ્કાર, ટેવ અને સ્વભાવ પછી સંસ્કૃતિ ઘડાય છે. જ્યારે બાળકને પ્રશ્ન આવ્યો ત્યારે એક વાત યાદ આવી. હમણાં નાનાભાઈ ભટ્ટનું એક પુસ્તક વાંચવા મળ્યું. તેમાં એક પ્રસંગ છે કે શિક્ષકો નાનાભાઈ પાસે જાય છે અને કહે છે કે અમે તમારી પાસેથી જ્ઞાન શીખવા આવ્યા છીએ. ત્યારે તેમણે કહ્યું કે શીખવા માટે બાળક જેવા થાવ. તેના સંદર્ભમાં નાનાભાઈએ દાખલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
આપ્યોઃ “પુલચંદભાઈ છેટલી પથારીએ હતા. ત્યારે અમે કહ્યું કે હવે તમારી ઓથ તૂટી જશે. ત્યારે તેમણે કહ્યું કે હું ફરી બાળક થઈને તમારી પાસે આવીશ ત્યારે તમારી ઓથ લઈશ. “આમ સંસ્કારને કમ ચાલ્યા કરે છે. બાળકો ઘણું લઈને આવે છે. મેંટેસરી અને શ્રી ગિજુભાઈએ એ વાત શોધી. પણ એ વાત નવી નથી. કારણ કે પૂર્વ જન્મના સંસ્કારો બાળકમાં અમુક અંશે હોય જ છે. પછી તેના ઉપર મા-બાપ, કુટુંબ, સમાજ અને વિશ્વના સંસ્કાર પડે છે અને તે ઘડાતું જાય છે.
સંસ્કૃતિની વ્યાખ્યા : એટલે સંસ્કૃતિની ચોક્કસ વ્યાખ્યા આ પ્રમાણે કરી શકાય કે જેનાથી માનવજીવન સુસંકૃત થતું જાયશુદ્ધ થાય. ઉર્વગામી બને તે સંસ્કૃતિ છે. જ્યારે જીવનની “ઉચ્ચતાને સંસ્કૃતિ સાથે ભેળવીએ છીએ ત્યારે એ પણ ન વિસરી શકાય કે માનવજીવનને ઉન્નત કરતી કોઈ પણ સાંસ્કૃતિક પ્રક્રિયાના પાયામાં ધર્મને પવિત્ર પાયે હેવો જોઈએ. સામાન્ય રીતે એમ પણ કહી શકાય કે ધર્મનું આચરણ સમાજવ્યાપી થઈ જાય તેનું નામ સંસ્કૃતિ છે. સંસ્કાર શબ્દ ઉપરથી સંસ્કૃતિ શબ્દ બન્યું છે. એટલે ધર્મ જ્યારે સંસ્કારનું રૂપ લે અને તે પણ સમાજનું સહજ રૂપ લે ત્યારે તે સંસ્કૃતિ બની જાય છે. જેમ સોનું અને ઘરેણું છે તેમ ધમ સોનું છે; તેનું ઘડતર સંસ્કૃતિ (આચાર) છે, એ બન્ને ઓતપ્રોત નહીં થાય ત્યાં સુધી ધર્મ ધર્મસ્થાનકો સુધી જ રહેશે. તે અંગત કે સમાજ જીવનમાં નહીં આવે, સંસ્કૃતિ દ્વારા જ ધર્મ સમાજવ્યાપી બની શકશે. સંસ્કૃતિ અને સભ્યતાનું અંતર
સંસ્કૃતિમાં પણ પર્યાય અને પશ્વિમાત્ય બે સંસ્કૃતિઓ છે. આપણે ત્યાં પૂર્વમાં સંસ્કૃતિ-સંસ્કાર ( Culture) ને વધારે મહત્વ આપવામાં આવ્યું છે, જ્યારે પશ્ચિમમાં (Civilization)-સભ્યતાને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. એટલે સંસ્કૃતિ અને સભ્યતા એમ અલગ અલગ બાબતે સંસ્કૃતિના નામે ઘડાતી ગઈ છે. અહીં પૂર્વમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
સભ્યતાને વિસારી દેવામાં આવી ન હતી પણ, તેના કરતાં સંસ્કારને વધારે મહત્વ આપ્યું હતું. અહીં સંસ્કારોને સામે રાખીને સંસ્કૃતિનું ઘડતર થયેલું. ત્યારે પશ્ચિમમાં સભ્યતાને વધારે મહત્વ આપવામાં આવ્યું હતું. એટલે ત્યાં સમાજ કે દેશમાં સભ્યપણું અને સભ્ય વધારાનો વિચાર કરવામાં આવ્યો છે, પરિણામે સંસ્કૃતિ – વિરૂદ્ધ અનિષ્ટો ચાલતાં હોય તો તેના પ્રતિ દુર્લક્ષ સેવવામાં આવ્યું. પરિણામે આજે પશ્ચિમને સમાજ સભ્ય ખરે-નાગરિક ભાવનાથી સભર ખરે; પણ ત્યાં દારુ પી; સમાજમાં પા એ સભ્યતા મનાય છે તેમ જ ચારિત્ર્ય તરફ તે હદ બહારનું દુર્લક્ષ સેવવામાં આવે છે. સભ્યતાના નામે જે સૌંદર્ય-પ્રતિગિતાઓ ચાલે છે તેમાં હદબહારનાં નારી દેહનાં અર્ધનગ્ન પ્રદર્શને જ થાય છે. આમ થવાનું મૂળ કારણ તે ત્યાં સભ્યતા એટલે મેટા માણસની વિલાસી રહેણી-કરણી અને તેનું અનુકરણ, એમ થયું. જ્યારે માણસોની રીતભાત આદર્શ બને તો એ ભદ્ર સમાજની સભ્યતાને કે વિકાસ થઈ શકે ?
આ સભ્યતા કે જેને આપણે ભદ્ર સંસ્કૃતિ કહીશું તેનાથી ભારતની સંસ્કૃતિ કે જેને સંત સંસ્કૃતિ કહીએ છીએ તે ઘણી દૂર છે. અહીં પણ સભ્યતાને વિસારવામાં આવી નથી. પણ સભ્ય (civilized) કણ? એને સર્વ પ્રથમ સ્પષ્ટ કરવામાં આવ્યું છે –
“સમાયાં સાધુ: સમ્યઃ” –સભા-સમાજની વચ્ચે જે સાધુ-સંત-સજજન છે તેજ સભ્ય છે. આ સજજન એટલે તે કાળે છતી રિદ્ધિ-સિદ્ધિએ તેને ત્યાગનારે; અથવા તો તેની મર્યાદા કરનારે એમ મનાતું. આ સાધુ કે સજજન પુરુષ ધાર્મિક મનાતે. એટલે અહીં સંસ્કારને આદર્શ સંત-જીવન બન્યું. પરિણામે અહીં જીવનને ઉચ્ચ બનાવવાનું ઘડતર સંસ્કાર મારફત થયું–તે સંત સંસ્કૃતિ બની. ભારતીય સંસ્કૃતિની સ્થાપિતા શાથી?
ભારતીય સંસ્કૃતિની વિશેષતા એટલા માટે છે કે તેણે વિશ્વને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
સામે રાખીને માનવજીવનના ઘડતરને આદેશ આપ્યો છે. એટલે જ આજે તેના ઉપર વિચાર કરવા આપણે સહુ મળ્યા છીએ. એટલું જ નહીં; પણ આ સંસ્કૃતિની એક એવી અખંડ સળંગતા છે જેને યુગે યુગે ટકાવી રાખવા માટે સંતોએ પ્રચંડ પુરુષાર્થ કર્યો છે. ઈતિહાસના પાના ઉપર નજર નાખશું તે પ્રાચીન કાળમાં ત્રણ સંસ્કૃતિઓ નજરે ચડે છે – (૧) ગ્રીક-રોમન સંસ્કૃતિ, (૨) મિસ્ત્ર-દેશની સંસ્કૃતિ, અને (૩) ભારતની સંસ્કૃતિ. આ ત્રણે સંસ્કૃતિઓ પૈકી જો કોઇ ટકી રહી હોય તો તે ભારતીય સંસ્કૃતિ છે. આ સંસ્કૃતિ શા કારણે ટકી શકી છે અને આજે પણ માણસને સુખ શાંતિમય જીવનને પણ અમર–સંદેશ આપી શકે છે, એવું એનામાં કયું પ્રબળ તત્વ છે? તે અંગે ઘણા સંશોધનકારોએ શોધખોળ કરી તેને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે.
ભારતીય સાથે સંસ્કૃતિએ આની સસ્કૃતિ,
સંસ્કૃતિની શુદ્ધિ :
૫. જવાહરલાલ નેહરુએ કહ્યું છે સંસ્કૃતિને શુદ્ધ અને ટકાવી રાખવા માટે તેના સાતત્યની રક્ષા હેવી જોઈએ. તેમ જ તેનામાં પરિવર્તનશીલતા પણ હોવી જોઈએ. એક પરંપરા કાયમ રહે તે સાતત્ય છે. સામાન્ય રીતે એ સંસ્કૃતિ જીવિત રહે છે જેની પરંપરા ચાલુ રહે છે. યોગાનુયોગે બીજી સંસ્કૃતિઓ નષ્ટ થઈ છે ત્યારે ભારતીય સંસ્કૃતિ ટકી શકી છે. એનું એક કારણ તે એ છે કે તે ટકી તે છે, સાથે સાથે તે એક તરફ જ્યારે લોકસમાજને ઘડવા માટે સમય પ્રમાણે નિયમોમાં પરિવર્તન આણતી ગઈ છે; જૂની રીતેના મૂલ્યને બદલે નવાં મૂલ્ય તેણે સ્થાપ્યાં છે, ત્યારે તેના આરંભથી આજ સુધી કોઈ ને કોઈ સંત મહાત્મા તેને શુદ્ધ કરતાં રહ્યાં છે. પરિવર્તનશીલતા એ ભારતીય સંસ્કૃતિને બીજો મહતવને ગુણ છે–જેના કારણે તે ટકી શકી છે અને શુદ્ધ થતી રહી છે. પરિવર્તનશીલતા એ કાળને ક્રમ છે. તે પ્રમાણે જૂના અનુભવો જ્ઞાન રૂપે સ્થિર થાય છે અને નવાં સંશોધનો વિજ્ઞાન રૂપે આગળ આવે છે. તે પણ પાછાં જૂનાં થાય છે અને નવી વાત આગળ
આવે છે, આ જે ક્રમ છે તેને પચાવવાની શક્તિ પણ સંસ્કૃતિમાં જોઈએ, જેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
પરિવર્તન શીલતા આપણે કહેશું. પિતા પુત્રને બોધ આપે છે, એ વાત સાચી છે કે, પિતાનો અનુભવ વધારે પણ યુગ પ્રમાણે પુત્ર પણ પિતાને બોધ આપી શકે છે. એટલે જ કહ્યું છે–“The Child is a Father of a man.” બાળક માણસને પિતા છે. દા. ત. પિતા કહે છે કે સૂર્ય ફરે છે; છોકરે કહે છે સૂર્ય નહીં પણ પૃથ્વી ફરે છે. આમ તેને તાળો મેળવવું પડશે. કોઈ કહેશે જૂની શાળા સારી, કોઈ કહેશે આજનું શિક્ષણ સારૂં ! આ બન્નેને તાણે મેળવીને આગળ વધવાનું છે. જે સંસ્કૃતિ ટકે છે તે જીવનઘડતરના જૂના અનુભવે અને નવાં વિજ્ઞાનેને મેળ સાધીને આગળ વધે છે.
ભારતીય સંસ્કૃતિને ઉદ્દગમ :
ભારતીય સંસ્કૃતિ તરીકે આપણે જે સંસ્કૃતિને ઓળખીએ છીએ તેને ઉગમ મૂળ આર્યપ્રજાથી થયે; એમ કહી શકાય. આર્યપ્રજા મધ્ય એશિયામાંથી ત્રણ શાખાઓમાં ફંટાઈને વહેચાઈ ગઈ. એક શાખા યુરોપમાં ગઈ. યુરોપ નામ પણ “આર્યપ” શબ્દને અપભ્રંશ છે. બીજી શાખા ભારતમાં આવી. ભારતનું મૂળ નામ આર્યાવર્ત ગણાતું. ત્રીજી શાખા ઈરાનમાં ગઈ. ઈરાનનું પ્રાચીન નામ “આર્યાયન” હતું. જે બદલતાં ઈરાન થયું. ત્યાંથી એક શાખા આરબ પ્રદેશમાં ગઈ આ આરબ શબ્દ પ્રાચીન આર્યપ” શબ્દને અપભ્રંશ છે. તે ઉપરાંત પણ તે આર્ય પ્રજા જુદા જુદા પ્રદેશોમાં વહેચાઈ ગઈ
આર્ય પ્રજાએ પિતાની સંસ્કૃતિને ખાસ આગવી ઢબે વિકાસ કર્યો હોય તો ભારતમાં આવીને; તે ભારતીય સંસ્કૃતિ કહેવાઈ. અહીંના પ્રાચીન લોકો તેમ જ વર્ષો વહેવા સાથે ભારતીય પ્રજા અનેક લોકોના સંસર્ગમાં આવી. તેણે જોવા જઈએ તો અનેક ધર્મના લોકોના સંસ્કારને પિતાનામાં ભેળવ્યા. એટલું જ નહીં; ઘણું અશુદ્ધિઓને પણ સાફ કરી. જેમ ગંગા નદી જ્યાં જ્યાંથી વહી ત્યાં ત્યાંની આસપાસની બીજી નદીઓના પાણીને સમાવતી આગળ વધતી ગઈ છે, તેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
ભારતીય સંસ્કૃતિનું છે. ગંગા નદીમાં આપણે જેશું કે જેટલાં વસેલાં શહેર છે તેને કચરે પણ ઠલવાય છે. ઘણી ઠેકાણે તે મડદાં પણ તરતો મૂકાય છે. તે છતાં એનું પાણું તે બધાને સાફ કરીને આગળ વધતું જ રહે છે અને સાગર પાસે અનેક ધારાઓમાં તે મળે છે. એવી જ રીતે આ ભારતીય સંસ્કૃતિનું સંશોધન અહીંના સમર્થ પુરૂષોએ તે કર્યું જ તેમાં વૈદિક, જૈન, બૌદ્ધ સંસ્કૃતિનું મિલન થયું પણ તે એવી રીતે થયું કે ત્યારબાદ તેને સળંગ પ્રવાહ; અહીં આવેલ ગ્રીક, શક, હૂણ, મોલ, કિરાત, યવન, કુષાણ, દ્રવિડ, મુસલમાન, ઈસાઈ વગેરે બધા પ્રકારના લોકોની સંસ્કૃતિને પણ પચાવી; તેમને પણ પિતાના કરીને આગળ વધી રહ્યો છે. ભારતીય સંસ્કૃતિની વિશેષતા :
આજ એક એવું તત્ત્વ છે જે ભારતીય સંસ્કૃતિની વિશેષતા રજૂ કરે છે; તે ટકી શકે છે; પરિવર્તનને અપનાવી શકે છે તેમ જ અન્ય વિચારેને પચાવીને સાર ગ્રહણ કરી શકે છે. આ અંગે વધારે વિસ્તારથી વિચારીએ.
ભારતીય ઇતિહાસને સાચા રૂપે જાણનારા સંશોધનકારે જાણે છે કે જેમ તેના એક ભાગમાં રાજ્યની ચડતી-પડતી રહેલી છે, તેમ તેના બીજા ભાગમાં માનવ-ઐક્યની ભવ્ય ભાવનાને કડીબદ્ધ ઇતિહાસ પણ રહ્યો છે. ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં કોઈ પણ સદી ખાલી નથી ગઈ જ્યારે અહીંના સાધુ-સંતોએ પ્રજા-એજ્ય અને ધર્મ-સહિષ્ણુતાના પાઠ ન ભણાવ્યા હોય.
એટલું જ નહીં ભારતના લોકો બહાર ગયા છે તેમાં આજે ભલે કદાચ પૈસા કમાવાની દષ્ટિ આવી ગઈ હોય પણ તેમનું અંતર તો પિતાના ધર્મમય આચરણ દ્વારા સંસ્કૃતિ અને સંસ્કાર આપવાનું જ કામ કરે છે. તેમને એ પણ એક હેતુ હોય છે. રામ રાવણ સામે લડ્યા અને જીત્યા પણ, રાજ્યના માલિક ન થયા. લંકા ગામમાં પણ ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
ગયા અને રાજ્ય વિભિષણને સોંપી દીધું. વાલીનું રાજ્ય બન્યું પણ સુગ્રીવને આપી દીધું. ગાંધીજી આફ્રિકા ગયા વકીલાત કરવા પણ કેસ લડતા લડતા બીજે જ કેસ લડવા મંડી પડયા. અસીલે પૂછ્યું : “અમારે કેસ મૂકીને આ બીજુ શું લીધું છે ?”
તે તેમણે કહ્યું : “હવે મારે ભારત માટે લડવું છે. આ જમાનામાં કાળા ધોળાના ભેદ આટલી હદ સુધી ?”
ગાંધીજીએ આત્મનિરીક્ષણ કર્યું. તેમને લાગ્યું કે હરિજને સાથે જે આભડછેડ કરવામાં આવે છે. તેમને દૂર રાખવામાં આવે છે તેનો જ પડઘે અહીં પડે છે. એટલે તેમણે વિચાર કર્યો કે માનવ-માનવભેદ બન્ને બાજુએથી કાઢવા જોઈએ. રંગભેદ પણ નહીં અને જ્ઞાતિભેદ પણ નહીં. તેમણે તે લોકોને કહ્યું કે જે દેશમાં રહે તે દેશના થઈને રહો. તે એ દેશવાળા કાઢી શકવાના નથી. સુશીલા ગાંધીને આફ્રિકાના લોકો કાઢતા નથી કારણ કે એ તેમના થઈને રહ્યા છે. એવું જ હિંદીઓનું છે – તેઓ જ્યાં કમાતા હોય ત્યાંના થઈને રહી શકે છે. પાશ્ચાત્ય પ્રજા જેવું નથી કે કમાવા ઉપડ્યા અને દગોફટકો કરી, ભાઈઓને લડાવીને શાસન કરવા લાગ્યા, એનું કારણ ભારતની સંસ્કૃતિ છે.
ભારતીય સંસ્કૃતિની ઘણી વિશેષતાઓ છે. પણ મુખ્યત્વે બે વિશેષતાઓ આપણે તારવી શકીએ છીએ –
(૧) ધર્મસહિષ્ણુતાને પ્રચારઃ ભારતીય સંસ્કૃતિએ બધા ધર્મોને પરસ્પરની શુભેચ્છા અને વિશ્વાસ વડે રહેવાને પાઠ ભણાવ્યો છે. એના તે અનેક પ્રમાણ મળી આવે છે. એક ઉપનિષદકારે કહ્યું છે –
गवामनेक वर्णानां क्षीरस्या सत्येकवर्णता ।
क्षीरवत् पश्यत ज्ञानं लिंगिनस्तु गवां यथा ॥ –એટલે જેમ ગાયે જુદા જુદા રંગની હોય છે, પણ બધાનું દૂધ સફેદ રંગનું હોય છે તેમ જુદા જુદા મહાપુરુષોએ સ્થાપેલ ધર્મો જુદા જુદા હોવા છતાં બધાનું જ્ઞાન એકસરખા દૂધ જેવું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
જૈનાચાર્ય હરિભદ્રસુરિ કહે છે –
यस्मादेते महात्मानो भव व्याधि भिषग् वराः...... જેમ વૈદ્ય જુદા જુદા દરદીઓ અને રોગો માટે જુદી જુદી ચિકિત્સા કરે છે તેમ આ ભવરોગ નિવારક શ્રેષ્ઠ વૈદ્ય સમા આ મહાત્માએએ જુદા જુદા ધર્મો, દેશ, કાળ, પરિસ્થિતિ અને પાત્રતા જોઈને સ્થાચા છે; એટલે સહિષ્ણુ બનવું જોઈએ. યોગી આનંદધનજી કહે છે –
षड्दर्शन जिन अंग भणी जे ચાર પડ્યું છે સાથે રે...
અને
राम कहो, रहमान कहो, कोई कहान कहो महादेव रे पारसनाथ कहो कोउ ब्रह्मा, सकळ ब्रह्म स्वयमेव रे
–એટલે રામ, રહેમાન, કૃષ્ણ, મહાદેવ કે પારસનાથ-બધા બ્રહ્મો પિતાનામાં સંપૂર્ણ છે. એ જ પરંપરામાં કબીરજીએ “ભજ મન રામરહીમ” ગાયું અને મહાત્મા ગાંધીજીએ “ઈશ્વર અલ્લાહ તેરે નામની ધૂન ગાઇ. આ પ્રમાણે ભારતના લગભગ બધા મહાત્માઓએ ધર્મ – સહિષ્ણુતાનું ખમીર દેખાડ્યું; તે ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે. તેથી જ કરીને આપણે ભારતમાં દુનિયાના બધા ધર્મોનું પ્રચલન જોઈ શકીએ છીએ. અહીંના હિંદુધર્મો, વૈદિક, જૈન અને બૌદ્ધ તો હતા જ, તેમાં પારસી જરથોસ્તી ધર્મ, ઇસ્લામ ધર્મ અને ઈસાઈ ધર્મ આવ્યા અને તેમને પણ સ્થાન મળી ગયું.
(૨) માનવ ઐક્ય : ભારતીય સંસ્કૃતિની બીજી વિરોષતા છે માનવકથની. તેણે જે કંઈ ઘડતર કર્યું છે તેમાં તેણે આખા વિશ્વને નજર સામે રાખીને કાર્ય કર્યું છે. “વસુધૈવ કુટુંબકય ની ભાવના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
અહીં પહેલાથી જ ભરવામાં આવી છે. એટલે જ અહીંના સંસ્કર્તાઓએ કેવળ પૃથ્વીને જ નહીં પણ ત્રણે લેકને સ્વદેશ કહીને બિરદાવ્યા છે –
- “ફેશો મુવત્ર'
ત્રિભુવન–ત્રણે લોક સ્વદેશ છે. તે સાથે જ ભારતીય સંસ્કૃતિના અમર ગાયકે ગાયું છે :
माता भूमिः पुत्रोऽहं पृथिव्याः –એટલે કે સમગ્ર વસુંધરા અમારી માતા છે અને અમે એ ધરતીમાતાના પુત્ર છીએ. આ નાદ જેને આખું વિશ્વ પિતાનું લાગે તેજ ગજવી શકે અને તે જ જોઈ શકે કે –
“યત્ર વિશ્વ મત્યેનિ' -જ્યાં આખું વિશ્વ એક માળા રૂપે બને છે. આ કેવળ લોકોમાં કે સાહિત્યમાં રહેલી વાત નથી પણ ભારતીય સંસ્કૃતિની વિશેષતા ભરેલી ઉજજવળ પરંપરા છે.
પ્રારંભમાં આર્ય લોકો જ્યારે હિંદમાં આવ્યા ત્યારે અહીં વસતી નાગ - અસુર તેમજ દક્ષિણની દ્રાવિડ વ. અનાર્ય જાતિ સાથે પરસ્પરના વહેવારમાં અંતર જોઇને અસહિષ્ણુતાના કારણે અથડામણો થઈ હશે; પણ બાદમાં તે આ જાતિના લોકોએ અહીં વસતી પ્રજાઓ સાથે એ સમન્યાય કર્યો કે આજે આર્ય અને અનાર્ય જેવા ભેદે રહ્યા નથી. તેમણે પરસ્પર પ્રેમ અને મિત્રી સંબંધ સ્થાઓ અને એક બીજાની સાથે સંપથી રહેવાનું તેમને શીખવ્યું; તેમજ રહેણી-કરણમાં પણ સુધારે કર્યો. આમ આર્ય—અનાર્યને સમન્વય એ ભારતીય સંસ્કૃતિના પ્રથમ ચરણે થયો. આર્યોએ પણ અનાર્યના દેવ મહાદેવ વ.ને પણ પૂજનીય માની તેમના પ્રતિ આદર રાખવાનું સૂચવ્યું.
પ્રાચીન આર્યોએ જયારે સિધુ અને ગંગા નદીની ખીણમાં વસવાટનો પ્રારંભ કર્યો અને રાજઓએ ચક્રવર્તીપણું મનાવવા માટે પ્રયાસ કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
તે બધાની પાછળ પણ માનવ ઐક્યની પ્રચુર ભાવના હતી. તે સ્ત્ર બ્રાહ્મણમાં કહ્યું છે કે ભારતના પ્રાચીન રાજાઓ જ્યારે તમામ રાજાઓ ઉપર પિતાનું ચક્રવર્તીપણું કે શ્રેષ્ઠતા સાબિત કરવા દિગ્વિજય કરતા, ત્યારે તેમાં તેમની માત્ર રાજ્યાભિલાષા જ નહોતી રહેતી પણ ધર્મ અને સંસ્કૃતિની વૃદ્ધિને આદર્શ પણ રહેતા હતા. રાજસૂય યજ્ઞો પણ પિતે શક્તિશાળી છે એમ બતાવવા માટે નહીં, પણ નિર્બળ પ્રજા ઉપર સબળોના અત્યાચાર અને અન્યાય દુર કરવા માટે તેમજ પ્રજાકીય ઐક્ય સાધવા માટે થતા હતા.
આર્યોની પરંપરામાં મળેલી સંસ્કૃતિને ભારતે પિતાની દેશરૂપી વૈજ્ઞાનિક પ્રયોગ શાળામાં અનેક જાતિઓનું ઉદારતાપૂર્વક સંમિશ્રણ કરી પિતાની આગવી સંસ્કૃતિ ઘડી છે, તેમજ સમસ્ત દુનિયાને એક યા બીજી રીતે પિતાની આગવી સંસ્કૃતિનો પાઠ શીખવ્યું છે. સમસ્ત જગત ઉપર આજે જે વિચારોને પ્રવાહ વહી રહે છે તેના મૂળમાં ભારતીય સંસ્કૃતિની અસર જરૂર હશે. ભાસ્તીય સંસ્કૃતિને વહેતે પ્રવાહ
જુદી જુદી પ્રજાઓ ઉપર; તેમની સંસ્કૃતિ કે ધાર્મિક વિચારણાના ઘડતરમાં ભારતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઘણે ભાગ ભજવ્યો છે. એનાથી જ હિંદના તક્ષશિલા અને નાલંદા જેવી વિશાળ વિદ્યાપીઠમાં સુદર દેશના વિદ્યાર્થીઓ માત્ર જ્ઞાનપ્રાપ્તિ માટે જ નહીં, ભારતીય સંસ્કૃતિને અભ્યાસ કરવા માટે આવતા હતા. અહીંથી જ્ઞાન અને સંસ્કૃતિને ભંડાર લઈ જઈને પોતાના દેશમાં ઠાલવતા.
એશિયા એ વખતે જંબુદીપ ગણુત અને ભારત તેના દરેક પ્રકારના વિકાસનું ઉદ્દગમ સ્થાન ગણાતું. અહી શેણુ નદી અને ગંગા નદીના તટે પાટલીપુત્રમાં વહાણે લાંગરતા. અહીંના વહાણે સદર પૂર્વના દીપ સુધી જતાં ચંપા નગરીના પાલિત, અહંનક જેવા ઘણું શ્રાવકોનું વર્ણન જૈન શાસ્ત્રોમાં મળે છે કે તેઓ વિદેશમાં પિતાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
વેપાર ખેડતા હતા. પણ સાથે સાથે ભારતના ધર્મ અને સંસ્કૃતિને અચૂક પ્રચાર પણ પિતાના આચરણ દ્વારા વિદેશના લોકોમાં કરતા હતા. પૂર્વના દીપે જાવા (યવદીપ) સુમાત્રા, લંકા, બાલિ. હિંદી ચીન, સિયામ વ. ઉપર આજે પણ સ્પષ્ટપણે ભારતીય સંસ્કૃતિની છાપ છે; એટલું જ નહીં તેમના ધર્મસંસ્કારે ઉપર પણ હિંદને સ્પષ્ટ પ્રભાવ છે.
હિમાલયમાં પણ ઉત્તર પશ્ચિમ દિશાથી પમબર અને બેલન ઘાટી પસાર કરીને વણઝારાની ટોળીઓ આવતી. ફકત ફારસ નહીં, ગ્રીક, રેમ અને મિસરના દેશોને પણ સાંસ્કૃતિક સંબંધ અહીં સુધી હતો. દરિયાવાટે ફારસ અને અરબના સાગર પાર કરી હિંદી વહાણે જતા. અશોકના સમયમાં તે જે ધાર્મિક-પ્રચારસૉ ગયા તેણે ઉત્તર ભારતમાંથી કાશ્મીર, અફઘાનિસ્તાન, મગલિયા અને ચીનમાં જઈને તેને પ્રચાર કર્યો.
જૈન શાસ્ત્રોમાં હિંદની દક્ષિણ-પશ્ચિમ આવેલા ટાપુઓના રાજકુમાર આદ્રકુમારના હિંદ આવાગમનની વાત આવે છે. આ બધે પ્રદેશ માડાગાસ્કર કે ત્યાંની આસપાસને છે. આ બધા કારણસર ભારતીય સંસ્કૃતિના પ્રવાહે જગત ઉપર એક યા બીજી રીતે ફરી વળેલા. ભારતીય સંસ્કૃતિનો પ્રારંભ
ભારતીય સંસ્કૃતિનો પ્રારંભ આપણે ભ. ઋષભદેવથી કરી શકીએ છીએ. ઋષભદેવને ભારતના બધા ધર્મો માન્યતા આપે છે. તેમણે સર્વપ્રથમ સંસ્કૃતિનું શ્રી ગણેશ કર્યું હતું. પણ આજે જે વિકસિત સંસ્કૃતિને આપણને પરિચય મળે છે તેને કાળ શ્રી રામચંદ્રજીથી ગણી શકાય. આ કાળ સાથે ઈતિહાસની કડીઓ પણ મળે છે. એટલે ભારતીય સંસ્કૃતિના બે વિભાગ પ્રાગ–એતિહાસિક અને ઐતિહાસિક કરી શકાય છે. ખાસ તે સમન્વયની દષ્ટિએ જોવા જઈએ તે ભગવાન રામચંદ્રજીએ આર્ય-અનાર્યને સમન્વય કર્યો હતો અને ભારતની જે આગવી સંસ્કૃતિ છે તેના તેઓ ઘડવૈયા હતા, એમ માની શકાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
ભારતીય સંસ્કૃતિના યુગ:
પ્રાગ ઐતિહાસિક કાળ તરીકે ભારતીય સંસ્કૃતિના કાળને કષભ યુગ તરીકે ઓળખાવીએ તો વર્તમાનમાં જે ભારતીય સંસ્કૃતિ આપણી પાસે છે; તેને આપણે ચાર ભાગમાં વહેચી શકશું. સંસ્કૃતિના ગાળાને કાળ પાંચ હજાર વર્ષને માનીએ તે નીચે મુજબ વહેચણી થઈ શકશે –
(૧) રામયુગ ૧૨૫૦ વર્ષ (૨) કૃષ્ણયુગ ૧૨૫૧ થી ૨૫૦૦ વર્ષ (૩) બુદ્ધ-મહાવીર યુગ ૨૫૦૦ થી ૩૭૫૦ વર્ષ (૪) ગાંધીયુગ ૩૭૫૦ થી ૫૦૦૦ વર્ષ
રામયુગે રામાયણ આપ્યું છે, કૃષ્ણયુગે ગીતા અને મહાભારત આપ્યાં છે. બુદ્ધ મહાવીરના યુગે આગમ અને પિટક આપ્યાં છે, તેમજ ગાંધીયુગે ગાંધી-સાહિત્ય આપ્યું છે. હવે દરેક યુગની સંસ્કૃતિના પ્રતિનિધિ રૂપે આ સાહિત્યને ગણાવી શકાય. આમ દરેક યુગને સમય ગણુએ તે ભારતીય સંસ્કૃતિના પ્રવાહને વહેતા ૫૦૦૦ વર્ષ થઈ ગયાં છે. ભારતીય સંસ્કૃતિના આઠ અંગ:
ઉપર કહ્યા તે ચાર યુગોમાં ભારતીય સંસ્કૃતિને સળંગ પ્રવાહ કેવા સૂત્રે કે તરવોના આધારે વહેતો રહ્યો કે તે હજુ વહીજ રહ્યો છે તે ખાસ જોવાનું છે. આ એવી આધારશિલાઓ છે કે જેના ઉપર ભારતીય સંસ્કૃતિની ભવ્ય ઇમારતનું એવું ચણતર થયું છે જે પાંચહજાર વર્ષ સુધી ટકી રહ્યું છે.
આ આઠ અંગે આ પ્રમાણે છે:
(૧) વિશ્વકબિતાની ચતુરંગિણીઃ માતૃદેવો ભવ, પિતાભવ, આચાર્યદેવભવ, અતિથિદેવોભવ. ભારતના લોકજીવનમાં આ ચારે ભાવનાઓ આજે પણ ધબકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
(૨) અનાક્રમણ: આ સંસ્કૃતિની વિશેષતા એ છે કે તેણે કદી કોઈને ઉપર આક્રમણ કર્યું નથી, ઊલટું આક્રમણકારીઓને પિતાનામાં સમાઈ જાય એ રીતની ઉદારતા પ્રગટાવી છે.
(૩) તાદાસ્ય અને તાટસ્થ (૪) અનાયાસ-આયાસ (૫) માતૃપૂજા (૬) શીલ નિષ્ઠા (૭) સત્ય નિષ્ઠા (૮) પ્રામાણિક જીવન વહેવાર
આ આઠ અંગો ઉપર હવે પછી એક એક અંગની શું શું વિશેષતા છે અને તેણે દરેક યુગમાં કેવો ભાગ ભજવ્યો છે તે ઉપર ક્રમશ: વિચારણા કરશું.
ચર્ચા-વિચારણું
આજની ચર્ચા-વિચારણામાં વર્ગ સભ્યોએ ઘણી છણાવટ પછી એ વાત ઉપર જોર આપ્યું કે આ દેશમાં ભદ્ર સંસ્કૃતિ કરતાં સંત સંસ્કૃતિનો અખંડ પ્રવાહ જળવાઈ રહ્યો છે. એટલે જ અનાક્રમણ ગુણ પણ જળવાઈ રહ્યો છે. જો કે પુરોહિતોનું જોર વધ્યું અને તેઓ રાજ્યાશ્રિત થયા અને રાજાનું પ્રજા ઉપર શાસન જામી ગયું; છતાંયે સંત સંસ્કૃતિ મોખરે રહી છે. તેનું છેલ્લું પ્રમાણ ગાંધીજી છે. અલબત સંત ઉપરથી સન્યાસી અર્થ કાઢીએ; તે તેએ અનિષ્ટ સામે ઓછું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
યા છે, એમ દેખાય છે; પણ બુદ્ધ અને મહાવીરના યુગ બાદ સન્યાસીઓને પ્રભાવ રાજ્ય ઉપર અને રાજ્યને પ્રભાવ પ્રજા ઉપર ઘણો ઊડે પડ્યા છે.
રામયુગમાં રામ શબરીને ત્યાં ગયા; કૃષ્ણ વિદુરને ત્યાં ગયા; એ ગરીબી અને સાધુતાની પ્રતિષ્ઠા બતાવે છે. મહાવીર- બુદ્ધના કાળમાં શ્રેણિક રાજા પુણિયાને ત્યાં આધ્યાત્મિક ભાવનાના ભિક્ષક તરીકે ગયા હતા. આ બધા દાખલા સંત સંસ્કૃતિનું પ્રાધાન્ય બતાવે છે. સંત સંસ્કૃતિ હમેશાં ગરીબ, દલિત અને પતિતની પડખે જઈ તેને શુદ્ધતા અપ પ્રતિષ્ઠિત કરાવે છે. તેથી જ અહીં અહલ્યા જેવી પતિત સ્ત્રીને ઉદ્ધાર થઈ શકે છે. અને તે સતી કહાવે છે. આ તાકાત રાજ્ય કે બીજામાં ન હોઈ શકે તેથી જનતા રાજાઓને નથી નમતી પણ સતેને નમે છે.
(૧૭-૭-૧૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
[૨] ભારતીય સંસ્કૃતિનાં અને
આ દેશની સંસ્કૃતિ જોવા માટે રામયુગથી લઇને ગાંધીયુગ સુધી સળંગ ઈતિહાસ આપણે જે પડશે. સાતત્ય-રક્ષાને જે
ખ્યાલ આવી જાય છે તે પ્રમાણે પરિવર્તન થઈ શકે. એ પણ ખ્યાલ આવે કે બધાની સાથે સુમેળ રાખ હેય તે ક્યાં અને કેવું તેમ જ કેટલું પરિવર્તન વિવેકસર કરવું જોઈએ ! આને વધુ વિસ્તારથી સમજવા માટે આપણે સંસ્કૃતિના આઠ અંગે મૂકયાં હતાં. એ અંગે ઉપર વિશેષ વિવેચન કરવાનું છે. [૧] વિશ્વકુટુંબિતાની ચતુરંગિણું :
ભારતીય સંસ્કૃતિને મુખ્ય આધાર અને કૌટુંબિક જીવનને પાયો જોવા જઈએ તે આ વિશ્વકુટુંબિતાની ચતુરંગિણું છે. જેના કારણે માણસ ન કેવળ પિતાના કુટુંબ સાથે, પાડશ સાથે અને અજાણ્યા મહેમાન સાથે પણ ઓતપ્રત થઈને રહી શકે. સંસ્કૃતિની આ ભાવના ભારતમાં જોવા મળે છે ત્યારે પશ્ચિમમાં એ ભાવના જોવા મળતી નથી. પ્રાશ્ચાત્ય દેશમાં મોટા ભાગે એવા ઘણા મા-બાપ મળશે કે તેમને છતાં દીકરા-દીકરીએ પરિવારની દૂફ વગરનું હેટલોમાં કે તેમના માટેની વૃધ્ધ સંસ્થાઓમાં જીવન ગાળવું પડે છે. સામ્યવાદી પ્રદેશમાં તે તે મા-બાપ કામે જતા હેઈને કુટુંબ જીવનને જે પ્રેમ બાળકને મળવા જોઈએ તે મળતો નથી અને બાળકો એક સામાન્ય-નિરીક્ષિકાની દેખરેખમાં ઉછરતા હોય છે. સંસ્કૃતિનું પહેલું ચરણ ઘરથી મંડાય છે. પણ ઘરની ભાવના-સંયુક્ત કુટુંબજીવનની ભાવનાનો જે હાર થઈ રહ્યો છે તે વિશ્વના માનવ સમાજ વચ્ચે વિશ્વાસ અને સૌહાર્દ તેડી રહ્યો છે. ભારતે આ ભાવને ટકાવી રાખવા માટે પહેલું સૂત્ર આપ્યું –
(૧) માતૃદેવોભવ : બાળક જન્મે એટલે સહુથી પહેલાં માને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
નમવાનું મન તેને થાય; કારણ કે તેણે નવ મહિના ગર્ભમાં રાખ્યો, તેણે એને પ્રસ અને ત્યાર બાદ પણ તે જ્યાં સુધી ચાલતો-ફરત અને સંસારમાં પગ માંડતા ન થાય ત્યાં સુધી તેની કાળજી રાખનાર મા હેય છે. માનું હૃદય હમેશાં વાત્સલ્ય-અમૃતથી ભરેલું હોય છે. એટલે તેને “દેવ' કહીને પૂજવાનું કહેવામાં આવ્યું.
(૨) પિતૃદેવો ભવ: પણ મા સાથે બાપને પણ પિતાના કુટુંબને છાડ ફલેફૂલે તે માટે ચિંતા કરનાર ગણવામાં આવ્યો છે. પિતાના પુત્ર-પુત્રીઓના ઉછેર માટે કુટુંબ માટે દરેક બાપ તનતોડ મહેનત કરે છે. ઉપરાંત બાળક તેના બાપનું નામ ચલાવનાર હોય છે. આમ પિતાને પૂજનીય કહી, તેને “દેવ” ગણુને નમન કરવાનું કહેવામાં આવ્યું છે.
(૩) આચાર્ય દેવે ભવ : જીવનને જેમ જેમ વિકાસ થતો જાય તેમ તેમ કેવળ ઘર અને આંગણું જ માણસને સ્પર્શતા નથી. તે બહાર પણ પગલાં માંડે છે. પિતાના જ્ઞાન માટે તે ગુરુને શોધે છે. આવું જ્ઞાન ન મળે તે તેને વિકાસ ન થઈ શકે એટલા માટે એ ગુરુને માણસે પૂજનીય માનવો જોઈએ. તેને નમન કરવું જોઈએ. ભારતમાં ગુરુઓને પગે પડવાની પ્રથા આ સૂત્રના કારણે આવી છે.
અતિથિ
(૪) અતિથિદેવભવ : ગુરુ પાસે જ્ઞાન મળતાં, અને જીવનમાં આવતાં માણસને ખ્યાલ આવે છે કે મારા વિકાસમાં સમાજનો મોટે ફાળે છે. તેણે ઘણું આપ્યું છે. એટલે મારા આંગણે કોઈ પણ અતિથિ આવે તે મારા માટે દેવ સમાન છે અને મારે એ રીતે એને સત્કાર કરવો જોઈએ. કહેવત છે કે ઘરે આવ્યો તે માંડીને જાય ! જૈન ગૃહસ્થ માટે તે “અતિથિ સંવિભાગ” નામનું વ્રત મૂક્યું છે.
અતિથિર્યસ્ય ભગ્રાશો ગેહાતુ પ્રતિનિવતર તે; સાતમે દુષ્કત દવા પુણ્યમાદાય ગચ્છતિ ” આ નીતિકમાં એ જ બતાવ્યું કે અતિથિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
જોઈએ. અતિથિ
તિ ,
Page #34
--------------------------------------------------------------------------
________________
જેના ઘરેથી નિરાશ થઈને ચાલ્યો જાય તે સમજે કે તે, તે ગૃહસ્થનું પુષ્ય લઈને અને પાપ આપીને જાય છે. ગૃહસ્થના ભજનના પ્રારંભમાં અતિથિને ગ્રાસ પહેલાં મૂકાતો. જુના વખતમાં તે ભારતમાં કેટલાક લોકો તે એક અતિથિને જમાડ્યા વગર પોતે જમતા જ નહોતા. કોઈ વખત અતિથિ ન આવ્યો હોય તો તેને ગોતવા માટે લોકો જતા. આમ અતિથિ સત્કાર એક નિયમ તરીકે ભારતના લોકોમાં પ્રચલિત હતે.
આજે જેકે અતિથિદેવની ભાવનામાં સહજ ઓટ આવી છે. તે છતાં ભારતનું એ ખમીર છે તેને ભારત છોડયું નથી. હમણું એક અમેરિકન બાઈ મળવા આવેલા મેં તેમને પૂછ્યું: “તમને ભારતમાં શું ગમ્યુ ?”
તે તેમણે જવાબ આપ્યો : “અતિથિ સત્કાર અને નિઃસ્વાર્થ સેવા !”
ભારત પોતાના અતિથિ સરકાર માટે ઈતિહાસના પાને પાને પ્રસિદ્ધ છે. અહીં કોઈ અતિથિને કદિ ધૂકારવામાં આવ્યો નથી. એટલું જ નહીં. જે વિદેશના લોકો અહીં વ્યાપાર કરવા, ધર્મપ્રચાર કરવા, ધર્મને અભ્યાસ કરવા કે યાત્રા કરવા આવેલા તેમને પણ ભારતે સ્થાન આપ્યું છે અને તેમને વસવાટ માટે ના પાડી નથી. આ અતિથિ સન્માનની ભાવનાનું જ કારણ હતું. એટલું જ નહીં, માણસ ઉપરાત કુતરે, કાગડો, ગાય વગેરેને ભાગ પણ જમણ માંથી કાઢવામાં આવે છે એ વિશ્વકુટુંબિતાના પાયાના સંસ્કારના કારણે જ છે.
આ ચારેય સૂત્ર માનવ-ઐક્યને સ્થાપિત કરવાના પાયા સમાન છે. તેને “વિશ્વ એક કુટુંબ છે” એવી વૃત્તિ કેળવવાનાં સૂત્ર ગણાવી શકાય. આ સંસ્કાર ભારતના જીવનમાં એવા વણાયા છે કે તેના વગરનું ભારતીય જીવન કલ્પી ન શકાય.
માને છેકરે કદાચ નમન ન કરે પણ તેના મનમાં મા રમતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
લય છે. ખાવાનું જુએ છતાં કહેશે “બા મને ખાવાનું આપ!” આ માતૃદેવભવને સંસ્કાર છે. એવી જ રીતે જે વસ્તુ જોઈતી હોય તે માટે તે પિતાને પુછશે, એટલું જ નહીં પિતા તેને પાળે છે એ રીતે ઘડપણમાં હું તેમની સેવા કરી શકું એ ભાવ પણ પિતદેવોભવને સંસ્કાર છે. એવી જ રીતે કોઈ સાધુ–સેવક આવે તે તેને તરત વંદન કરવું; એ આચાર્યદેવભવનો સંસ્કાર છે. કારણ કે તે જાણે છે કે એ લોકો સંસ્કૃતિની રક્ષા કરે છે. એ સિવાય પણ એવું છે કે કેટલીક વખત માતાપિતા મેહ કે સ્વાર્થવશ થઈ સંતાનનું હિત ખોટી રીતે સાધવા માગે છે ત્યારે આચાર્યનું શરણ માંગવામાં આવે છે.
કૈકેયીએ ભારત માટે રાજ્ય માગ્યું. એ તેનું માનું હૃદય હતું. એટલે વાત્સલ્યની સાથે મેહને અંશ વધારે હતો. પણ ભરતને લાગ્યું કે એ અધર્મ છે. માતા મેહમાં તણાઈ ગઈ છે. એટલે તેણે રાજયનો સ્વીકાર ન કર્યો પણ તે વશિષ્ઠ વગેરે મુનિઓની સલાહ લેવા ગયે; એટલું જ નહીં રામે જ્યારે રાજ્ય તેના વતી કરવાનું કહ્યું ત્યારે પણ તેણે સાધુસંતોની સલાહ પૂછી. આમ “આચાર્યદેવભવ”નું ઘણું મહત્વ છે.
આચાર્યની અંદર વિદ્યાગુરુ, ધર્મગુરુ, બ્રાહ્મણ, સાધુ, સન્યાસી-સંત ફકીર બધાને સમાવેશ થઈ જાય છે. થોડા વખત પહેલાં સંત વિનેબાજી દિલ્હી ગયેલા. તે વખતે મોટા મોટા નેતાઓ અને પ્રધાને અને રાષ્ટ્રપતિ સુદ્ધાં તેમને સામે લેવા ગયેલા. ત્યારે પરદેશી પત્રકાર વિચારમાં પડી ગયા કે આ ડોસે આવા ફાટેલા તૂટેલા કપડાં પહેરે છે છતાં રાષ્ટ્રપતિ તેને સામા લેવા જાય છે? આ છે ભારતની સંસ્કૃતિની વિશેષતા જે વિશ્વકુટુંબિતાની ચતુરખિણમાંથી મળે છે.
“અતિથિભવ” તે ભારતના ખમીરમાં જ છે. તેના તે એટલા બધા સુંદર દાખલાઓ મળે છે કે ભારતના એ પ્રજાકીય ખમીરને નમન કર્યા સિવાય રહેવાતું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
[૨] અનાકમાણ વૃત્તિ:
ભારતીય સંસ્કૃતિનું બીજું મહત્વનું અંગ છે અનાક્રમણ વૃત્તિ. આપણે જગતને ઈતિહાસ ઉપાડીને જોઈશું તે એમ જણાયા વગર નહીં રહે કે ભારતે કદિ કોઈની સામે આક્રમણ કર્યું અહીં આર્યો આવીને વસ્યા પણ તેઓ અહીંની પ્રજા સાથે ભળી ગયા. એટલું જ નહીં આજે જે અન્ય જાતિઓ અને ધર્મના લોકો પણ વિકાસ સાધી શક્યા છે તે આ વૃત્તિને જ આભારી છે.
અનાક્રમણ શબ્દ રાજકારણનો છે. એનો અર્થ કેવળ લડાઈ કરવી એટલે જ થતો નથી; સાથે કઈ પણ પ્રજાને કારણ વગર નિર્મળ ન કરવી એ પણ થાય છે, અને શેષણ ન કરવું એ પણ થાય છે. એટલે જ આફ્રિકાના લોકો જેમ ગેરાઓને ચાલ્યા જવાનું કહે છે તેમ હિંદીઓને પણ ચાલ્યા જવાનું કહે છે. તે છતાં હિંદીઓ અંગે તેમને ભાન છે, કારણ કે હિંદીઓએ સર્વપ્રથમ તેમને બતાવ્યું કે અંગ્રેજો કઈ રીતે તેમનું શોષણ કરે છે. અને આફ્રિકાની સ્વતંત્રતાની લડતમાં હિંદીઓનો મોટો ફાળો છે.
અનાક્રમણની એક બીજી એ પણ વિશેષતા છે કે જયારે આક્રમણ ચાય, અન્યાય થાય ત્યારે તેને પ્રતિકાર કરવા જોઈએ. ગાંધીજી આફ્રિકામાં પૈસા કમાવા ગયા; પણ ત્યાં અન્યાય જાય એટલે તેનો પ્રતિકાર કરવા તૈયાર થયા. આનું કારણ ભારતની સંસ્કૃતિ હતી. મણિલાલ ગાંધી જીવ્યા ત્યાં સુધી અન્યાય સામે લડતા રહ્યા. તેમના ગયા પછી સુશીલાબેન ગાંધી પિતાની શક્તિ પ્રમાણે કરી રહ્યાં છે અને ગાંધીજીને વારસે જાળવી રાખ્યો છે. આક્રમણ બીજા ઉપર કરવું નહીં તેમ બીજા ઉપરનું આક્રમણ સહેવું પણ નહીં, આ અનાક્રમણવૃત્તિને સ્પષ્ટાર્થ છે. [૩] તાદાસ્ય અને તટસ્થતા:
ભારતીય સંસ્કૃતિનું આ ત્રીજુ અંગ છે. તાદાત્મ એટલે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
બીજાની સાથે આત્મીયતાનો અનુભવ કરે. આ એક એવો સંસ્કાર છે જે વિરોધીને પણ પિતાના કરી મૂકે છે. ટુંકમાં એને “ઓતપ્રેત રહેવું” એમ કહી શકાય. તે છતાં તેની સાથે તટસ્થતાને જોડેલ છે. એટલે કે નિરાળા રહેવું. ટુંકમાં એનો અર્થ એમ કહી શકાય કે બીજાના સુખ માટે બધું ધર્મ નીતિ સંગત કરી છૂટવું છતાં એના દેષો દેખાય ત્યાં તટસ્થતા જાળવવી; પિતે એના દોષ પોષણમાં ટેકે ન આપ. પિતામાં સ્વાર્થ, અહંભાવ, આસક્તિ કે મોહ ન પેસી જાય, એનાથી સાવધ રહેવું.” આ સુસંસ્કૃત વ્યક્તિનું કામ છે. બદલો લઈને સહુ કોઈ કાર્ય કરે છે પણ પિતાના જાણીને કરવું અને તે પણ કોઈ પણ કામના વગર એજ વિશેષતા છે. તટ એટલે કિનારો ! ઘણા લોકો તટસ્થતાનો અર્થ એ કરે છે કે કિનારે ઊભા રહીને તમાશે જે, પરંતુ તે તટસ્થ નથી. ખરે તટસ્થ તે અંદર પડીને બીજાને બચાવીને બહાર કાઢે અને કિનારે ચાલ્યા જાય તેજ તટસ્થ છે. ભરતને પ્રસંગ :
આ અંગે ભરતનો દાખલો લેવા જેવો છે. ભરત જ્યારે મોસાળથી પાછા ફર્યા ત્યારે માએ ઓવારણ લઈ તેની આરતી ઉતારવાની તૈયારી કરી. પણ, ભરતે શોકનું વાતાવરણ જોયું અને મને પૂછ્યું: “આમ કેમ? પિતાશ્રી ક્યાં છે?”
માએ ઠંડે કલેજે કહ્યું : “એ ગુજરી ગયા ! જન્મે એ તો મરે જ! એ તો વિધિનો નિયમ છે!”
ભરતે કહ્યું: “અરે મા ! તું આ ઠંડે કલેજે શું બેલે છે? પિતાજી શાથી મૃત્યુ પામ્યા ! મારા રામ ક્યાં છે ?”
ત્યારે ફરી કેકેયીએ ઠંડા ચિત્તે કહ્યું: “એ તે વનમાં ગયો.”
આ સાંભળી ભારતને ચહેરે ફરી ગયો. આરતી એક બાજુ રાખી દીધી. કહ્યું છે કે –
નારાયણનું નામ જ લેતાં વારે તેને તજીએ રે... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
– પછી એ મા હોય કે પિતા હય, કુટુંબ હેય કે દેશ હોય ! કેયી કહે: “મેં બે વચન માગી લીધો છે. ભરતને ગાદી અને રામને વનવાસ !”
ભરતે પહેલાં માને વંદન કર્યા હતાં, પણ આ સાંભળીને કહે: “હું તારે વિરોધી સિદ્ધાંત મહાન છે. હે મા ! તારી આવી કુબુદ્ધિ હતી તો મને જન્મતાં જ મારી નાખે હેત તે સારું હતું !”
આમાં તાદામ્ય અને તટસ્થતા બને આવી જાય છે.
હવે આપણે આ વિષયને જરા વિશેષ ખુલાસાપૂર્વક જોઈએ...! ભરત માતાને વફાદાર હતા. મા બાળકને ચાહે અને બાળક માને ચાહે એ સ્વાભાવિક છે. પણ ભરતે જોયું કે માતા કર્તવ્યથી નીચે ઊતરી ગઈ છે; એટલે વિરોધ કર્યો. એના મોહના દેષને ટેકો ન આપે. આ વાત સમજવા જેવી છે. એક બાજુ પગ પૂજવા; આત્મીયતા રાખવી અને બીજી બાજ એ જ વ્યકિત સાથે અસહકાર કરવો એ સહેલું નથી. એ ભરત જેવા જ કરી શકે ! ગાંધીજીનો પ્રસંગ :
ગાંધીજી અને રળિયાત બહેનને પણ એવો પ્રસંગ છે. તેમને બહેન બહુ ગમતાં પણ બહેનને ગાંધીજી હરિજનોને અપનાવે એ ન ગમે “તમે આ હરિજન ભેગા રહે તે હું અહીં રહી શકીશ નહિ.
ત્યારે ગાંધીજીએ કહ્યું : “બહેન ! હું તો હરિજનેને આશ્રમમાં પહેલાં રાખવાને છું. તમે ભલે ખુશીથી જઈ શકો છે, તમારી સાથે પ્રેમ જરૂર રહેશે !” આ છે સત પુરુષની વિચારવાની રીત !
મહાદેવભાઈ ગુજરી ગયા ત્યારે ગાંધીજીની મુલાકાત થઈ ન હતી, પણ તેમની સમાધિ આગળ જતા ત્યારે ફૂલ ચડાવતા એટલો યાર હતે. મહાદેવભાઈને ગાંધીજી અને ગાંધીજીને મહાદેવભાઇ, બન્ને એકરસ હેય તેમ દેખાય ! તેમ છતાં ગાંધીજી એક વખત તેમને એટલે બધે ઠપકો આપે છે કે મહાદેવભાઈને થયું કે હવે હું આમની સાથે નહીં રહી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
શકું. પિટલાં બિસ્તરાં બાંધીને તૈયાર થાય છે. ગાંધીજી કહે છે કે જઈ જઈને ક્યાં જશે? બેસો બેસો ક્યાંયે જવાનું નથી.” આમ ઠપકો આપતા અને પ્રેમ પણ બતાવતા. તાદામ્ય અને તટસ્થતા બન્ને તેમનામાં હતાં.
કસ્તુરબા બિમાર હતા. તે ગાંધીજીના પરમ સંગિની. માત્ર જીવનસાથી જ નહીં સામાજિક કામમાં પણ સાથી. એવા સાથી ગંભીર બિમાર હોય અને પતિને યાદ કરે ત્યારે કેટલું લાગી આવે. પણ સિદ્ધાંતનું પાલન કરીને ત્યાં જઈ શકાતું ન હતું. સત્તાવાળાઓ કહે કે માફી માગી લો ! ગાંધીજી કહે કે ભૂલ કરી નથી; અન્યાય સામે હું લડવાને, લડવાનો ને લડવાને જ એ મારો ધર્મ છે. આમાં કસ્તુરબા સાથે તાદાઓ હોવા છતાં સિદ્ધાંતભંગ માટે ગાંધીજી તટસ્થ રહ્યા. વજ જેવા કઠોર પણ ખરા અને ફૂલ જેવા કોમળ પણ ખરા !
ગાંધીજી કહેતા હતા કે હે ભગવાન! હવે મને લઈ લે તે સારૂ બીજી બાજુ એમ પણ કહેતા કે “હું સવારે વરસ જીવવાને છું.” આવા ઉદ્ગારે કેમ નીકળ્યા હશે તેનો વિચાર કરવો જોઈએ. જ્યારે ગાંધીજીએ જોયું કે હવે તો મારા ગણાતા લોકો પણ સિદ્ધાંતવિહીન થતા જાય છે ત્યારે આ દુઃખના ઉદ્ગારો કાઢયા. તાદાત્મયની સાથે તટસ્થતા આવે ત્યારે આ ભાવ આવે છે. જનકરાજને પ્રસંગ :
જનક રાજા ગળાડૂબ નહીં, પણ માથાડૂબ સુધી સંસારમાં પડેલા હતા; છતાં નિલેપ રહેતા. એક બાજુ રાજ્યને કારભાર સંભાળ અને બીજી બાજુ યોગ સાધવે કેટલું કઠણ કામ છે? એટલે જ જનક વિદેહી કહેવાયા.
યાજ્ઞવાકય મુનિ બેઠા છે. સભા ભરાઈ છે; પ્રવચનને સમય થયે છે પણ જનક આવ્યા નથી. એટલે મુનિ પ્રવચન શરૂ નથી કરતા. ઘણા શિષ્યો અને સન્યાસીઓ અકળાઈ ઉઠે છે. ગુરુ તરફ ગમે તેટલો પૂબ ભાવ હોય પણ અમૂક વખતે પિતાનું ધાર્યું ન થાય તે આક્ષેપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
૨૩
કરવા લાગી જાય છે. ગુરુ શિષ્યના અને સન્યાસીઓના મનની અકળામણ સમજી જાય છે. એવામાં જનક આવે છે અને મુનિ પ્રવચન શરૂ કરે છે. વિષયને રસ જામ્યો છે કે બૂમ પડે છે –“દેડે, દોડે ! આગ અંતઃપુરમાં લાગી છે !
સભામાં ભંગાણ પડ્યું.
કઈ એ વિચાર્યું કે ઝૂપડીમાં મારે લગોટ પડ્યો છે, કોઈનું કમંડળ હતું, બધું બળી જશે, એમ ધારીને એક ઊઠો, બીજે ઊઠયો, અને એમ આખી સભા ઊઠી ગઈ. એકમાત્ર શ્રોતા જનક રહ્યા. પ્રવચન ચાલતું હતું. ગુરુએ પૂછ્યું, “જનક ખબર છેઅંતઃપુરમાં આગ લાગી છે.”
જનકે કહ્યું : “ભલે લાગે ! અત્યારે હું શતા . મને જે તત્વ મળી રહ્યું છે તે ફરીથી નહીં મળે !”
मिथिलायां दह्यमानायां न मे दहति किंचन -મિથિલા ભલે આખી બળે - એમાં મારું કંઈ બળતું નથી. આને અર્થ એ થયો કે પહેલાં તાદામ્ય હતું અત્યારે તટસ્થતા છે. રાજ્યની ફરજ ઊભી થાય તે વખતે પ્રજા મારી છે. તેના કલ્યાણમાં સમય જ જોઈએ. તે વખતે તાદામ્ય હોય છે. પણ આત્મકલ્યાણ માટે સમય નક્કી કર્યો છે ત્યારે તટસ્થતા આવી જાય છે. પ્રસંગ પૂરે થયો. બધા શિષ્ય અને સન્યાસીઓ આવીને બેસી ગયા. યાજ્ઞવલ્કય મુનિએ કહ્યું કે કેમ? તમારાં દડ–કંમડળ અને લોટ બધું સલામત છે ને ?” -
શિષ્યોએ કહ્યું : “હા !”
મુનિ કહે : “આ જનક રાજાનું તમારા કરતાં વધુ જતું હતું છતાં તે ન ઊઠડ્યા કારણ કે તે જિજ્ઞાસુ ભક્ત છે. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે હું પ્રવચન શા માટે શરૂ કરતું ન હતું !” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૪
રામનો પ્રસંગ :
રામ વનવાસ જાય છે. પિતા મૃત્યુ પામ્યા છે. હજુ શ્રાદ્ધ કરવાનું પણ બાકી છે. તેવા વખતે ભારત આવે છે. બધા સંમત થઈને રામને પાછા બોલાવવા જાય છે. રામ માતાની અને પિતાની આજ્ઞા માટે વનમાં જતા હતા. એ જ માતા અને પિતાની આજ્ઞા અયોધ્યામાં પાછા આવવાની થતી હતી. ગુરુએ પણ કહ્યું કે તમારું વચન પૂરું થાય છે. હવે પાછા ફરો. પણ રામ માનતા હતા કે જે સમાજ અવ્યક્ત રીતે મને જોઈ રહ્યા છે, જે વચનપાલનથી સંસ્કૃતિને વિકાસ થતો હોય તે બૌતિક સુખસગવડ માટે પાછા જવાય નહીં.
સ્વરાજ્ય વખતે ગાંધી જેલમાંથી છૂટયા કે ડે. હરિપ્રસાદ યાદી આપી કે બાપુ આપનું વચન છે કે સ્વરાજ્ય મળશે ત્યારે હું આશ્રમમાં પાછો આવીશ. તે, હવે પધારે ! આપનું વચન પૂરું થયું. પણ, ગાંધીજીએ કહ્યું કે સાચું સ્વરાજ્ય આવ્યું નથી એટલે મારે માટે આશ્રમ દૂર છે. નોઆખલી નજીક છે, ત્યાં જવાની પહેલી ફરજ છે.
માતા, પિતા, ગુરુ અને પ્રજા એ બધા સાથે આટલી બધી તદાત્મતા હોવા છતાં રામ ગયા નહીં, પિતાના શ્રાદ્ધ માટે પણ ગયા નહીં; પણ, પેલા જટાયુ જેવા પક્ષીના શ્રાદ્ધ માટે રોકાયા. યોગીઓને પણ દુર્લભ એવું પેલા ગીધ પક્ષીનું પિંડ તર્પણ કર્યું.
એજ એમને પ્રસંગ કે કેવી સાથેનો છે, જેણે તેમને વનની વિદાય આપી એ જ કૈકેયી ભરત સાથે આવીને રામને પાછા લાવે છે ત્યારે રામ સર્વપ્રથમ વંદન કૈકેયીને કરે છે. પુત્ર સૌથી પહેલું વંદન માને કરે. મોટાને કરે; પણ તેમાં સગીમાને પહેલાં કરે અહી ને રામ કૈકયીને ઓરમાન માને; જેણે વનવાસ આપ્યો હતો તેને વંદન કરે છે. કારણ કે, તેને કુટિલભાવ ચાલ્યો ગયે હતા; સરળભાવ આવી ગયા હતા. વળી તેને સંકોચ પણ રહેો હતો કે રામનું હૃદય જુનરમ થઈ ગયું હતું ત્યારે મારું હૃદય પત્થર થઈ ગયુ હતું. હવે હું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
યું મોઢું લઈને રામ પાસે જાઉં ? રામ તે ઉદાર છે તેમને કંઈ નહીં લાગે ? પણ, મને સાલે છે. રામ આ બધું જાણી ગયા હતા. કારણ કે તે માનસશાસ્ત્રી હતા. તેમણે વિચાર્યું કે જે થાય છે તે સારા માટે. જે તેમણે નિમિત્ત આપ્યું હોત તે ઋષિમુનિઓને સંગ ન થાત. તે ઉપરાંત રામે વલકલ પહેર્યા હતાં. વનવાસી થયા હતા, છતાં તેઓ વહેવાર ચૂકતા ન હતા. તાદામ્યતા અને તટસ્થતાને તેઓ બરાબર સમજતા હતા.
રામને એટલા માટે જ મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામ કહેવામાં આવે છે અને તેમનાં જીવનમાં ભારતીય સંસ્કૃતિના આદર્શો એ રીતે વણાયેલા આવે છે કે તેમણે જાતે જે પ્રભાવ તે કાળે પાડ્યો હશે તેના કરતાં, રામનામને મહિમા વધારે પ્રભાવ પાડે છે. કવિ દુલા કાગ એક ભજનમાં કહે છે કે “રામને થાય છે કે મારે પ્રભાવ આટલે હોય તો મારા નામને પ્રભાવ કેટલો હોય ? એટલે એક પત્થર લઈને પાણીમાં ફેંકે છે પણ તે ડૂબી જાય છે. રામ શરમાઈ જાય છે. સાથીઓ કહે છે કે મહારાજ ભૂલ તમારી નથી. તમારા શરીરવ્યાપી અહની છે. વળી આપ જાતે જેને હસેલો છો તેને બચવાને વારે કયાંથી હોય !”
મોટા માણસે પણ ભૂલ કરી બેસે છે. વ્યકિતગત અહંના શિકાર બની બેસે છે. રામ કરતાં રામનું નામ વધી જાય છે. આજે પણ રામાયણ વાંચીને લાખ માણસે પોતાના આત્માનું કલ્યાણ કરી શકે છે. આનો અર્થ એ થયો કે તાદામ્ય અને તટસ્થતાને સમજે. જ્યાં એકરૂપતા કરવાની હોય ત્યાં તેમ કરે પણ, જ્યાં દેષ પેસતા જુઓ અને છૂટી જવાનું હોય ત્યાં તરત છૂટી જવું–તટસ્થ થઈ જવું ! તટસ્થતા એટલે?
કેટલાક લોકો તટસ્થતાને અર્થ એ કરે છે કે તીરે ઊભા જેતા રહેવું કે તમારી કેમ ચાલે છે ? તેઓ એમ કહે છે કે સંસારના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
રગડાઝગડામાં કાણું પડે? પણ ખરેખર તો જે ઊંડું અંદર ઝંપલાવે નહીં તેને સાચાં મોતી મળતાં નથી. જેણે તાદાત્મ ન સાધ્યું હેય તે ખરી રીતે તાટસ્થ ન સાધી શકે.
કારણ કે જેણે તાદાત્મતા (આત્મીયતા) સાધી હતી નથી તેને તે લોકોને કંઈ કહેવાનો અધિકાર રહેતું નથી.
પહેલી ચૂંટણી વખતે મારું ચોમાસું નડિયાદમાં હતું. ત્યારે શ્રી. રવિશંકર મહારાજ મળવા આવેલા. તેમણે કહ્યું કે “હું આ ચૂંટણીના દલગત રાજકારણમાં ભાગ લેવાને નથી.” મેં કહ્યું: “તમારા જેવા તટસ્થ માણસે ચૂંટણીમાં રસ નહીં લે તે સારું નરસું પ્રજા કેવી રીતે પારખી શકશે? અને આપને વળી ક્યાં પદ-પ્રતિષ્ઠા વ. લેવા છે, આપને તે પ્રજાને સાચું માર્ગદર્શન કરવું છે. એમાં દલબત રાજકારણ આપને ચેતું નથી.
તેમણે પણ સામેથી કહ્યું : “તમારી વાત સાચી છે. જે લોકો રાજ્ય રચનામાં ભાગ લેતા નથી તે લોકોને રાજ્યનો વિરોધ કરવાને અધિકાર રહેતું નથી. એટલે મારે ચૂંટણીમાં રસ લઈ, પ્રજાને સારા માણસને ચૂંટવા માટે વિવેક બતાવવો જોઈએ.”
રાજકારણમાં રસ લે તેને અર્થ એ નથી કે રાજ્યમાં જવું; પણ બહાર રહીનેય લોકોને ઘડી શકાય છે. ગાંધીજી આજ રીતે કામ કરતા હતા. સ્વરાજ્ય મેળવવા માટે તેમણે પળે પળ ખરચી; સ્વરાજ્ય આવ્યું એટલે ખસી ગયા. સ્વરાજ્ય અપાવવા સુધી તેમની તાદાત્મતા હતી પણ શાસન સંભાળવા કે હોદ્દા ઉપર જવા અંગે તટસ્થ રહ્યા. કેટલાક તટસ્થ લોકો હતા તેઓ ફરજ માટે અંદર ગયા. આ વાતને બરાબર વિચાર કરવો જોઈએ.
અપ્રમાણિક માણસોને સાધુએ પ્રતિષા આપે ત્યારે ગુણ પાછળ રહી જાય છે. સત્તાધારીઓની પ્રતિષ્ઠા થશે તો લોકસેવકેની પ્રતિષ્ઠા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
બાજુએ રહી જશે. ભારતીય સંસ્કૃતિએ જ્યારે એકતરફ ઓતપ્રત થઈને રહેવાનું કહ્યું છે, ત્યારે બીજી તરફ એને સુપરિણામની સ્વખિલ આશાઓથી તટસ્થ રહેવાનું સૂચવ્યું છે. એટલે જ આપણે ભારતીય જનજીવનમાં પણ એ વિનમ્રતા ઘણું અંશે જોઈએ છીએ.
આપણે અત્યાર સુધી ત્રણ અંગો-(૧) વિશ્વકુટુંબિતા, (૨) અનામણવૃત્તિ અને (૩) તાદામ્ય અને તટસ્થતા એ ઉપર વિચાર કરી ચૂક્યા છીએ. બાકીના અંગ ઉપર હવે પછી વિચાર કરીશું.
ચર્ચા-વિચારણા
તાદાભ્યતા અને તટસ્થતા બન્ને જોઈએ.
શ્રી. પૂંજાભાઈ: હેમચંદ્રાચાર્ય તદાત્મતા સેવવા છતાં રાજકારણથી તટસ્થ રહી શક્યા. ગાંધીજી જેવા પણ રહ્યા. આજે ૫. જવાહરલાલ જેવા ગૃહસ્થી છતાં રહી શકે છે.”
પૂ. નેમિમુનિ : “પછી આજે શી ખામી રહે છે? પતિ જવાહરલાલ જેવા હેવા છતાં દેશમાં ગડબડ વધતી જાય છે?”
પૂ. દંડી સ્વામી : “જનક પણ જોઈએ તેમ યાજ્ઞવાકય પણ જોઈએ. એક પ્રત્યક્ષ પ્રવૃત્તિમાં હતા, બીજા પ્રત્યક્ષ નિવૃત્તિમાં હતા. છતાં બન્નેના અનુસંધાને તે યુગની સર્વાગી ક્રાંતિ થઈ. આમ બને પ્રકારે તાદામ્ય અને તટસ્થતા સાધુઓમાં પણું જોઈએ; સાધકોમાં પણ જોઈએ. આજે તે પિતપતાના નાના વર્તુળમાં તાદાઓ હોય છે પણ મોટા વસ્તુળ પ્રત્યે તટસ્થતાને દાવો કરીને ખસી જવાય છે.”
શ્રી. માટલિયાઃ “બને ન હોય તો અનર્થ થવાને મોટે સંભવ છે. ઇસ્લામના આરંભમાં નિરંજન નિરાકારના તાદાઓ ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
એટલું બધું જોર અપાઈ ગયું કે તટસ્થતા ગાણ થતાં, ભૂત-પરસ્તી (મૂર્તિ પ્રજા) ઉપર તૂટી પડવાનું થયું. પરિણામે તે સમાજ ઝનૂનના માર્ગે દેરો. ત્યાં તાદામ્ય અને તટસ્થતાની સમતુલા તૂટી પડી.
ત્યારે શંકરાચાર્યજીએ બધા દે વચ્ચે એક દેવ-દેવી શંકરપાર્વતીને મૂક્યા. અનેક દેવદેવીઓની પૂજા પાછળ તે મૂળે મઠાને વાધે હતો. તેમણે કહ્યું વધારાના દેવને કાં પાલખીમાં રાખે, કાં પીપળા નીચે રાખે. એક દેવથી સંતોષ ન થાય તે પાંચને પૂજે ! તેમના એ પ્રયત્નથી બે કાર્યો થયાં – (૧) વિકેન્દ્રીકરણ (૨) ક્રમિક પૂજા ભૂમિકા. પહેલાં પાંચ દેવની ઉપાસના, પછી એક દેવની ઉપાસના અને છેવટે અવ્યકત બ્રહ્મમાં લીન થઈ જવાનું. આ તે સમજવા જેવી વાત છે. પણ તે વાત લોકોને ગળે ઊતરી કારણ કે અહીંની પ્રજા તાદામ્ય અને તટસ્થતા અને ઘડાયેલી હતી.” કેટલાક પ્રસંગે :
શ્રા. દેવજીભાઈએ બેએક પ્રસંગે વર્ણવ્યાં. એક તો એ કે – એક ખેડૂત મંડળના આગેવાન ખેડૂતને એક માલધારી સામે પૂર્વગ્રહ હતા. એક વાર એના એરડાના છેડનું ભેખાણ તે બેડિંગની ગાયોએ કરેલું; પણ તેમાં પેલાનાં ઢેર આવતાં કેસ કર્યો. શરમાશમીએ બે ખેડૂતોએ ઘર બેઠા પંચક્યાસ કર્યો અને સાઠ રૂપિયા દંડ નાખ્યો.
ખેડૂત મંડળ આગળ કેસ આવ્યો. પણ તેણે પંચક્યાસ કરનારનું સાચ લીધું. ગામના ચેકિયાતનું સાચું કઢાવીને માત્ર નામના નુક્સાન બદલ પાંચ રૂપિયા આપવાનું નક્કી કર્યું. વકીલે પેલા ખેડૂતને ભંભેર્યો કે “આ ખેડૂત મંડળ તમારું ઉધું જ મારશે. તમારે કેસ લાવો મારી પાસ”
અદાલતમાં કેસ ગયા, પંચનામાવાળા બે ખેડૂત પૈકી એક તે સચ્ચાઈની વફાદારીના બદલે ખેડૂતની શરમે દોરાઈ કોર્ટમાં હું બે. વકીલના કહેવાથી ખેડૂતે ખોટો મુદ્દામાલ હાજર ક;િ એ ૪૭૫
એરંડાના મૂળિયાં હતાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
અદાલતને તે પૂરા જોઈએ. તેણે કહ્યું: “ભાઈ તારે આની સામે શું કહેવું છે ?”
એણે કહ્યું: “દીકરાના સેગન ખાઈને સાચું કહે તે બધુ યે સાચું માની લઉં. બાકી મારા દીકરાના સમ ખાઈને કહું છું કે આ બધું તરખટ છે.”
તરત પેલા ખેડૂતે સાચું કબૂલી લીધું.
એવો જ એક ભાડુઆતને કિસ્સે હતો. માલિકણ મારા ફેઇને પુત્રી હતા પણ સગાવાદ ન કરતાં, હું જાણતો હતો કે પેલે ભાડુઆત સાચે હતે. એટલે એની વાતને ટેકો આપ્યો. પ્રથમ તે બહેનને ખોટું લાગ્યું. પછી તેમને મારા ઉપર સારે ભાવ થઈ ગયો.
એવી જ રીતે એક ભાડુઆતે પિતાના મકાનમાં રહેતી મુસલમાન બહેને અન્યાય કર્યો હતો અને મને ફેસલા વિષે પૂછ્યું. બાઈ સાચી હોને મારે તેના પક્ષે ઊભા રહેવું પડ્યું. પહેલાં તે મુશ્કેલી પડી પણ અંતે તે સત્ય અને ન્યાયને જ જગત જુએ છે. દુર્ભાગ્યે એક કિસ્સામાં જૈન સાધુ પણ સગાવાદમાં તણાયેલા પણ અંતે તે તેમને પણ સમજાયું. ' કહ્યું: “જે આવા વ્યકિતગત કિસ્સામાં આપ રસ લો છો; તો સામુદાયિક પ્રશ્નોમાં સત્ય-ન્યાય જાળવવાના રસમાં પ્રેરણા આપતા આપની સાધુતાને ક્યાં બાધ આવે છે?
એકદમ નહીં, પણ ધીમે ધીમે તે ગળે વાત ઊતરે જ છે. સાચે તે ક્યાં તાદામ્ય કેળવવું અને ક્યાં તટસ્થ રહેવું એને વિવેક એ જ આ અંગેનો પાયો છે.
(૨૪-૭-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
(3)
ભારતીય સંસ્કૃતિમાં અનાયાસ-આયાસ
ભારતીય સંસ્કૃતિનાં ત્રણ અંગો ઉપર વિવેચન અત્યાર અગાઉ થઈ ચૂક્યું છે. આજે તેના ચોથા અંગ અનાયાસ-આયાસ એ ઉપર વિવેચન કરવાનું છે. સામાન્ય વહેવારમાં અનાયાસ શબ્દ ઘણે પ્રચલિત છે. “મને અનાયાસે આ લાભ મળ્યો !” એટલે કે કોઈ પણ પુરુષાર્થ વગર કે ઓછી નજીવી મહેનતે તે લાભ થશે. ત્યારે આયાસને અર્થ તે પુરુષાર્થ જ થાય છે. ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતાઓમાં સહજ ભાવે પુરુષાર્થ કરે. પરાણે ખેંચાઈને કે જોહુકમીથી ન કરવો. એ ઉપર ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. તાદામ્ય અને તટસ્થતા કેળવવા માટે અનાયાસ-આયાસ એટલું જ જરૂરી છે. જેને આપણે નિષ્કામ કર્મયોગ કહીએ છીએ તેની આ વહેવારિક ભૂમિકા અગર તે વિકમની ભૂમિકા ગણાવી શકાય. આને સમજવા માટે રામચંદ્રજીનું જીવન ઘણું ઉપયોગી થશે. રામ-પ્રસંગે :
રામ વનવાસ જવા તૈયાર થયા ત્યારે સગા સંબંધીઓમાંથી કોઈ તેમને ભાથું-પાથે સાથે લઈ જવા આપતા નથી. દશરથ મહારાજાએ રથ આપે અને સુમંત સાથીને તેમણે કહ્યું કે “મને રામે બહુ વહાલા છે. તું એને રથમાં બેસાડીને લઈ જજે. પ્રજા પણ સાથે છે. પ્રજા પ્રેમથી રામ મુંઝાઈ જાય છે. પણ ભ. રામે છેવટે રથને અને સુમંત સારથીને પાછા મોકલ્યા. અને પ્રજાને પણ પ્રેમથી સમજાવીને પાછી મોકલી. ઘણીવાર અતિપ્રેમ માણસને ઘેલો બનાવી મૂકે છે. પણ રામ વિદાય થાય છે.
હવે વિચારવાનું એ છે કે જે રામે બે ત્રણ દિવસનું ભજન સાથે લીધું હોત તે વધે હતો? કંઈ નહીં તે ફળાહાર સાથે તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
હતે ! પણ અહીં અનાયાસ-આયાસને સિદ્ધાંત શરૂ થાય છે. કુદરત ઉપર વિશ્વાસ રાખીને તેઓ ચાલે છે. અને જંગલમાં ગયા પછી જરૂર પડી તે પ્રમાણે અનાયાસે જે વનફળે કે કંદ મળ્યા તેને આહાર કરે છે.
આપણે ત્યાં જૈન શાસ્ત્રોમાં, સંતો માટે માધુકરીને ઉલ્લેખ છે. માધુકરી એટલે ભ્રમરવૃત્તિ. ભમરે અનેક ફૂલો ઉપર બેસી પોતાનું જીવનપષણ કરે છે; સાથે ફૂલને પણ આંચ આવવા દેતો નથી સાધુઓ માટે પણ ભિક્ષાચરીના નિયમમાં તેને ગોચરી કે માધુકરી કરવાનું કહેવામાં આવ્યું છે. જેમ ગાય ઘાસ ચરે પણ તેનાં મૂળને ઈજા ન પહોંચે. ભમરો રસ ચૂસે પણ ફૂલને ઈજા ન થાય. તેમ સાધુ દરેક ઘરથી થોડું થોડું લે ! દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છેबहा दुम्मस्स पुप्फेसु भमरो आविमइ रसं, णय पुप्फकिलाइ सोइ पिणेइ अपाणो । ए मेय समणा मुत्ता में भवंति अणिस्सिया नांणापिंड रया दंतां તેન કુંઐતિ સાદુળોઆમ શરીરને પોષણ આપવું એ ધર્મ અને છતાંયે કોઈને ભારરૂપ ન થવું એ પણ ધર્મ; એ છે અનાયાસ-આયાસને અર્થ. સાધુ પુરૂષ તે આવું જીવન જીવી શકે પણ રામનું શું ?
રામ તે રાજાના કુંવર, સુવાળું જીવન છતાં તેમણે સહેજે મળ્યું તે જ લીધું. ઘેરથી કંઈ જ ન લીધું. આ આહારને પ્રશ્ન તેમણે
અનાયાસ આયાસ વડે ઉકેલી લીધે. એ સિવાય પણ શ્રીરામે ઘણા પ્રશ્નો, આ સિદ્ધાંત વડે જ ઉકેલ્યા છે.
રાવણ સામે યુદ્ધ થયું. રઘુવંશમાં–માઘમાં કહ્યું છે કે આને આ રાવણ પૂર્વજન્મમાં અનેકવાર રામ સાથે લડે છે અને ભગવાનના હાથે મરણ પામે છે. સિંહ સામે હિરણ્યકશ્યપુ રૂપે, એવી જ રીતે રામ સામે રાવણ રૂપે આવે છે. એટલું જ નહીં ત્યાર પછીના અવતારોમાં કૃષ્ણ સામે કંસ રુપે આવ્યો, એવી પણ માન્યતા છે. અહીં પણ રાવણને મારે છે ત્યારે તેને મારવાનો પ્રયત્ન અનાયાસ-આયાસ રૂપે જ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
૩ર
કોઈ એમ કહેશે કે પિતાની પત્નીને રાવણ ઉપાડી ગયો એટલે તેમણે રાવણ સામે યુદ્ધ કર્યું. એમાં શું મોટી વાત થઈ? આ જ એક સંવાદ શિવ-પાર્વતી વચ્ચે પણ ચાલે છે. સતી કહે છે: “ તમે રામને ગુરૂ માને, પ્રણામ કરે, એ કેવું? સામાન્ય પુરૂષની સ્ત્રીને કોઈ લઈ ગયું હોય તો તેને પતિ વિલાપ કરે તેમ આને પતિ પણ વિલાપ કરે છે ! એ તો સામાન્ય માણસ છે તેને તમે પૂજ્ય કેમ ગણે છે?”
એના જવાબમાં શંકર તેને મહત્વની વાત કહે છે.
યાજ્ઞવલક્ય ઋષિને ભારદ્વાજ જેવા કહે છે: “મારે આપની પાસે રામકથા સાંભળવી છે!”
યાજ્ઞવલ્કય કહે છે: “તમારે ભાવ હું સમજી ગયો છું. મન, વાણું અને કર્મથી તમારો ભાવ રામ ઉપર છે હું એ જાણું છું. પણ લોકોને આ બધે ખ્યાલ આપવા ખાતર મારી પાસે કથા કહેવડાવો છો !” આ વાત અનાયાસ–આયાસ સૂચક છે.
કેટલાક લોકો કહે છે રામ સીતાને લઈને દુઃખી થઈ ગયા ? એમણે રાવણને ઘણું રાક્ષસોને માર્યા ? તે કઈ રીતે પૂજ્ય બની શકે ! તેને તાળો મળતો લાગતો નથી. પણ, રામને સીતાનો વિરહ થયો એનું બહુ દુઃખ ન હતું. પણ દુઃખ એ હતું કે એક માણસ સાધુને વેશ પહેરીને આવું ખરાબ કૃત્ય કરશે તે લોકો સાધુઓ પ્રતિ નફરત કરતા થઈ જશે. નફરત થશે એટલે નાસ્તિક થઈ જશે અને જીવન ચૂંથાઈ જશે, એટલે તેમને સીતાને પાછી લાવવા માટે યુદ્ધ કરવું પડ્યું-રાવણનો નાશ કરવો પડ્યો તે અનાયાસ-આયાસે અર્ધગના પ્રતિ આવી પડેલું તેમનું કર્તવ્ય હતું.
રામચંદ્રજીને લોકો મર્યાદા–પુરૂષોત્તમ કહે છે. તેમના દરેક કામનું અનુકરણ કરીએ તો પણ વાંધો ન આવે. તેમને સીતાના વિયોગની વેદના છે ત્યારે તેમને એમ ન થયું કે “ભલું થયું ભાંગી જંજાળ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
૩૩
સીતા ગઈ તે જવા દે, આપણે વનમાં આરામથી ફરશું ! તેઓ પત્નીને ખરાં સ્વરૂપે અર્ધાગના માનતા હતા એટલે તેઓ શોધતા શોધતા લંકા સુધી પહોંચ્યા.
સીતાએ પણ એકવાર હનુમાન પાસે ઉચ્ચારેલું : “મારા માટે રામના હૃદયમાં સ્થાન છે? તેઓ મારી ચિંતા કરે છે?”
હનુમાને દિલાસો આપતાં કહ્યું : એટલે જ તે મને મોકલ્યો છે?” સ્ત્રીપુરૂષની અર્ધાગના છે. બને મળીને એક થાય છે. એટલે બન્ને સહભાગી છે. સીતા વગર રામને ક્યાંથી સુખ મળે !
રામને પણ કાંઈ નાની મોટાઈ ન હતી. જે કોઈ મળે તેને વાત્સલ્યથી પંપાળે. શબરી મળે છે તો તેનાં અજીઠાં બોર ખાય છે. શબરી પણ કેવી? ભૂગોળનું તેને કેટલું જ્ઞાન છે? પ્રવર્ષણ પર્વત, પંપા સરવર તથા આગળ લંકા સુધીનો કેવો રસ્તો બતાવે છે.
રામે વાલીનો વધ કર્યો. ત્યારે તે કહે છે: “આપ તે સમભાવી છે ! તે હું તમારે દુશ્મન કેવો અને વાલી તમારે મિત્ર કે
રામ કહે છે: “ભાઈ! તે જે કામ કર્યું છે તે બે ટું કર્યું છે. ભારતીય સંસ્કૃતિને ઘાત કરનારું છે. સમાજમાં ચાર અગો પવિત્ર રહેવાં જોઈએ-કુમારી કન્યા, નાનાભાઈની વહુ, પુત્ર વધૂ અને ભગિની. સુગ્રીવ મને મદદ કરશે એ માટે તેને માર્યો નથી પણ સંસ્કૃતિની રક્ષા માટે આમ કર્યું છે તારે જીવવાની ઈચ્છા છે? જે હોય તે મારી પાસે એવી કળા છે કે હું તને જીવાડી શકીશ.”
ત્યારે વાલી કહે છે: “ના! આપના જેવા પવિત્ર પુરૂષના હાથે મારું મૃત્યુ કયારે મળે ?”
આજે જેને શ્રાવકો જે કે આક્ષેપ કરે છે. ખરી રીતે તો ભગવાનનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
નામ લેતાં પંડિત મરણ આવે તેવું પડે છે. ત્યારે રામને મુક્તિમાની
પુરૂષ તરીકે લેખ્યા છે; ટાળી શક્યા નથી. આવું રામ નામનું છે.
વાલીના મરણ બાદ સુગ્રીવને ગાદી ઍપી. સુગ્રીવ અને તેની પત્ની મળ્યાં. પ્રસંગે બધા પતી ગયા. તે વખતે પ્રવેષણ પર્વત ઉપર રામ-લક્ષ્મણ વિચાર કરે છે કે સુગ્રીવે વિસરાવી દીધું! હવે શું કરશું? એ કામ કેવળ રામનું ન હતું. આખી નારી જાતિના સળંગ પ્રશ્નોની હારમાળ હતી. શબરીને ઉદ્ધાર, સુગ્રીવ પત્નીને ઉદ્ધાર અને હવે સીતાને ઉદ્ધાર !
લક્ષ્મણ કહે: “સુગ્રીવ તે કૃતગ્ન થઈ ગયા લાગે છે. ભેગવિલાસમાં પડી ગય લાગે છે. તેને ખૂબ જ ક્રોધ ચઢે છે.
રામ કહે: “ચિંતા ન કર ! બધું સારું થશે!”
સુગ્રીવને આની ખબર પડી જાય છે. અનાયાસ-આયાસ શરૂ થાય છે. લક્ષ્મણ પાસે તે આવે છે અને ક્ષમા માગે છે. રામને પગે પડે છે અને કહે છે કે વિષયવાસના એવી છે કે માણસને મદમાં ડૂબાડી દે છે.” તે વખતે રામ, લક્ષ્મણ, હનુમાન અને સુગ્રીવના વિચારોને અનાયાસે યોગ થઈ જાય છે.
સખુબઈ દળતાં દળતાં ભગવાનને યાદ કરતા અને ભગવાન મદદે આવતા. ભગવાન મહાવીરને અભિગ્રહ અને યોગાનુયોગે ચંદનબાળાની એવી સ્થિતિ પણ અનાયાસ-આયાસના યોગોનું પ્રતિબિંબ પાડે છે. ગાંધીજીને પ્રસંગ :
ક્યારેક કયારેક વિશ્વને અનુબંધ એ હોય છે કે બન્ને ચાહતી વ્યક્તિઓની ભાવનાઓ એક જ રૂપે પરિણમે છે. કસ્તુરબાને ભરતી વખતે ઇચ્છા થાય છે કે મારું માથું ગાંધીજીના ખોળામાં હેય તે સારૂં ! બીજી બાજુ ગાંધીજીને ફરવા જવાની ઈચ્છા થઈ પણ પાછો વિચાર આવે છે કે “બા બિમાર છે! આજે ના ફરવા જાઉં તે !” બાની પણ ઈચ્છા હતી. આમ બન્નેને યોગ થઈ ગયે. અનાયાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
૩૫
આયાસને તાળે મળી ગયો. બાપુના ખોળામાં બાનું પ્રાણપંખેરું ઊડી ગયું ! બાપુને તે વખતે બહુ અસર ન થઈ પણ જ્યારે તેમની ચિતા બળે છે ત્યારે ગાંધીજી એકીટસે જોઈ રહ્યા છે. ત્યારે દેવદાસ વગેરે કહે છે “બાપુજી! હવે તમે જાવ !”
તે વખતે આંખમાંથી અશ્રુબિંદુઓ સરી પડે છે. આને અર્થ સાથીને વિરહ કહીએ તે ખોટું નથી. ગાંધીજી બોલ્યા : “આટલાં વરસ સાથે રહ્યાં એ સાથી પણ ચાલ્યાં ગયાં !” અનાયાસ-આયાસ નવી પ્રણાલિકા માટે :
બદલાતા સમય પ્રમાણે જૂની રીતેનાં બંધને તોડી નવી પ્રથા દાખલ કરવા માટે આ અનાયાસ-આયાસ ઘણું મહત્વનું છે. માતંગ
કષિ પાસે શબરી નામની યુવાન ભીલ કન્યા આવે છે અને માગણી કરે છે કે “મારે આપની પાસે અભ્યાસ કરવો છે. અહીં આશ્રમમાં રાખશે ?”
નષિને વિચાર થયો કે “શિ વિષેધ કરશે. તેનાં બે કારણે છે. એક તો પછાત કોમની છે. અને વળી યુવાન સ્ત્રી છે. તે ઉપરાંત લોકોને પણ વિરોધ થશે.”
ત્યારે ઋષિના મનમાં બીજો વિચાર એ પણ આવ્યોઃ “એ એક ગુરુ પાસે આવી છે. તેને કોઈ પણ બોલાવવા નથી ગયું. અનાયાસે આવી છે તે શું કામ કાઢી મૂકવી. જે કાઢી મૂકે તે આયાસ થઈ જાય !”
એટલે કહ્યું : દીકરી ! ભલે તું અહીં રહે, પણ કાળજી રાખજે કારણ કે તું કુમારિકા છે. યુવાન છે ! એટલે એ રીતે રહેજે કે કોઈને મેહ ન થાય !”
શિષ્યોને આ ગમતું ન હતું ! આવી પછાત ભીલ કોમની કન્યાને રાખે, તેમાં આપણું હીણું દેખાય ! પણ, ગુરુને બે બાજની જવાબદારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
હતી. શિષ્યોને સાચવવા, તેમને શિક્ષણ આપવું; બીજી બાજુ શબરીને ખોટું ન લાગે, તેનું સહેજ પણ સ્વમાન ન હણાય તે પણ જોવાનું હતું
શબરી પણ સમજી ગઈ કે જે મારે અહીં રહેવાનું છે તે માતંગ ઋષિને બધી રીતે અનુકૂળ થવું ! ભલે મારે સહન કરવું પડે ! જ્ઞાન લેવું છે તે સુખેદુ:ખે રહેવું અને સમન્વય કરતા જવું. ગુરુએ પણ વિવેક વાપરી બધું ગોઠવી આપ્યું. આમ અનાયાસ-આયાસે બધું ગોઠવાઈ ગયું.
પરસ્પરની સમાન ઈચ્છાને સુયોગ અનાયાસ-આયાસથી થાય છે. અમારા ગુરુ પૂ. નાનચંદ્રજી મ. સા. ગાંધીજીને મળવા જતા – જિજ્ઞાસુ ભાવે મળવા જતા. કારણ કે એમનામાંથી કંઈક જાણવા મળે એ ઈચ્છાએ જતા, પણ ગાંધીજી કાયમ મહારાજને વંદન કરતા. સાધ્વી ઉજજવલકુમારીઓને પણ વંદન કરતા. એટલે તેમની જ્ઞાન પ્રાપ્તિને આશય જળવાત. સાથે ગાંધીજી પણ તેમને નમન કરે છે એમ લોકો માનતા, ખરેખર તે ગાંધીજી માનતા કે સાધુ-સંતો પૂજનીય છે.
" ઉપરના જે બધા પ્રસંગે રજૂ કરવામાં આવ્યાં; તે રામ-વાલીને પ્રસંગ, ગાંધી-કસ્તુરબાને પ્રસંગ, રામ અને રાવણને પ્રસંગ અનાયાસઆયાસને સિદ્ધાંત સૂચવી જાય છે.
અનાયાસ- આયાસ પાછળ સ્વાર્થ ન હવે જોઈએ:
ઘણી વાર આ અનાયાસ – આયાસને ઉપગ પિતાને સ્વાર્થ સાધવા, સત્તા જમાવવા કે બદલો લેવાની ભાવનાએ, પ્રસંગે ગોતતાં કરવામાં થાય છે. એને તકવાદ કહેવાશે! સમાજને હું પણ એક અંગ છું, અને તે સ્વસ્થ–શુદ્ધ ન રહે તો હું પણ સ્વસ્થ શુદ્ધ ન રહી શકું; તે માટે મને પ્રસંગે મળે, મારે પુરુષાર્થ કરવું જોઈએ એ ખરે અનાયા સાયાસ ગણાશે.
' નું ? ” , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
૩૭
જેમ એક કુટુંબમાં કોઈ વડા છે–તેની પણ ફરજ છે અને નાને છે તેની પણ ફરજ છે. તેઓ પરસ્પરની ફરજ સમજી એક બીજાનું કાર્ય કરે છે, તેવી જ રીતે આ વિશાળ મેવ સમાજના મૂળભૂત પ્રશ્નો સામે આવતાં તેને નિકાલ કરવો પડે તે અનાયાસઆયાસમાં ગણાશે.
સાધુસંતે માટે પણ આ અંગે વિચારણીય છે! આજે ઘણું સંતે “એકાંત આત્મવાદ”ના બહાના હેઠળ તેનાથી દૂર ભાગવાને પ્રયત્ન કરે છે તે ખોટું છે. સાચે સંત કદિ આવા અનાયાસ-આયાસના પ્રસંગોથી પાછો ન ફરી શકે ! તે માટે પોતાની પરિવજ્યા દરમિયાન પ્રસંગે ઉપસ્થિત થતાં કાર્યકર્તા, નેતા કે સમાજને લખવા યોગ્ય લખીને અને બોલવા યોગ્ય બોલીને ઘટતું કરવું જોઈએ. ખાદીને, હરિજદ્ધારને તેમજ સ્વદેશીને પ્રશ્ન આવ્યો ત્યારે પૂ. જવાહરલાલ મ. સા.એ છડેચોક એવા સ્પષ્ટ વ્યાખ્યાને આપ્યા છે. તે વખતની અંગ્રેજ સરકારને તેમની પાછળ છૂપી પોલિસ રાખવી પડતી. સ્વામી વિવેકાનંદે ગુલામ ભારતીયોને જાગૃતિની જે હાલ સંભળાવી છે તે આજના વેદાંતી સન્યાસીઓએ વિચારવા જેવું છે.
આની વિરૂદ્ધ ઘણીવાર એવું સાંભળવા મળે છે: “આપણે શું? પ્રશ્નો ઉકેલવા શા માટે ? એ તો લોકસેવકોની અલ ઉપર છેડી દેવા જોઈએ ! લોકસેવકો પણ પોતાના શ્રધેયનું એવું અનુકરણ કરે તો પછી પ્રશ્નો ઉકેલાય જ નહીં, અને લોકઘડતર થાય નહીં. એટલે સામાજિક કાર્યકરે, સતએ, નેતાઓએ જ્યારે પ્રસંગે ઊભા થાય ત્યારે તેને ઉકેલવા માટે લોકસંગઠને ઊભાં કરવાં જોઈએ અને તે અનાયાસ-આયાસ જ ગણાશે. તે વગર સંસ્કૃતિની સુરક્ષા અને સળગતા નહીં આવે. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
ચર્ચા-વિચારણ લગઠને પણ અનાયાસ - આયાસ જ છે:
પૂ. નૈમિનિએ આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : સર્વોદયી કાર્યકરે કહે છે કે, “તમે પ્રશ્નો સામે જઈને લો છે તે અનાયાસ-આયાસ નથી, અથવા સંગઠને બનાવવાની વાત કરો છો તે અનાયાસ–આયાસ નથી. તે આપણે મને લેવા કે નહીં? સંગઠન બનાવવાં કે નહીં ?”
આના ઉપર વિચારણું કરતાં શ્રી. પૂજાભાઈએ પાલનપુરના ડોકટરને દાખલો ટાંકી કહ્યું કે તે અનાયાસ-આયાસ કહેવાય. પણ આપણે અહીં છીએ અને લકત્તામાં કંઈક થાય તે અનાયાસઆયાસ ન કહેવાય. પાલનપુરમાં મુનિશ્રી હતા અને બારેટ કન્યાને પ્રશ્ન માળે, એને લેવા, તેમ જ એ પ્રશ્ન છેવટે તે સામાજિક સંગઠન ઉપર છોડી દેવાયા હતા. સંત-સાધુઓ તે જગતના છે એટલે મર્યાદા અનુસાર તેમણે બધાયે પ્રશ્રો લેવા જોઈએ. સમાજ સંગઠને બનાવી તે દ્વારા તેમણે તેને ઉકેલવા જોઈએ. ખરે વખતે પ્રશ્નોથી કંટાળે કે નાસભાગ કરે તે ન ચાલે!”
શ્રી. માટલિયા : “વિનોબાજીની વિચારસરણી એવી છે કે પોતે માત્ર વિચાર આપે છે. ધર્મને આજના વિજ્ઞાન યુગની ભાષામાં મૂકી ? પણ, કામ તે બીજા કાર્યકરોએ જ કરવું જોઈએ. વિનોબાજી પરિવાજા બ્રહ્મચારી કે સંત ભલે હેય. પણ કાર્યકરો પૈકી ઘણા કાર્યક્ષેત્ર લઈને બેઠા છે; બાલબચ્ચાંવાળા પણ છે. તેમણે તે મિતપિતાની મર્યાદાનુસાર પ્રસને લઈને પ્રજાસંગઠન દ્વારા ઉકેલવા જ
જોઈએ, સંત વિનોબાજીએ શ્રી. નાનાભાઈ ભટ્ટ જેવા વ્યાપક અસરવાળાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
વ્યાપક કામ લઈ પરિવ્રાજક બનવું જોઈએ એમ કહ્યું. પણ ઘડાયેલા કાર્યકરોએ તે નાના ક્ષેત્રમાં બેસી, અને લઈ વિશાળ દ્રષ્ટિ સામે રાખી ઉકેલવાનું કહ્યું. બધા જ ફરફર કરે અને વાત કર્યા કરે તે પ્રએ તે ઘટે જ નહીં !”
આ અંગે ચર્ચા-વિચારણાનું તારણ એ નીકળ્યું કે –
“સંગઠને આધ્યાત્મિકતાને ધ્યાનમાં રાખી ઊભાં કરવાં એ અનાયાસ-આયાસ જ છે. કારણ કે સંગઠને આજે મોટાભાગે એવાં છે કે જે આર્થિક અને રાજકીય લાભ માટે થયાં છે. એટલે વ્યાપક દ્રષ્ટિવાળાં, સર્વાગી રીતે એકમેકનાં અનુસંધાનવાળાં સંગઠને હશે કે ઊભા થશે તે જ આયાસે ઊભાં થયેલાં કૃત્રિમ કે એકાકી સંગઠને સામે થઈને ઘણી જટિલ પ્રશ્નોને સાચે અને કાયમી ઉકેલ આવી શકશે. સ્વાર્થ કે અહંકારનાં વાહનરૂપે સંગઠને ન બનવાં જોઈએ. અને એવાં સંગઠને બને તે એને વિરોધ થવો જોઈએ. એ જ રીતે એ ભૂમિકામાં જોવા જઈએ તે સર્વોદયી સંગઠને જરૂરનાં છે તે જ રીતે રાજ્ય સંગઠનની શુદ્ધિ માટે તેની સાથે અનુસંધાન પણ તે સૌનું કાયમી રહે તે જરૂરી બતાવાયું હતું. .
(૩૧-૭-૬૧)
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
[ ૪ ]
અનાયાસ—આયાસનું વિવેચન
ગયા વખતે આપણે અન યાસ-આયાસ ઉપર વિચાર કરી ગયા છીએ. ભારતીય સંસ્કૃતિના આ અંગને શબ્દ જરા સમજવા કાણું પડે છે. એટલે એને સરળ અર્થ' અને વધુ વિવેચન જરૂરી છે. પુરૂષાય તે કરવા પણ તે સહજ હોવા જોઈ એ, હવે સહજ પુરૂષાય કોને કહેવા એ સવાલ ઊભા :થશે.
ઘણીવાર સહજ પુરૂષાના નિય કરવા અધશ થઈ જાય છે. ઘણા એમ પણ કહેશે કે સહજ પુરૂષાયની વાત કરી છે તે આ સગઢને ઊભાં શા માટે કરો છે? તેના જવાબ એટલા જ છે કે જ્યાં ખરાબ કામ માટે અનિષ્ટ સંગઠને ઊભાં થયાં હોય ત્યાં ઈષ્ટ – સારાં સંગઠના કરવાં જ પડે. એ વગર વિશ્વાસયનું ધ્યેય સધાતું નથી, બંધ તૂટી પડે, ચારે બાજુ પાણી નીકળવા માંડે અને અપાર નુકશાન થાય તે વખતે બંધને જોડવાના કે સાંધવાના પ્રયાસ કર્યા સિવાય છૂટકૈા જ નથી, તે વખતે એમ કહીને ન બેસી રહેવાય કે “ધાયુ હશે, તે પ્રમાણે કુદરત કરશે. હું તે બેઠો છું!” એ ખરાબર નથી. . આ તે ગાજ્ઞાળકના નિયતિવાદ છે કે “ જગતમાં બનવા જોગ બંને છે. એમાં કાઈ ફેરફાર કરી શકતું નથી.” આમાં પુરૂષાર્થવાદને અવકાશ રાખ્યા જ નથી. આ એકાંત નિયતિવાદને ભગવાન મહાવીરે મિથ્યા કહ્યો હતે. તેઓ એમ કહેતા : “ બનવા કાળ બન્યુ છે એની ખાતરી શી છે? તમે કને જોઈ શકતા નથી,સભવ છે કે તમે જે નવુ કમ' કરા છે! તેથી સારૂ પરિણામ પણ આવે અથવા પહેલાં કરતાં મારું પિરામ પણ આવે. એટલે સંસ્કૃતિની રક્ષા માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે સહજ પુરૂષાથ તા કરવા જ પડશે. “ ધાયું. ધણીનું થાશે રે !'' એ વાકય આળસુ લેાકેતુ છે.
.:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
*.
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
તે છતાં આપણે એકાંત પુરૂષાર્થવાદને સાચું કહેતા નથી. કારણ કે તેમ કરવા જતાં ચાવકિને વાદ આવી જાય છે કે “જે સમય મળે છે, એમાં સુખભેગ કરી લો ! પરલોક કોણે દીઠે છે? કોને ખબર પછી શું થશે આવા એકાંત પુરૂષાર્થવાદને ભગવાન મહાવીરે નિષેધ કર્યો છે. એટલે અનાયાસ - આયાસમાં એક બાજુ ગોશાકના નિયતિવાદને છોડીને પ્રવૃત્તિ કરવાનું સૂચન છે, જ્યારે બીજી બાજુ આજે જે ભૌતિકવાદી પ્રવાહ ચાલે છે તેવા અવિચારી પુરૂષાર્થની નિવૃત્તિનું સૂચન પણ છે. સંસ્કૃતિ- રક્ષા માટે અગત્યનું અંગ
આજે આધ્યાત્મિક લોકોમાં સંસ્કૃતિ-રક્ષા માટે પણ નિવૃત્તિના નામે ચોમેર નિષ્ક્રિયતા વ્યાપી છે. તેમાં સક્રિયતા લાવવાની જરૂર છે. પણ તે કઈ રીતે લાવી શકશું? એના ઉપર વિચારતા મને જૈન સૂત્ર ઉત્તરાધ્યયની ગાથા યાદ આવે છે – ... असंखयं जीवियं मा पमायए, जरोवणीयस्स हु नस्थिताणां ।'
અહીં બતાવવામાં આવ્યું છે કે જીવન અસંસ્કૃત છે. જરાયે-પ્રમાદ ન કરો! વૃદ્ધાવસ્થા આવ્યા પછી કોઈ રક્ષણ કે આશ્રય મળવાને નથી.
અસંસ્કૃત એટલે શું? એને સ્થૂળ અર્થે ત્યાં ક્ષણભંગુર કરવામાં આવ્યો છે, પણ એ બંધ બેસતો નથી. અસંસ્કૃત એટલે જે સંસ્કૃતિસભર ન હોય; સંસ્કાર વિહીન હોય, કે ઘડાયેલું ન હોય! તેવું જીવન. આવ્યક્તિ જીવન પછી સામાજિક જીવન અને ત્યાર પછી સમષ્ટિ જીવન ! આમ ત્રણે જીવનના અંગે વિચાર કરવો જોઈએ કે એ સંસ્કૃતિ સભર અગર તો ઘડાયેલાં છે કે નહીં. જ્યાં સુધી ત્રણે જીવને સંસ્કૃતિથી પૂરી રીતે સભર ન દેખાય ત્યાં સુધી ક્ષણ માત્ર પણ પ્રમાદ નકર જોઈએ.
આ ઉપરથી તારવી શકાય કે જ્યાં ક્ષણવાર પણ પ્રમાદ ન કરવાની વાત હોય ત્યાં નિવૃત્તિ કે નિક્રિયતાની તે વાત જ ક્યાં છે? ઊલટે અહીં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
પ્રબળ પુરુષાર્થ કરવા ઈશારે મળે છે. એની સાથે આજના કહેવાતા સભ્ય લેક સંસ્કૃતિને સભ્યતામાં ખપાવી તેને અર્થ જવું-પીવું, સારાં કપડાં પહેરવાં કે સારા મકાનમાં રહેવું, ભોગ-વિલાસ કે હિંસામાં રચ્યાપચ્યા રહેવું; મીઠી વાણી ઉચ્ચારવી કે ઉચ્ચ વિચાર મૂકવા કરે છે. તેવા પુરુષાર્થથી પણ દૂર રહેવાનું સૂચવ્યું છે. તે અંગે ગાથા આ પ્રમાણે છે:
"जे संखया तुच्छ परप्पवाइ ते पिज्ज दोषाणु गया परजझा। ए ए अहम्मे ति दुगुंछमाणो कंखे गुणे जाव सरीर भेउ ॥"
–જે કહેવાતા સંસ્કૃત લોકો છે, જે બીજાની નિંદા કરે છે, પિતાની સભ્યતાના અભિયાનમાં રાઓ ફરે છે, મોહ અને દ્વેષને અનુસરનારા છે. ઈન્દ્રિયોના વિષયોના ગુલામ છે, તેવા લોકો અધાર્મિક છે. એમ સમજી દેહ પડે ત્યાં સુધી ગુણયુકત સંસ્કૃતિની વાંછા કરે.
આજે સંસ્કૃતિના નામે બે શબ્દ જેવામાં આવે છે –પત્ય સભ્યતા અને પશ્ચિમાત્ય સભ્યતા. પશ્ચિમમાં civilization-નાગરિકતાને વધારે મહત્વ આપવામાં આવ્યું છે ત્યારે આ દેશમાં culture સંસ્કારને વધારે મહત્વ આપવામાં આવ્યું છે. સભ્યતા કરતાં સંસ્કૃતિને વધારે વિચાર કરવાનો અર્થ એ નથી કે તેઓ સભ્યતા ભૂલી ગયા હતા; પણ સંસ્કૃતિને મેખરે રાખી હતી.
માણસની સામે ભવ્ય આદર્શ હોય તે તે તટસ્થ પણ રહી શકે અને તાદાત્મ (ઓતપ્રેત) પણ રહી શકે. એટલે જ સંસ્કૃતિના આ અંગે ઉપર વિશેષ વિચાર કરી ફરીને કરીએ છીએ. હવે અનાયાસઆયાસ તેમ જ તદ્દાઓ અને તટસ્થતા સંબંધી કેટલાંક ઉદાહરણ જોઈએ. સમ યુગનાં પ્રસંગો :
ભગવાન રામના જીવન પ્રસંગમાં એક પ્રસંગ એ આવે છે જ્યારે હજાનછ સીતાજીની શોધ કરવા જાય છે ત્યારે સીતાગિતામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
બળવાની તૈયારી કરી રહ્યાં છે. તેઓ ત્રિજટાને કહે છે : “બસ હવે લાકડાં ભેગાં કરી દે અને ચિતા (ચેહ) ગોઠવીને સળગાવ જેથી હું બળીને આ દેહ છેડી દઉં !”
ક્યારેક એક નિરાશામાં ધૈર્ય ખૂટી જતું હેય ત્યારે અવ્યકત બળ હમેશાં મદદ માટે આવે છે. તે જ વખતે સીતાની શોધમાં આવેલા અને ઝાડમાં નાનું રૂપ કરી છુપાયેલા હનુમાનજી રામ નામાંક્તિ મુદ્રિકા નાખે છે. એક વિરહિણીને જ્યારે વિરહીનું પ્રતીક મળે છે ત્યારે તેના દિલમાં અને આનંદ પ્રગટે છે. મુદ્રિકા ઉપર રામનામ જોઈ સીતાજી વિસ્મયમાં પડી જાય છે. આમ તેમ જુએ છે. ઝાડ ઉપર હનુમાનને જુએ છે. હનુમાન તેમના મનની વાત જાણીને નીચે આવે છે; હાથ જોડીને ઊભા રહે છે.
સીતાજીના મનને આઘાત–પ્રત્યાઘાત શમી જાય છે. પછી તેઓ પૂછે છે : “રામ મને યાદ કરે છે ?”
હનુમાનજી કહે છે : “આપને યાદ ન કરે તે કોને કરે ? એટલા માટે જ તો તેમણે મને આપની ખબર કાઢભ મોકલ્યો છે. તેમની શકિતના પ્રતાપે જ હું અહીં આવ્યો છું.”
સીતા કહે છે : “ભાઈ તારામાં આટલી તાકાત છે તે તું હવે મને રામની પાસે જલદી લઈ જા !” હનુમાનજી કહે છે :
अब हिं मातु, मैं जाऊं लिवाइ ।
प्रभु आयसु नहि, राम दुहाइ । –માતા હું આપને લઈ જવાને છું. પણ મારે આપને વિધિસર લઈ જવા છે. અત્યારે હું આપને લઈ જાઉં તો સામાન્ય નીત્રિો ભંગ થશે. એ માટે પ્રભુની આજ્ઞા નથી, રામની દુહાઈ પણ છે. મર્યાલ પણ છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
માણસ પ્રસંગ આવે, ઊર્મિશીલ બની, મર્યાદા કે સામાન્ય નીતિનો ભંગ કરી જે પુરુષાર્થ કરે છે તે અનાયાસ-આયાસ નથી. એટલે હનુમાનજીએ સીતાને શોધવાને આયાસ કર્યો તે અનાયાસ હત પણ મર્યાદા ઓળ ગીને સીતાને લઈ જાત ને અનાયાસ ન કહેવાત. કસોટી આવે ત્યારે સંસ્કૃતિની પરંપરાના મૂળ તો ન ખેવાય એની કાળજી રહે અને પુરૂષાર્થ કરવામાં આવે તો તે અનાયાસ-આયાસ કહેવાય.
રામના જીવનને એક બીજો પ્રસંગ લઈએ. રામ સર્વાગી ક્રાંતિકાર હતા. ખેવાયેલા સર્વાગી મૂલ્યને સ્થાપિત કરનાર, તેમજ બગડેલાં મૂલ્યોને સુધારનાર હતા. તેમનું એવું આકર્ષણ હતું કે નીતિપ્રિય માણસને ખેચાઈને તેમની પાસે આવવું જ પડતું. તે પ્રમાણે વિભીષણ પણ આવ્યો. આસપાસના લોકો કા કરે છે કે ગમે તે તોયે અંતે તે એ રાક્ષસી કૂળને છે ને ? અજાયા ઉપર ચકાસણી કર્યા વગર વિશ્વાસ કઈ રીતે મૂકાય !
તે વખતે રામ કહે છે: “આપણે એને તેડવા ગયા નથી. પણ, અનાયાસે એ ચાલી ચલાવીને આવે છે તો એના ઉપર વિશ્વાસ રાખીને ચાલવું જોઈએ, એની સાથે આંતરે રાખવો નહીં. સાવધાન ભલે રહે પણ, શંકાશીલ ન રહે ! જ્યાં સત્ય ચોક્કસ હોય છે ત્યાં તમને છેતરનારે પોતે જ છેતરાશે. માની લો કે તે ગુપ્તચર હશે તે પણ આપણે કંઇ ગુમાવવાનું નથી.”
શ્રી રામમાં આ વસ્તુ આવી તે અનાયાસ-આયાસ વગર ન બની શકત. વિભીષણનું આકર્ષણ તે હનુમાનજીની મુલાકાતના કારણે થયું હતું. લંકામાં હનુમાનજી વિભીષણના આવાસમાં રામનામ જુએ છે અને તેમને વિભીષણને મળવાનું મન થાય છે. આમ વિભીષણ અને હનુમાનજી મળે છે– બન્ને રામપ્રિય આત્મા મળે છે અને તે સહેજે રામ તરફ ખેંચાય છે.
દરિયે પાર કરીને લંકામાં જવાનું થાય છે ત્યારે રામ કિનારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
ઉપર પડાવ નાખી દે છે. લક્ષ્મણ દરિયો જોઈને, પાર કરવા માટે બાણ મારે છે. દરિયાદેવ હાજર થાય છે અને કહે છે: “શું જોઈએ છે?” લક્ષ્મણને આ કામ રામે કરવા દીધું કારણ કે સહજભાવે આવતા આવેશને તે રેકતા નથી. પણ, જ્યાં ચમત્કારમય પુરૂષાર્થની વાત આવી; તે તેમને ગમતી ન હતી. એટલે તેમણે લક્ષ્મણને કહ્યું: “આ તેં પુરૂષાર્થ તો કર્યો પણ ચમત્કારવાળો કર્યો. એ બરાબર નથી!”
રામે દરિયા ઉપર પુલ બાંધવાનું કામ નલ અને નીલને સેપ્યું. તેઓ તે વખતના ખાસ ઈજનેર હતા. તેમણે વસ્તુકળાનું જ્ઞાન તે વખતના ઋષિ મુનિઓ પાસે શીખ્યું હતું. તેમણે મજબૂત પુલ બાંધી આપે. આમાં લક્ષ્મણને પુરૂષાર્થ હતો, રામની તટસ્થતા હતી. છતાં નલ-નલને જે પુરૂષાર્થ થયે તે અનાયાસ હતો.
ખેંચાણે ચારે બાજુ ઊભાં કરવાં, વળાંક આપો, તટસ્થ રહીને આવા પ્રસંગોને વારંવાર ખ્યાલમાં રાખવા, એ વિશેષતા રામના જીવનમાં હતી. કૃષ્ણ યુગના પ્રસંગે :
આ અનાયાસ – આયાસને એક નવા સ્વરૂપમાં આપણે કૃષ્ણ યુગમાં જોઈ શકીએ છીએ. તેને નિષ્કામ – કર્મવેગ એવું નામ ત્યાં આપવામાં આવ્યું છે. પુરૂષાર્થ કરવામાં કયાંય કચાશ ન રહે, પુરૂષાર્થ કરવા છતાં ફળ ન મળે તે છતાં તટસ્થતા અને નિર્લેપતા રાખવી એ પણ અનાયાસ – આયાસ છે. કૃષ્ણ યુગના તે અંગેનાં બે, ત્રણ પ્રસંગે આ પણ લઈએ. | દુર્યોધન તદ્દન નફફટ બની જાય છે. શ્રીકૃષ્ણ વિષ્ટીકાર તરીકે જાય છે. છેવી માંગણે રજૂ કરે છેઃ “દુર્યોધન તું કોઈ પણ રીતે માના પ્રતીક રૂપે પણ ન્યાયપુરઃસર માંગણી તરીકે પાંડવોને પાંચ ગામ આપ! હું તેમને સમજાવી શકીશ !”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
તે વખતે દુર્યોધન કહે છે – सूच्यग्रं नैव दास्यामि विना युद्धेन केशव ।
-“ હે કૃષ્ણ! યુદ્ધ વગર હું સોયની અણી જેટલો પણ ભાગ નહી આપું.” શ્રીકૃષ્ણ તેને યુદ્ધમાં ભયંકર પરિણામો સમજાવે છે અને તે ન કરવા સમજાવે છે. પણ તે માનતા નથી. કૃષ્ણ પાછા ફરે છે.
તે જ માણસ નિર્લજજ થઈને ભગવાન કૃષ્ણ પાસે પાછો ફરે છે અને કહે છે: “મારે લડાઈ કરવી છે. મને મદદ કરે !”
જેણે કૃષ્ણની એકેય વાત ન માની, વિષ્ટિકાર તરીકે તેમનું સ્વાગત તે બાજુએ રહ્યું; અભિમાનવશ અપમાન કર્યું, તેને બીજે કોઈ હોય તે ઘસીને ના પાડી દે ! પણ આ હતા શ્રીકૃષ્ણ! તેમણે ઠંડે કાળજે કહ્યું : “ તું અને અર્જુન બે જણ મારી પાસે મદદની માગણું કરવા આવ્યા છે ! અર્જુન અને તું બન્ને મારા કુટુંબી અને મિત્ર છે. મારે તમારા બન્ને ઉપર સરખો ભાવ છે. તે છતાં અર્જુન પહેલો આવ્યો છે; એટલે માગવાને એનો હક્ક પલે !”
દુર્યોધન વિચારે છે કે વાત તે વ્યાજબી છે અને તે હા પાડે છે. શ્રીકૃષ્ણ કહે છે : “મારી પાસે બે વસ્તુઓ છે. એક તે હું પોતે અને બીજામાં મારી નારાયણી સેના. બનેમાંથી ગમે તે એક વસ્તુ અર્જુન પહેલાં માગી શકે છે !” | દુર્યોધન વિચાર કરે છે કે આ અર્જુન કયાંક સેના માગી બેસશે તો આપણે મુશ્કેલીમાં મૂકાવું પડશે. અર્જુન શ્રીકૃષ્ણને માગી લે તે સારૂં! કારણ કે એમણે શાસ્ત્ર-સન્યાસ કર્યો છે, એટલે નિરાંત રહેશે.
અર્જુન અહીં બે દષ્ટિએ વિચારે છે. એક બાજુ સભ્યતા (ઉપર છેલ્લો શિષ્ટાદ્યાર સંખ્યા વગેરે) છે અને બીજી તરફ સંસ્કૃતિના પ્રતીક સમા શ્રીકૃષ્ણ છે. હવે કોને પસંદ કરવાં ! સંસ્કૃતિની રક્ષા, સંસ્કૃતિના ક્ષકથી જ થાય છે. તે માટે દુનિયાને જતી કરવી હોય તો જારી કરવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
त्यनदेकं कुलस्यायें, मामस्यायें कुलं त्यजेत् । ग्रामं जनपदस्यार्थे आत्मायें पृथिवीत्यचेत् ॥
–કુળ માટે એક વ્યક્તિને, ગામ માટે કુળને, દેશના હિત માટે ગામને અને વિશ્વાત્માઓના હિત માટે જમત છોડવું પડે તે છોડે! સિદ્ધાંત આવે ત્યાં તે જ મુખ્ય ગણાય; કુળ, ગ્રામ કે શ ત્યાં ગૌણ ગાણાય. એક બાજુ આદર્શ, ચેતન કે સિદ્ધાંત હોય, બીજી બાજ જ વાર, શરીર કે સગાંવહાલાં હોય તે ત્યાં સિદ્ધાંત, આદર્શ કે ચેતન ખાતર એ બધાંને તજવાં પડે તો તજવાં જોઈએ.
ગીતામાં કહ્યું છે કે – श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात्
-સ્વ એટલે આત્માના ધમની–ગુણેની–સંસ્કૃતિની દષ્ટિએ જ પસંદગી કરવી જોઈએ. જ્યારે માણસ પહાડની અણીને છેડે આવીને ઊભો હોય. એક બાજુ દરિયો હોય, બીજી બાજુ ખાઈ હોય ત્યારે ચાલવું ખરેખર બહુ કપરું હોય છે. એથી યે અઘરૂં તાદામ્પતાટસ્થ કે અનાયાસ–આયાસની કસોટી થાય ત્યારે ચાલવું છે.
અને સંસ્કૃતિની દષ્ટિએ જ નિર્ણય કર્યો અને માંગણી કરી છે “મને તે આપ જોઈએ છે !”
દુર્યોધનને તે સાંભળીને “હાશસારું થયું! ” એમ નિરાંત વળી. પણ એને ક્યાં ખબર હતી કે એકબાજુ અગ્યાર અક્ષૌહિણી સેના કરતાં પણ બીજી બાજુ એક કૃષ્ણની શક્તિ અનંતગણું વધારે હતી. શ્રીકૃષ્ણ હથિયાર વગર પણ જીવતાજાગતા પ્રચંડ શક્તિના પૂજ હતા.
અને અહીં અનાયાસ-આયાસ સચિત થાય જ છે, પણ સાથે સાથે શ્રીકૃષ્ણ કેટલા જાગૃત અને તટસ્થ હતા ? જે અને ભૂલ્યા હેત અને શ્રીકૃષ્ણને સામે પક્ષે ઊભા રહેવાનું થાત તો! કદાચ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
મહાભારત નો લખાત! પણ, નિસર્ગ–નિર્ભર માણસને અવ્યકત જગતનાં બળેની મદદ મળતી જ રહે છે. કવિ કલાપી કહે છે :
લાખે નિરાશામાં અમર આશા છુપાઈ છે. . બાહ્ય-પુરૂષાર્થ કરતાં અવ્યક્ત જગતને આંતરિક પુરૂષાર્થ વિશેષ હોય છે. માત્ર એ આંતરિક પુરૂષાર્થ ઉપર દઢ વિશ્વાસ હોવો જોઈએ.
ભગવાન કૃષ્ણના જીવનનો બીજો પ્રસંગ જૈન ગ્રંથની દષ્ટિએ બહુ જ ભવ્ય છે. કદાચ વૈદિક ધર્મનાં કૃષ્ણજીવનની વિગતથી એ જુદો પડે તો પણ તેમાંથી તવ તારવી લેવાનું છે. શ્રીકૃષ્ણ દ્વારિકા નગરી વસાવ્યા પછી યાદોને બે વાત સમજાવે છે:-(૧) પ્રજા ઉપર પ્રેમ રાખો ! (૨) દારૂ, જુગાર, માંસાહાર, વિલાસ-વૈભવ વગેરે દે દૂર કરે. તેમણે કહ્યું કે આ બે વાતોનું પાલન કરશો તે તમારે કઈ વાળ વાંકો નહીં કરી શકે, તેમ જ તમારા રાજાને ચિરકાળ સુધી ટકાવી શકશે.”
યાદવેએ તે વખતે તો હા પાડી, પણ પાછળથી એશઆરામમાં બધું ભૂલી ગયા. તેઓ જુગારી, દારૂડિયા, માંસાહારી અને વિલાસી બની ગયા. તેમ જ અંદર અંદર ઝગડવા લાગ્યા. એક વાર તેમણે
પાયન ઋષિને, દારૂ પીને હેરાન કર્યા. તેમણે શ્રાપ આપે. આ બધા કારણે સર દ્વારિકા નગરી વિનાશ થવા લાગ્યો. તે વખતે શ્રી કૃષ્ણ ઘોષણા કરાવી કે “જે કોઈ સન્યાસ માર્ગે જવા ઇચ્છે એની બધી કુટુંબ વ્યવસ્થાની જવાબદારી હું લઉં છું.”
એમ કહી શ્રીકૃષ્ણ વનમાં જવા લાગ્યા. કોઈએ કહ્યું: “આ દ્વારિકા નગરી તે ભડકે બળી રહી છે. યાદ કરી રહ્યા છે. છતાં, તમારા ચહેરા ઉપર કોઈ જાતની ઉદાસી નથી.” - શ્રી કૃષ્ણ કહે છે: “હું એમાં શું કરું? મેં બધી રીતને પુરુષાર્થ કર્યો છે, એમાં મારે કોઈ ઉપાય રહ્યો નથી !” . આ છે અનાયાસ-આયાસ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
૪૯
ગાંધીજીના પ્રસંગે :
ગાંધીજીના જીવનમાં આવા અનાયાસ-આયાસના પ્રસંગે તેમ જ ડગલે ને પગલે સંસ્કૃતિ રક્ષાની કાળજી જોવામાં આવે છે. સ્વરાજયની લડતમાં તેમણે એક બાજુથી લોકોની ઉષ્મા એટલે કે જુસ્સાને નરમ પડવા ન દીધે, બીજી તરફ કોઈ પણ સાંસ્કૃતિક તત્તવને આંચ ન આવે એની કાળજી રાખતા હતા. પુરુષાર્થ કરવા છતાં કેટલે હદ સુધી જવું એની મર્યાદા જે જાણે છે તેને સંસ્કૃતિની દષ્ટિએ ખીલેલો માણસ કહી શકાય.
તેને પિતાનામાં તેમજ જગતના આંતરિક અવ્યક્ત બળામાં સંપૂર્ણ વિશ્વાસ હોય છે. એને અનાયાસ–આયાસને પાયે પણ ગણાવી શકાય! ગાંધીજીમાં આવા દઢ વિશ્વાસ અજબ રીતે જોવા મળે છે.
૮મી ઓગસ્ટ ૧૯૪૨ના રોજ જ્યારે ગાંધીજીએ ભારત છોડે (Quit India)ને ઠરાવ ચેરે ધાડે મૂક્યો ત્યારે બીજી બાજુ લોકો અનેક શંકાઓ પ્રગટ કરતા હતા; પણ ગાંધીજી અકળાતા ન હતા. તેઓ ઘણું જ ઠાવકા દિલથી બધાનું સમાધાન કરતા હતા. એક બાજુ અહિંસક યુદ્ધ આપવાનું હતું; બીજી તરફ જેની સામે યુદ્ધ ચાલે છે તેની ઝીણામાં ઝીણું કાળજી રાખવી. આ ગુણ અનાયાસ- આયાસના કારણે જ આવી શકે. ગાંધીજીના જીવનમાં તાદામ – તટસ્થતા, તેમજ અનાયાસ – આયાસ એ બન્ને ગુણે ઠેર ઠેર દેખાઈ આવે છે. આ બને ગુણો જીવનમાં હોય તે સાધક – સિદ્ધાંત સાથે તાળો મેળવી શકે છે.
ગાંધીજીએ કસ્તુરબાની છેલ્લી ઘડીઓ વખતે પુરૂષાર્થ કરવામાં કશી કચાશ રાખી ન હતી. એક જ વસ્તુ બાકી હતી-ઈજેકશન. તે તેમના સિદ્ધાંત વિરૂદ્ધ હતી. એટલે અજ્ઞાત રણુએ તેમણે કહ્યું : “હવે ચહેરે જોતાં, બાની કેટલી ઘડી આવી લાગી છે. હવે તે ભગવાનનું સ્મરણ કરવાનો સમય પાકી ગયો છે. બનતે પુરૂષાર્થ કર્યો; છેલ્લે તો રામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૦.
નામને જ આશ્રય હોવું જોઈએ !” થોડી વારમાં જ બા ગાંધીજીના ખેાળામાં ચાલ્યા ગયા. અહીં ગાંધીજીની અંદર તટસ્થતા - તાદામ્ય, અનાયાસ – આયાસ બધા ગુણે સૂચિત થાય છે. અવ્યક્તબળ ઉપરનો અજબ વિશ્વાસ :
ભકતના ચરિત્રોમાં ધ્રાંગધ્રાના દેશાલ ચેકીદારનું ચરિત્ર આવે છે. તે ચોકી કરત; પણ કહેવાય છે કે તે ભજન કરતે કરતે પણ ચેકીદારીની ફરજ બજાવી શકત. એક વખત કોઈએ તેને પૂછયું : “ તમે અહીં ભજન કરે છે–પછી ચેકી કોણ કરશે?”
દેશલે કહ્યું: “મારે તે બન્ને તરફની – આત્માની અને જગતનીચેક કરવાની છે. તે હું જ કરૂં છું.”
ભાગવતની ભાષામાં કહીએ તે દેશલ ભગતની ચેકીદારીની ફરજ ભગવાને પૂરી કરી. કોઈ પણ ચેર ત્યાં ચોરી કરવા આવે ત્યાં તેને દેશલ દેખાય જ ! અવ્યક્ત જગતની ભાષામાં કહીએ તે તેને અવ્યક્ત બળની મદદ મળતી હતી. ખરે અનાયાસ-આયાસ તેની મર્યાદા :
ભારતીય સંસ્કૃતિને સળંગ પ્રવાહ જે વહી રહ્યો છે. તેની અંદર આ અનાયાસ - આયાસનું તત્ત્વ સતત જોવા મળશે. સંસ્કૃતિ માટે સહજ પુરુષાર્થ કરવે; તેને શુદ્ધ કરવા માટે પ્રયત્ન કરવા એ આ ભૂમિના સંતેનું અવિરતપણે કાર્ય રહ્યું છે. બુદ્ધ કે મહાવીરને રાજ્યશાસન મૂકીને સુખાને તિલાંજલિ આપી ઠેર ઠેર ઉધાડા પગે ફરીને સંસ્કૃતિની રક્ષા કરવાનું કોઈએ કહ્યું ન હતું; પણ તે સુસંસ્કૃત આત્માને અનાયાસઆયાસ હતો. આ અનાયાસ - આયાસ જે કરે છે તેને હમેશાં અવ્યક્તબળોની મદદ મળતી જ રહે છે.
રાણા પ્રતાપનું જ્યારે હૈયે ખૂટવા આવે છે, ત્યારે ભામાશાહ આવે છે! આ અવ્યા બળની મદદ જ છે ને ! પણ જે અનાયાસઆયાસ થાય તે લોકકલ્યાણ માટે સહજ થવો જોઈએ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
૫૧
ઘણું વાર માણસ આ સહજ પુરુષાર્થ ખોટી રીતે પણ કરતો હે છે ! જ્યાં સિદ્ધાંત, આદર્શ કે સંસ્કૃતિની રક્ષા પુરુષાર્થ વડે સચવાય એવા જ પુરુષાર્થને અનાયાસ – આયાસ ગણાવી શકાય ! બાહ્ય પુરુષાર્થ કરતાં અવ્યકત જગતના આંતરિક પુરુષાર્થ ઉપર દ્રઢ વિશ્વાસ છે જોઈએ. એ જ વસ્તુ અનાયાસ - આયાસને પાયો છે. એક માણસ દોડ્યો જાય છે. એને તમે પૂછે કે તે શા માટે દોડે છે? જે એને કોઈ સરખે જવાબ ન મળે તે સમજવું કે તે વ્યર્થ શ્રમ છે.
મને નવાઈ લાગી એક માણસ અંગે. તે બાળક માટે પૈસા ભેગા કરે છે, પણ બાળકોની કાંઈ ખેવના કરતું નથી. પછી તે રડવા બેસે છે. અને પૈસા ભેગા કરવાનું પણ ચાલુ રાખે છે. આવા માણસના પુરુષાર્થને શું કહેવું?
ઘણુ લકે એક પ્રશ્ન કરે છે કે “અનાયાસ – આયાસ"ની મર્યાદા શી છે?
તે અંગે એટલું જ કહી શકાય કે બે બાબત ઉપર વધારે ધ્યાન આપશે તે તેને જવાબ મળી જશે –(૧) પુરુષાર્થમાં જરાયે કચાશ ન રાખવી, (૨) પુરુષાર્થ થાય છે તે સાચા માગને - સંસ્કૃતિ સભરને છે કે કેમ ? આટલો ખ્યાલ રાખતા અનાયાસ – આયાસની મર્યાદા આપોઆપ સમજાઈ જશે.
અંતે, ઈશાવાસ્ય ઉપનિષદના પહેલા શ્લોકની એ વાત પણ ન ભૂલાવી જોઇએ કે “મનુષ્યયન પહેલે અને ઈશ્વર કૃપા પછી!” “ મેવા” ભલે “ઐયા”ને સ્થૂળ પ્રતીક હેય પણ સુક્ષ્મ રીતે એને જ અવ્યકત જગતના–નિસર્ગને કે કર્મને મહાનિયમ માનવો જોઈએ. એમાં એ વસ્તુ સૂચવવામાં આવી છે કે દરેક પળે વિશ્વ વાત્સલ્ય તો રાખવું જ!
વડવું છતાં પ્રેમ રાખ. યુદ્ધ જગવવું છતાં વાક્ય સિંચન કર્યા કરવું. આ ખૂબી એ. જવાહરલાલ નેહરુમાં છે. તેઓ એક વખત - રસોઈયા ઉપર ખૂબ ગુસ્સે થઈ ગયા હતા. ડી વાર પછી હસવા
લાગ્યા. તે દિવસે રસોઈયાએ તેમને વધારે પ્રેમથી જમાડ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
'એ જ એનાયાસે – આયાસની ખૂબી છે. એક બાજુ તત્વ સાચવવાનું છે અને બીજી બાજુ વાત્સલ્ય પણ રાખવાનું છે. અને સંસ્કૃતિને વહેતી રાખવાની છે.
ચર્ચા-વિચારણું .. અનાયાસ - આયાસના કેટલાક અનુભવો:
શ્રી. સવિતાબેન: “છાપામાં વાંચ્યું અને વર્ગમાં આવવાની પ્રબળ ઇચ્છા હતી પણ બાળકોની ચિંતા હતી. ત્યાં તો બાળકોના પ્રબંધ માટે એક સંસ્થા અંગે વાંચ્યું અને ત્યાં મોકલવાને નિર્ણય કર્યો પણ પછી એક કુટુંબીજન તૈયાર થયા અને હું આવી શકી. આમાં આયાસ જરૂર થયો પણ તે અનાયાસે થઈ ગયું !”
શ્રી. માટલિયા: “અમે એક ગરાસદારને અમારા તરફ ખેંચવા ઘણે પ્રયત્ન કર્યો પણ ખેંચાય જ નહીં. અમને લાગ્યું કે અમારી ઉણપ હશે. એની ચિંતા પણ મનમાં રહેતી હતી. હમણું એક ખસબ ઘટના પકડાઈ તેમાં એ બધા સામેલ હતા. એ જાણતાં થયું નિસર્ગે અમને બચાવી લીધા, નહીંતર અમારા ઉપરના વિશ્વાસે ઘણા ઠગાઈ જાત !” શ્રીકૃષ્ણનું કર્મ કર્યું? - પૂ. શ્રી. દંડી સ્વામી : કૃણીનામુ તે વર્મ' એ થકમાં કહેલું કૃષ્ણનું કર્મ કર્યું ગણવું? ખરેખર તે ગીતામાં કૃષ્ણ ત્રણ પ્રકારના આવે છે –(૧) હું જ આ જગતને કર્તા-હર્તા છું. (૨) હું જગતથી નિલેપ છું. (૩) જગતથી અલગ જ છું!” આ પરસ્પર વિરોધી મંતવ્યો નથી?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
શ્રી. દેવજીભાઈએ કહ્યું : શ્રીકૃષ્ણ સાન્ય માનવીરૂ બોલે છે ત્યારે પ્રભુને જુદા ગણે છે, પણ જ્યારે અર્જુનની પૂર્ણ શ્રદ્ધા જુએ છે ત્યારે પિતે જગતના પ્રભાવ-પ્રલય તરીકે બતાવે છે અને અર્જુનને જ્યારે દિવ્ય દૃષ્ટિથી એ બધું બતાવે છે ત્યારે પોતે નિરંજન-નિરાકાર પરમાત્મા અને તેનો એક નાનો ભાગ જગત છે એમ બતાવે છે.
આમ જોતાં પાંચમા, નવમા અને અગિયારમાં અધ્યાયમાં જુદાં દાં મત વ્યકત થાય છે. ખરી રીતે એ બધાને તાળો મળી રહે છે.”
શ્રી. માટલીયા : “અહંકાર હોય ત્યાં લગ્ન કર્તા બની શકાય નહીં. જ્યારે સમષ્ટિમાં વ્યક્તિ સમપિત થાય ત્યારે સમષ્ટિ તે વ્યક્તિના થાનક્ષેમની ચિંતા આપોઆપ કરે છે અને વ્યક્તિ તટસ્થ બને છે. તેથી કર્મ કરવા છતાં અનાશક્તિ જાળવી શકવાથી તે અકર્તા સહેજે બની જાય છે.
એવું પણ ઘણીવાર બને છે કે આપણું દષ્ટિએ પ્રત્યક્ષ પરિણામ ન પણ દેખાય, તેમાં કુદરતને સંકેત હોય છે અને કેટલીકવાર સમયાંતરે તે ધારેલું પરિણામ મળી જ આવે છે.
પૂ. દંડી સ્વામી : “સહેજ મિલા સે દૂધ બરાબર” એમ જે સતેને કહેવાયું છે તેમાં અનાયાસ-આયાસ અને તાદામ્ય છતો તટસ્થતાને તેમ જ ગીતા વાક્યને થે તાળે મળે છે. એટલે કે કુળની દષ્ટિ ન રહેતાં કર્મને જ આનંદ મળવાથી કર્મ દીપે છે; કર્મમાં કૌશલ્ય ઉમેરાય છે અને કર્મનું સુંદર ફળ તે તેથી આપોઆપ આવી પડે છે, છતાં તેનીયે તમા રહેતી નથી.” અનાયાસ આયાસે વિશ્વપ્રેમ :
શ્રી પુજાભાઈ : “એક ફેજદાર કુટુંબ ભૂજ જતું હતું. જદારને ગાડીમાં થોડીવાર સંપર્ક રહ્યો. તેવામાં તેમણે મને સોંપણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
કરી : “તમે ભૂજ જાઓ છે, તે મારા કુટુંબને સાથે લઈ જજે ” અને તેમણે ચાલતી પકડી.
મને થયું કે ફોજદાર છતાં કેટલો વિશ્વાસ છે. કે
માનવ છે?
નવલખી મુકામે ધર્મશાળામાં રહ્યા. બહેન ભાઈ-ભાઈ કરે અને બાળકો મામા મામા કરે. છેવટે ભૂજ પહેચ્યા. તેમને ઘરે પહોંચાડ્યાં પણ તેમણે મને ક્યાંયે જવા ન દીધે. ભૂજનું કામ એક દિવસનું હતું. તે મેં પતાવ્યું. પણ, થોડા વખતમાં એ કુટુંબ ચિરપરિચિત બની ગયું. ન જાણે જગતમાં આવા કેટલાયે ગાઢ સંબધે અનાયાસે બંધાય છે; અને પ્રયાસ કરતાં જિંદગી વહી જાય તે જે સંબંધ ન બંધાય તે સંબંધ પળવારમાં બંધાઈ જાય છે. આમ આખું જગત આપણું કહેબ હોય એમ લાગે છે અને તેની પાછળ વ્યક્તપણે ચમત્કાર રૂપે અવ્યકત બળની કોઈ પ્રક્રિયા ચાલતી હોય છે તેમ લાગે છે અને અનાયાસે વિશ્વને પિતાના એક મહાન કુટુંબ માનવાનું મન થઈ આવે છે. એ જ માનવની મહાસંસ્કૃતિ નથી તો બીજું શું છે?
અનાયાસ-આયાસે પરસ્પર પ્રેમ સંપાદન કરવા અંગેના મહાવીર ગૌત્તમ તેમ જ વિવેકાનંદ અને અમેરિકન બાઈનાં પ્રસંગે રજૂ થયા હતા. અને તારણ એ નીકળ્યું હતું કે વાત્સલ્ય વધે છે તેમ તેમ અનાયાસે સ્વ-પર કલ્યાણનાં કામે થોડા વિમય પુરૂષાર્થથી થવા જ માંડે છે.
(તા. ૭-૮-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
[૫] ભારતીય સંસ્કૃતિમાં માતૃજાતિની પૂજા
ભારતીય સંસ્કૃતિનાં આઠ અંગોમાંથી ચાર ઉપર અત્યાર સુધી વિચાર થઈ ગયો છે. હવે પાંચમાં અગ માતજાતિ પૂજા વિષે આજે વિચારશું. આ દેશની સંસ્કૃતિને ઘડવા અને ટકાવી રાખવા માટે સ્ત્રીઓએ ઘણો જ મહત્વનો ભાગ ભજવ્યો છે. તેની મહત્તાના દાખલાઓ અને પ્રમાણુ ઠેર ઠેર જોવામાં આવે છે.
સ્ત્રીઓમાં કેટલા ગુણ છે તે અંગે રામાયણમાં રામચંદ્રજીના મુખે પ્રમાણ આપવામાં આવ્યું છે –
कार्येषुमंत्री, करणेषु दासी, धर्मेषु पत्नी, क्षमायाच धात्री। भोजयेषु माता शयनेषु रंभा, रंगेसखी लक्ष्मण । सा प्रियामे ।।
–એટલે કે કાર્યોમાં તે મંત્રી રૂપે છે, સેવા કરવામાં તે દાસી જેવી છે; ધર્મકાર્યમાં તે પત્ની છે અને ક્ષમા કરવાથી તે ધાત્રી (દાયમા) છે. જમાડતી વખતે માતા જેવી છે અને શયનમાં સુંદરી છે ! મારી મિત્ર હેય એવી તે પ્રિયા મારી છે. આમ સીતાજીનું વર્ણન કરતાં એક આદર્શ ભારતીય નારી કેવી હેવી જોઈએ તેનું સ્પષ્ટ ચિત્રણ આમાં કરવામાં આવ્યું છે. અને ભારતીય નારી એ આદર્શ રાખતી આવે છે એટલું જ નહીં, સીતાને આદર્શ આજે દરેક ભારતીય નારી માટે હોય છે.
ભારતીય સંસ્કૃતિના આદ્ય ઘડવૈયા મનુ મહારાજ કહેવાય છે. તેમના અંગે કહેવામાં આવ્યું છે કે –
इमं विवस्वते योगं प्रोक्तवानाहमव्ययम् विवस्वान मनवे प्राह मनुस्क्ष्विाकावेऽब्रवीत्
– ગીતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
મેં (ભગવાને) સૂર્યને આ સનાતન યોગ બતાવ્યું હતું અને સૂર્યે મનુને બતાવ્યો. મનુભગવાને ઈરાકને આ યોગ કહ્યો. એટલે જે મનુભગવાન કહે છે તે મેં કહ્યું છે. એમાં હું કંઈપણ નથી. વિતા रक्षित कौमारे, भर्या रक्षित यौवने ! पुत्रस्तु स्थाविरे भावे न स्त्री સ્વાતંત્ર્યમતિ ” સ્ત્રીનું કુમારાવસ્થામાં પિતા રક્ષણ કરે છે, જુવાનીમાં પતિ અને ઘડપણમાં પુત્ર રહ્યું છે. આમ સ્ત્રી સ્વતંત્રતાને લાયક નથી. આમ મનુ કહે છે ત્યારે નારી પ્રિતષ્ઠા કે નારી સ્વાતંત્ર્યની વાત ક્યાં રહી ? એજ મનુભગવાને મનુસ્મૃતિમાં સ્ત્રીઓ અંગે કહ્યું છે –
यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता : यत्रैतास्तु न पूज्यन्ते सर्वास्त त्राफलाः क्यिा : .
– જ્યાં સ્ત્રીઓ પૂજાય છે ત્યાં દેવે પણ રમવા આવે છે. એટલે કે ત્યાં દિવ્ય પુરૂષોને વાસ હોય છે; પણ જ્યાં તેમની પૂજા થતી નથી ત્યાં બધી ક્રિયાઓ નિષ્ફળ થાય છે.
મનુએ આગળ ઉપર સ્ત્રીની પ્રશંસા કરતાં એક સુંદર લેક આ પ્રમાણે કહ્યો છે –
अजा मुखतो मेध्या, गावो मेध्याश्च पृष्ठत । ब्राह्मणाः पादत पूज्याः स्त्रियो मेध्या सर्वांगत : ॥
બકરી મુખેથી પૂજવા લાયક છે; ગાય પૂંછડીથી પૂજવા લાયક છે, બ્રાહ્મણ ચરણથી પૂજવા લાયક છે પણ સ્ત્રીઓ બધા અંગેથી પૂજવા લાયક છે. એનું કારણ પણ બતાવવામાં આવ્યું છે કે બકરી કાંકરા સિવાય બધું ખાઈને મીઠું દૂધ આપે છે. ગાય ગમે તેવું ખાઇને દૂધ તો આપેજ છે; સાથે તેનું છાણ પણ ઉપગી છે તેમજ ગોમૂત્ર પણ શુદ્ધિ માટે પવિત્ર મનાય છે. એટલે તેની પૂજા પૂછડીથી કરવામાં આવે છે. બ્રાહ્મણ સંસ્કૃતિનું રક્ષણ કરતો સતત ફરતો જ રહે છે. એટલે એના પગ પૂજવા ગ્ય છે. પણ એનું દરેક અંગ પૂજા વાહ છે. કાર કે તેના અંગે અંગમાં પવિત્રતા ભરી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
હજરત મહમદ સાહેબ કહે છે કે “બાહિશ્ત વસતું હોય તે સ્ત્રીના પગમાં વસે છે. ” “જેનેના ભગવતી સૂત્રમાં કહ્યું છે કે
બાળક જન્મે છે ત્યારે માતાનાં ત્રણ અને તેને મળે છે. એક તો માથું જે મહત્વનું અંગ છે; તેમજ ઊંચામાં ઊચું અંગ બ્રહ્મરદ્ધ આત્માને રહેવાને ભાગ તે માતાઓમાંથી મળે છે. માતા માટે “
ર ક્ષણાજિળી” એટલે રત્નને કુખે ધારણ કરનારી કહેવાય છે. ભગવાન મહાવીર જ્યારે ગર્ભમાં આવે છે ત્યારે માતાને દુઃખ ન થાય તે માટે હળવા બની જાય છે. માતાને ચિંતા થાય છે કે મારા ગર્ભના જીવને શું થયું ? ત્યારે પાછું હલન-ચલન શરૂ કરે છે. આને અર્થ એ છે કે નાનપણથી તેઓ માતાની ચિંતા કરે છે. વિશ્વવસલ્યનું શક્તિનું કેંદ્રઘર છે અને ઘર ગૃહિણીનું કહેવાય છે.
-એટલે કે “ન જીરું નાદુ ફળા ચતે.... માત્ર ઈટ પત્થરનું મકાન ઘર કહેવાતું નથી; ગૃહિણીને જ ઘર કહેવાય વાંઢા નિવાસ ઘર કહેવાતું નથી.
બીજુ અંગ જે બાળકને મળે છે તે લોહી છે, ગર્ભમાં તેનું પિષણ મા પિતાના રકતથી કરે છે અને જમ્યા બાદ પ્રબળ વાત્સલ્યના કારણે તેનું જ લેહી દૂધ રૂપે અમૃત બનીને તેનું પોષણ કરે છે.
ત્રીજુ અંગ માંસ એ પણ માતામાંથી મળે છે. ત્યારે રોમ હાડકાં પિતામાંથી મળે છે. અને બાકીનાં અંગે માતાપિતાનાં મળીને મળે છે. એટલે સ્ત્રીમાં રહેલું માતૃત્વ પ્રગટ કરે તો આખા વિશ્વમાં તે પહોંચી જાય.
માતૃજાતિની પૂજાના ઘણા ઉદાહરણો ભારતીય સંસ્કૃતિના ઈતિહાસમાં જોવા મળે છે. એનું એક કારણ એ છે કે અહીંની સંસ્કૃતિમાં સર્વ પ્રથમ જેને દેવ તરીકે ગણવામાં આવી તે માતા છે. એ જ કહેવામાં આવ્યું છે કે-“માદેવભવ” તે ઉપરાંત જગતના ઈશ્વરે, પયગંબર, દીપક, તીર્થ કરે અવતાર કે દિયવિભૂતિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
જન્મ આપનાર હોય તે તે આ માતજાતિ છે. જે પોતાની જાતને કચ્છમાં નાખીને પોતાનાં સંતાનોને ઉછેર કરે છે. મરૂદેવી આ યુગના પહેલાં કેવળી
યોગાનુયોગે એવી જ એક માતાને જૈનધમે પ્રથમ કેવળી તરીકે ગણાવીને મુકિતનાં દ્વાર ખોલનારી પ્રથમ વ્યકિત જાહેર કરી છે.
ભગવાન ઋષભદેવ દીક્ષા લઈને ગયા. માતા મરૂદેવીને થતું હતું કે મારે કષભ કે હશે? તે ઘેર ઘેર ભિક્ષા માગે છે તે તેની શું સ્થિતિ હશે ! માને મન તે ઋષભ હજૂ નાનો બાળક જ! તે એના હાલ જોવા આવે છે. ત્યાં ભગવાનનું સમવસરણ જુએ છે તેને અતિશય અને પ્રભાવ જોઈને માતા મરૂદેવીને ટુંકે વાત્સલ્ય-ભાવ વિશ્વ વિશાળ થાય છે. આનંદમાં ને આનંદમાં વિવેક જાગતાં સાચું જ્ઞાન થાય છે અને તે મોક્ષે સિધાવે છે.
સમ પાર્વતીને નમન કરે છે
હવે શંકર પાર્વતીના જીવન વિષે જોઈએ. શંકર રામને નમે છે એટલે સતી (પાર્વતી)ને થાય છે કે એ રામ વળી કેવા હશે ? એટલે તેને જોવા માટે તે સીતાને વેશ કરીને રામ પાસે આવે છે ! રામ આ વાત કળી જાય છે એટલે સતીને બે હાથે નમે છે. તેથી આશ્ચર્ય પામી સતી સંકર પાસે આવે છે. શંકર પૂછે છે: “રામે શું કર્યું ?”
પાર્વતી કહે: “તેમણે મને વંદન કર્યા!”
તે શંકર કહે: “તમે મારા ગુરૂના પણ ગુરુ થયા એટલે તમે મારા પણ પૂજનીય છે ! “ કે અદ્ભૂત ભાવ છે? માતૃત્વ કેળવવું અને વિશ્વમાં વહેડાવવું એજ સંસ્કૃતિનું મહત્વનું અંગ છે. પાર્વતીનું સતીનું માતૃત્વ વિશ્વવ્યાપી બન્યું અને શંકરના માથામાંથી નીકળેલ્લે ગંગા આખા વિશ્વમાં પિતાનું મહત્વ ફેલાવનારી થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
કૃણ અને ગેપીને અમર પ્રેમ
શ્રી કૃષ્ણજીવનમાં ગોપીઓની વાત આવે છે. તેનો ઉંડાણથી વિચાર કરીએ તો ગોપીઓ માત્ર સ્ત્રીઓ તરીકે જ નથી; પણ તેમાં જગતનું વાત્સલ્યથી ભરેલું ભાતત્વ જોવા મળશે.
શ્રી. પુંજાભાઈએ ગાયું કે – તારી મોરલીને ભણકાર રે, કાનમાં વાગે મેહનજી, મોરલીએ કામણ કર્યું મનડાં હરી લીધાં જાણે અમૃત રસધારારે,
છોડી કુટુંબ પરિવાર,
માહ લેભ છોડયાં મેહનજી...! એમાં કેવી સુંદર ભાવ ભર્યો છે? સંસ્કૃતિની દષ્ટિએ ભારત આ બધું વિચારે છે અને ત્યારે તે વિશ્વને ભૂલતું નથી. પ્રેમને કઈ પાર નથી. તેને તો આખું વિશ્વ પાત્ર પણ નાનું પડે છે; અખિલ બ્રહ્માંડ નાનું પડે છે. વિરાટ દર્શનનું રહસ્ય પણ એજ છે. એક મુખમાં આખું વિશ્વ સમાયેલું છે.
ભાગવત કહે છે કે અમારું ઘર - આ મારું કુટુંબ એમ નહીં, તમારું ઘર આખું વિશ્વ છે. રણછોડ એટલે કે રણ+છેડ= રણછોડાવનાર લડાઈ બંધ કરાવી બધાને પ્રેમથી વિજય અપાવનાર! તેણે મેરલીથી મુગ્ધ કરીને બધાને વશ કર્યા.
મોરલી વગાડનારા તો ઘણા છે, સૂર પણ એવા ગૂજે કે ઘડીભર મસ્ત થઈ જઈએ. પણ, પેલી મેરિલીને ગાનાર કાનુડે- વ્રજમાંથી ગયો છતાં બધી ગોપીઓ હજુ એ જ સૂરમાં મસ્ત હતી; કામકાજ સૂઝતું નહીં; ત્યાં જાય ત્યાં તેમને કૃષ્ણની મેરલી સંભળાયા કરે. “નારાયણનું નામ જ લેતાં વારે તેને તજીએ રે!” ઓધવજીએ આ જોયું અને બધાને લઇ કૃષ્ણ ભગવાન પાસે ગયા, ત્યારે કૃષ્ણ તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
ગાંડાધેલા બની ગયા. ગોપીઓમાં જે સાતત્વ હતું તે જાણતમાં પ્રાપ્ત કરાવ્યું. આવું માતૃત્વ જ્યારે ઘરમાં સીમિત બને છે ત્યારે આવા યુગપુરૂષ તેને જગાડે છે. ભગવાન મહાવીર અને માવજાતિને ઉદ્ધાર
પણ આવી નારી જાતિ માટે જ્ઞાન અને મુકિતના દ્વારા લોકોએ બંધ કરી નાખ્યા. મનુને ભગવાન માનનારા જ કહેવા લાગ્યા કે સ્ત્રીઓને જ્ઞાન અને મુકિતને અધિકાર નથી. એટલે ભગવાન મહાવીરે મહાન અભિગ્રહ ધારણ કર્યો; તે પણ એક નારીને !
કોઇને એવો વિચાર નથી આવતો કે મહાવીરને બ્રહ્મચર્યવ્રતધારી, સ્ત્રીને વિચાર તેઓ કેમ કરી શકે? સ્ત્રીનું વહેવારિક રૂપ તે ભેજનમાં માતા છે. પણ આમ તે માતા જ છે ! તે વખતે એ જ જાતિની જે વિડંબના હતી તે એમનાથી ન જોવાઈ. ગમે તેવી કન્યાને પત્નીનેપુત્રીને વહુને બજારમાં વેચી શકાય ! અને તે પણ કહેવાતા સુસંસ્કૃત સભ્ય સમાજની વચ્ચે! એ પ્રભુએ જોયું અને તેમણે અભિગ્રહ કર્યો કે રાજકુમારી હોય અને વળી દાસી હેય; માથે મૂડેલી હોય અને વળી ત્રણ દિવસની ભૂખી હોય! અડદના બાકળા ફકતી હોય! આંખમાં આંસૂ હોય! આ અભિગ્રહની એક એક શરત ઉપર વિચાર કરતા જશું તો ખ્યાલ આવશે કે તે વખતે માતજાતિનું કેટલું બધું અપમાન માતદેવભવ” કહેનારા કરી શકતા હતા ?
ભગવાન મહાવીરે એટલે ચંદનબાળાના માધ્યમ વડે તે વખતથી નારી જાતિની દુર્દશાની કલ્પનાને ખ્યાલ આપો એટલું જ નહીં, તેમણે ઇન્દ્રભૂતિ ગૌતમ આવે તે પહેલાં માતાને સ્થાન આપી દીધું. તેમણે કહ્યું કે મારું માધ્યમ સ્ત્રી છે. ચતુર્વિધ સંઘની રચનામાં સ્ત્રીને પણ સમાન દરજજો રહેશે અને તે પવિત્ર સંધ બનશે. એમાં મુખ્ય કોણ.? તે કહ્યું કે આ ચંદનબાળા! સાધ્વી સંધની ચંદનબાળા આગેવાન બની. સાધુઓ માટે ૧૪ શિષ્ય મસંદ કર્યો. પણ ટક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
- સાધ્વીઓ માટે એક જ પસંદ કરી. તે વખતે એવી માન્યતા હતી કે સ્ત્રીઓ કુંવારી રહી શકે જ નહીં. તેમણે એ માન્યતા બદલાવી કે કુમારિકા રહેવા છતાં આખા વિશ્વ સાથે એ વાય વહેવડાવી શકે છે; અને ચંદનબાળાને પ્રધાન શિષ્યાપદે સ્થાપી તેમણે એ વિધાન ઉપર મહેર મારી. ભગવાન મહાવીરને ત્રણ નિમિત્ત મહાન બનાવે છે – ચંદનબાળા, ચંડકૌશિક અને અનાર્ય જાતિ!
સ્ત્રીઓના અંગે અંગમાંથી વાત્સલ્ય કરે છે. કદિ જુઓ કે મોટી બહેન, નાનાભાઈને રમાડતી હોય, બચીઓ ભરતી હોય ત્યારે તમે તેને ભાવ જજો! પિતાના પતિ ઉપર, પિતા ઉપર, બાળક ઉપર, ભાઈ ઉપર અને બીજે બધે જ વાત્સલ્ય પાથરે છે. તે પત્ની તે અમુક સમયે જ હોય છે, પણ માતસ્વરૂપ તે તેનું સદાકાળ રહે છે. એટલે જ કહ્યું છે: “પરધનને પત્થર માનો પર સ્ત્રીને માતા માને અને ભગવાન ન મળે તે તુલસીદાસ જામીન છે. માતા આગળ વિકાર ન હય:
ભગવાન મહાવીરને સુદર્શન નામને એક ઉપાસક હતા. સામાન્ય રીતે સ્ત્રીઓને જોઈને પુરુષ લોભાય છે, પણ અહીં પુરુષને જોઈ સ્ત્રી મહાય છે. તે નગરની રાણી અભયા સુદર્શન ઉપર મહાય છે. પિતાની દાસી કપિલાને મોકલી તે સુદર્શનને તેડાવે છે.
સુદર્શને આવે છે અને તે રાણીના હાવભાવ જોઈને સમજી જાય છે. એટલે તે કહે છે: “હું ગૃહસ્થાશ્રમી છું! ગૃહસ્થાશ્રમાં જેમ પતિ પ્રત્યે પત્નીને એક ભાવ હોય છે તેમ પત્ની પ્રત્યે પતિને એક જ ભાવ રહેવો જોઈએ. તેમાં વળી તમે તે રાણી છે –રાજ્યમાતા છે. માને બાળક પ્રતિ પ્રેમ હોય-વિકાર ન હોય !”
રાણું ઘણું સમજાવે છે, પણ, તે ડગલે નથી. હું આળ પણ ચઢાવે છે, પણ પછીથી રાજાને સાચી વાતને ખ્યાલ આવી જાય છે. તે સુદર્શન ઉપર પ્રસન્ન થઈને કંઈક માંગવાનું કહે છે. તે કહે છે કે:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
“ આ અભયા રાણી મારી માતા સમાન છે. તેમની ભલ વિકારના કારણે થઈ છે!”
ઘણા લોકો કહેશે કે સ્ત્રીમાં જ્યારે માત આરોપ્યું તે છતાં આવું કેમ બન્યું? ઘણા લોકોએ નારીને નાગણ રાક્ષસી-નરકની ખાણ - એમ કહ્યું છે. આપણે ઊંડો વિચાર કરશું તે જણાશે કે જ્યારે સ્ત્રીમાં વાસના આવે છે ત્યારે તે નાગણ બને છે. એટલે જ આચારાંગમાં
જ્યાં જ્યાં એ શબ્દો આવ્યા છે, ત્યાં મેં કહ્યું છે કે : “વાસના છે તે રાક્ષસી છે.” સીને માતા સમાન ગણે એ પ્રભુસ્વરૂપ છે :
થુલીભદ્ર એક જૈન સાધુ છે. એ એવા પવિત્ર સાધુ છે કે ગુરુ સંભૂતિ વિજય કહે છે કે, “તારે જ્યાં ચાતુર્માસ કરવું હોય ત્યાં કર !”
ત્યારે તેઓ કહે છે કે મારે કોશા વેશ્યાને ત્યાં ચોમાસું કરવાની મારી ઈચ્છા છે !”
ગુરુ કહે છે: “સુખ ઉપજે એમ કરો.”
અહીં વિચારવાની વાત એ છે કે તે જૈન સાધુ છે, જેના માટે જૈનધર્મ નવાવાડ વિશુદ્ધ બ્રહ્મચર્યની વાત કરી છે. એક ઘરમાં પાછળ સ્ત્રી રહેતી હોય તે પણ ત્યાં રહેવાની જૈનધર્મ મના કરે છે. કારણ કે અમુક પ્રકારની કામ ચેષ્ટા થતી હોય તેના અમુક શબ્દ કાને પડશે તે પણ મન વિકારી થશે. અપ્રતિતકારીને ઘરે ભિક્ષા લેવા જવાની પણ ના કહી છે. તેવા જૈનધર્મના એક મહાન સાધુ વેશ્યાના ઘરમાં ચોમાસું રહેવાની છૂટ આપે છે; એ ખૂબ સમજવા જેવી વાત છે.
સ્યુલિભદ્ર જાય છે. પ્રથમ તો કોશા રાજી થાય છે કે મારો જૂને પ્રેમી પાછો આવ્યે ખરે! પણ જ્યારે તે સમજી જાય છે; એટલે પૂછે છે : “આવા સૂકા કેમ થઈ ગયા? રસ કયાં ઊડી ગયો?”
યુલિભદ્ર કહે છે : “હું તને સાચે ધર્મન્સ ચખાડવા આવ્યો છું.” તે શાને બધી વાત કરે છે અને પિતાને રસ્તે વાળે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
કોઈ પુરુષ એવો હોય કે વિકારના સ્થાનમાં નિર્વિકારી રહે, તે શ્રીમદ્ કહે છે કે મારું માથું તેને નમી જાય છે. સ્ત્રીને કાષ્ટની પૂતળી સમ ગણે તે ભગવાન છે. આનો અર્થ એમ પણ કરી શકાય કે જે સ્ત્રીને માતા સમાન ગણે છે તે ભગવાન સ્વરૂપ છે. એટલે જ જૈનધર્મ તેને ભવ્ય અંજલિ આપે છે કે –
मंगलं स्थूलिमद्रायाः
–એમની પહેલાં ઘણું સાધુએ થઈ ગયા–મોટા મોટા થયા. ગૌતમ સ્વામી, સુધર્મા સ્વામી આવ્યા પછી જંબુ સ્વામી આવ્યા, પ્રભાવ આવ્યા પણ કોઈને યાદ નહીં કરતાં આમને યાદ કર્યા તેનું કારણ એ છે કે એ સામાન્ય વાત નથી ! એક તો પિતાની પ્રિયા હતી; તેમાં વળી વેશ્યા હતી અને રૂપરૂપનો અંબાર હતી. એવા સ્થળે પણ મન ચલિત ન થયું. ઉલટું તેને ધર્મ માર્ગમાં ઉતારવી એ ખરેખર કપરામાં કપરું કાર્ય છે.
યુલિભદ્ર કોશાને કહે છે : “જે આનંદને ઝરે મારામાં છે તે જ ઝરે તારામાં પણ છે. તું તે જગવંઘ મહાશકિત છે ! તું તને પિતાને ઓળખ!” અને કોશાનું પરિવર્તન થઈ જાય છે.
ચોમાસુ પૂરું કરીને-વિજય મેળવીને સ્યુલિભદ્ર ગુરુ પાસે આવે છે ગુરુ બેઠા છે. બધા શિષ્યોએ વંદન કર્યું. ગુરુએ કહ્યું: “બહુ સારું !”
પણ, સ્યુલિભદ્ર વંદન કર્યા ત્યારે કહ્યું: “બહુ સારું કર્યું –બહુ સારું કર્યું !” એમ બે વખત બેલ્યા એટલે શિષ્યોને ઈર્ષ્યા થઈ કે અમે વાઘ સિંહની બેડમાં રહ્યા અને આ મહેલમાં રહ્યો, તેને વધુ માન! ગુરુ સમજી ગયા. તેમણે કહ્યું: “ તમારા કરતાં આ વાઘ સિંહની બોડ જોખમી હતી !”
શિષ્ય કહે: “એમાં શું ? અમે પણ જઇને રહી શકીએ છીએ.”
ગુરુની આજ્ઞા લઈને ત્યાં જાય છે. કેશા તેમને બતાવી આપે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
છે કે એ સહેલી વાત નથી, એટલું જ નહીં તેમને ચારિત્ર્યથી પડતા પણ એજ કોશા બચાવે છે. ત્યારે તેમને ખબર પડે છે કે સ્યુલિભદ્ર જેવા વિશિષ્ટ પુરૂષો થયા છે તેઓ જ આવાં કામો કરીને પાર ઉતારે છે. રામકૃષ્ણની માતૃદષ્ટિ
એજ રીતે રામકૃષ્ણ પરમહંસને જોઈએ. તેઓ આધુનિક યુગના દણા છે. કાલીમાતા માત્ર ચંડિકા નથી; એ પ્રેમાળ હાથ પણ ફેરવે છે. કાલીનું માતૃત્વ બીજા સ્વરૂપે પિતાની સામે છે. તેમણે શારદામણિને કહ્યું: “હું તે આજથી તને માતા માનું છું.”
શારદામણિને કેટલા કોડ હશે પણ તેઓ સમજી ગયાં અને વિશ્વની માતાનું સ્વરૂપ માન્ય કર્યું. રામકૃષ્ણ ને પરમહંસ બનાવવામાં શારદામણિ માતાને એટલો જ ફાળો છે. ગાંધીજી અને કસ્તુરબા
ગાંધીજીને વિચાર આવ્યો કે મારે વિશ્વસેવક બનવું છે તે મારે આ વિકાર વાસના અને બાળકોની જ જાળમાંથી નીકળી જવું જોઈએ. કસ્તુરબાએ તે માન્ય કર્યું. તે દેશના બા બની ગયા. ગાંધીજીએ બાં પાસેથી ઘણીવાર પ્રેરણા લીધી. માતૃજાતિનું માધ્યમ
આ વાતને વિચાર સંસ્કૃતિના મહત્વના અંગામાં કરવો પડશે કારણ કે ક્રાંતિના કાર્યમાં આ બધી બાબતે ઘણું ઉપયોગી નીવડે છે. કાંતિના માર્ગમાં ખાડા ટેકરા, ખરબચડાં અને લપસણું ઘણું છે. તેમાંથી કેવી રીતે બહાર નીકળવું તે સંત-મહાત્માઓનાના જીવનમાંથી મળી આવે છે. જે યુગપુરૂષ થયા છે તેમણે માતૃત્વને માધ્યમ બનાવ્યું છે. રામે પાર્વતીને, કૃષ્ણ ગોપીઓને, મહાવીરે ચંદનબાળાને, સ્થૂલિભલે કોશાને, રામકૃષ્ણ શારદામણિને અને ગાંધીજીએ કસ્તુરબાને માધ્યમ બનાવ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
માતુ-પ્રતિષ્ઠા માટે માતૃત્વ:
ખરેખર નારી એ કંઈ નરકની ખાણ નથી. પણ વાસના જ રાક્ષસી કે નરકની ખાણ છે. એટલે માતજાતિની પ્રતિષ્ઠા કરવા માટે માતાઓમાં રહેલું માતૃત્વ પ્રગટાવવું પડશે. યુરોપમાં માતપૂજાને બદલે
દયપૂજા તરફ વધારે લક્ષ્ય રહ્યું છે. જ્યાં સુધી સ્ત્રી ભાગ્યે જ છે એવી ભ્રમણ જે સમાજમાં રહેશે ત્યાંસુધી નારીની સાચા અર્થમાં પ્રતિષ્ઠા નહીં થાય.
એ ઉપરાંત ચીન-જાપાન વગેરે દેશોમાં પણ સ્ત્રીએ રાષ્ટ્રહિત માટે પોતાનાં શીલનું બલિદાન આપે છે. ત્યાં માતપ્રતિષ્ઠા શી રીતે થઈ શકે ? એટલે માતૃપ્રતિષ્ઠાને સવાલ કેવળ ભારત સુધી નહીં, પણ આખા વિશ્વને સ્પર્શત છે. તે તે રીતે વિચારવો પડશે.
માતૃપ્રતિષ્ઠાને વહેવારૂ બનાવવા માટે એક મહત્વને ઉપાય એ પણ છે કે પુરૂષે બહુગામી પણું કે ભ્રમરવૃત્તિ બંધ કરવી જોઈએ અને સ્ત્રી માટે જેમ એક પતિનો આદર્શ છે તેમ પુરૂષ માટે એક પત્ની વ્રતને આદર્શ હોવો જોઈએ. આજે સ્ત્રી-સમાજ પિતાના હકકની લડાઈ માટે આગળ આવી રહ્યો છે ત્યારે ઘણી સ્ત્રીઓ, જાણવા છતાં કે તે પુરુષ પરણેલો છે છતાં સ્વછંદપણે તેની સાથે વિચરે છે. એ માતૃપ્રતિષ્ઠા માટે મોટા ફટકા સમાન છે.
માતૃપ્રતિષ્ઠા સાચા શબ્દોમાં આવી શકે તે માટે નીચેના સાચા ઉપાય પ્રયોગમાં લાવવા જોઈએ:
(૧) જાતિયવૃત્તિનું સંસ્કરણ કરવું.
(૨) સુસંગઠિત માતૃસંસ્થાઓ ઊભી કરી તે વડે આવા જવલંત પ્રશ્નો ઉકેલવા.
(૩) જાહેર જીવનમાં નારી પ્રતિષ્ઠા વધારવી જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
(૪) સામાજીક અને રાજકીય જીવનમાં વિકાર સંબંધી સંબંધ wાડવા જોઈએ.
(૫) એવા નિર્વિકારી પુરુષનાં સંગઠને દ્વારા માતજાતિ ઉપર થતા અન્યાય-અત્યાચારને અહિંસક પ્રતિકાર કરવો જોઈએ.
(૬) આર્થિક દૃષ્ટિએ બહેનને સ્વાવલંબી બનાવવી જોઇએ.
(૭) બહેનોને સર્વાગી વિકાસ થઈ શકે તે માટે દરેક પ્રકારની તક આપવી જોઈએ.
(૮) સારા સંસ્કાર વડે તેમનું ઘડતર કરવું જોઈએ.
માતૃત્વની ઉપાસના અને તેની પ્રતિષ્ઠા જે વિશ્વ વાત્સલ્યમાં પાયાનું અંગ છે તેને જેટલો વિચાર કરશું તેટલું વિશ્વ વાત્સલ્ય સહેલું બનશે. આ યુગમાં મુક્તિને દરવાજે મરૂદેવી માતાએ એટલે કે માતજાતિએ પ્રથમ ઉઘાડો છે. પિતાઓએ માતાના વાત્સલ્યને બહાર કાઢયું છે; તેમ માતાઓએ પુરૂષને બચાવી પવિત્ર પણ બનાવ્યો છે. આજે ફરી એ જ માતૃપ્રતિષ્ઠાની જરૂર છે. તે અંગે ઘણું કરવાની જરૂર છે.
ચર્ચા વિચારણું પશ્ચિમની સ્ત્રી પૂજા
શ્રી. માટલિયાએ આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : “વિકૃતિ આવવાને કારણે યુરોપમાં જનારી શાખાએ સ્ત્રીને આદર કર્યો. બાહ્ય રીતે તેઓ ખૂબ સ્ત્રી સન્માન કરે, સ્ત્રી આવે કે જગ્યા આપે–પોતે ઊઠી જાય; પણ એમાં દેહપૂજા રૂપે પૂજા જ મુખ્ય રહી છે. એથી સ્ત્રી ભાગમૂતિ છે એ ભાવનાથી ત્યાં આદર દેખાય છે.
એથેન્સમાં સુંદરમાં સુંદર સ્ત્રીઓનાં નગ્ન પૂતળાં દેખાશે. યુરોપની નારીઓ પણ એમ સમજીને બેઠી છે કે અમારું મૂલ્ય બાહ્ય સૌંદર્યથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
છે. આના પરિણામે સ્ત્રી અને પુરૂષ ત્યાં ભાગ્ય અને ભોક્તા બન્યા. એમના સંબધે શરીર પ્રધાન બન્યા. એમાંથી કૃત્રિમ સાધને ઊભાં થયાં. સ્ત્રી-પુરૂષને સંભોગ સ્વભાવિક જ છે એવું તત્વજ્ઞાન ઊભું થયું. તેમાંથી ઈર્ષ્યા-દ્વેષ ઊભાં થયાં. છૂટાછેડાની ભાવના વ્યાપક બની. તાણી તૂસીને સંયુક્ત ન રહેવું, તેથી ખર્ચ ખાવાની વૃત્તિ અને લગ્નજીવનની પવિત્રતા તેમજ એકાગ્રતા ન આવી. આથી જ મિજલસમાં સ્ત્રીઓનું સ્થાન ખરું, પણ લોકશાહી યુરોપ-અમેરિકાની વહેલી આવ્યા છતાં સ્ત્રીઓની પ્રધાનતા રાજ્યમાં ન આવી; નહીંતર કદાપિ આટલાં બધાં યુદ્ધો ન થાત. કારણ કે સ્ત્રી કદિ યુદ્ધપ્રિય નથી. યુદ્ધ સ્ત્રી માત્રને અળખામણું લાગે છે. આમ યુરોપની આર્ય શાખામાં સ્ત્રીને ઉપલક આદર રહ્યા છતાં રૂપ બજાર થઈ ગયાં.
આપણે ત્યાં વિકારને સંસ્કારવાને બદલે છેલ્લા કાળમાં સ્ત્રી પુરૂષને અલગ રાખે, સ્ત્રીને ઘરમાં રાખે, ઘુંઘટમાં રાખો અથવા શંકા-કુશંકા લાવી સજા અને પ્રાયશ્ચિત વ. સૂત્રે આપ્યાં. તેથી વિકારનું પ્રમાણ ઘટયું નહીં, ઉલ્લું વધ્યું. એટલે હવે મને વિજ્ઞાન અને બ્રહ્મચર્યના સુયોગને નવેસરથી વિચાર કરવો પડે છે. દમન, નિગ્રહ, દંડ વગેરેના બદલે નવી દ્રષ્ટિએ વ્રતો વિચારવા પડશે. માતાઓ સમાજમાં આદરપાત્ર કેમ બને ? તે ઉડાણથી જેવું પડશે. આપણું શાસ્ત્રોને પણ “માઉસંવત”ની રીતે છતાં, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવે કસીને આધુનિક માંગને અનુરૂપ ઢબે આપવા પડશે. પુરૂષ લગ્ને કુવારે અને અનેક પત્નીઓ કરી શકે અથવા સ્ત્રી અને પુરૂષની ભૂલમાં પુરૂષની ભૂલ તરફ કૂણી નજર રહેશે ત્યાં લગી માતસમાજે ઉંચે આવી શકશે નહીં.
આ યુગે પણ નર્તકીઓ વ. રૂપે નારીઓને રાખી શકાય છે. અમૂક કોમોમાં બે પાંચ રખાતો રાખી શકે છે, આ બધું ઘરમૂળથી, માત્ર કાયદાથી નહીં, લોકોની માન્યતા રૂપે પણ બદલવું પડશે, યુરોપમાં નારી-સૌંદર્ય પૂજા છે અને અહીં પુરૂષને પ્રધાન માની તેના
અભિમાનની પૂજા પ્રતિષ્ઠા છે; તે દૂર કરવી પડશે. ગામડાંઓ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
શહેરોમાં અને સ્થળે બે જાતના ઉપાય કરવા પડશે –(૧) અનૈતિક તોને પ્રિતકાર, (૨) તથા જેટલી સ્ત્રીઓ પાછળ રહી છે તેટલી પુરૂષની કક્ષાએ તેમને સમાજ-પ્રતિષ્ઠિત કરવામાં સતત ધ્યાન રોકવું પડશે. સ્ત્રીઓ પણ મહેમાંહે, ઈર્ષા અને પુરૂષોના હાથા રૂપ બની પિતાની સ્ત્રી જાતિને હલકી પાડે છે. તેમાંથી સ્ત્રી જાતિને ઉપર લેવી પડશે. પુરૂષ સ્વદાર સંતોષી, એક પત્ની વ્રતધારી અને સંયમી વૈજ્ઞાનિક રીતે કેમ બને, તે જેવું પડશે નહીંતર, વ્રત અંતર્મુખી નહીં બને.
સામ્યવાદી શાખામાં તે નારી પિતાનું શીલ દેશને ખાતર વેચે તે તેને પણ રાષ્ટ્ર ખાતરની શહીદી તરીકે બિરદાવવામાં આવે છે. આમાં સ્ત્રી-પુરૂષ કેઈએ ન ભરમાવું જોઈએ, તેમજ ખાસ કરીને સ્ત્રીસમાજે પુરૂષથી ન શોસાવું જોઈએ. આ બધું કામ માતસમાજે રૂપી સંગઠને બનાવી, બન્ને બાજુથી કામ લેવું પડશે. તેમજ આ સંસ્કૃતિનું તે મહત્વનું અંગ આગળ વધી શકશે. જાહેર જીવનમાં સ્ત્રીઓ આગળ આવે, રાજકીય જીવનમાં આગળ આવે તેવું જગતભરમાં કરવું પડશે. ત્યારે જ સમાજમાં સાચે અનુબંધ જોડાશે. આ પાયાના કામમાં નિવકારી સ્ત્રી-પુરૂષોએ સાથે રહીને દટાવું પડશે. આથી જ મુનિશ્રી સંતબાલજી, ભાતસમાજ તથા નારી માધ્યમને ભાલનળકાંઠાથી શરૂ થયેલ પ્રગમાં ઘણું મહત્વ આપે છે.
તક મળે તે આગળ વધી શકે
પૂ. શ્રી દંડી સ્વામી : “ ભંડારનાયકના પત્ની અહીં આવેલા ત્યારે માતાઓ કયાં કયાં જાહેરમાં આગળ છે તે જાતે જેવા પ્રયાસ કરેલો. ગાંધીજીએ આ યુગે સ્ત્રી જાતિને આગળ લાવવામાં અગત્યને ચીલો પાડ્યો છે. જેથી શ્રીમતી વિજ્યાલક્ષ્મી પંડિત યુનેના ભારત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
પ્રતિનિધિ રૂપે પ્રમુખ બની શક્યા હતા. આથી જે તક મળે તે જરૂર આગળ આવી રહેશે !”
સંગ્રામ અવદશાનું કારણ:
શ્રી, પૂંજાભાઈ: “મારા નમ્રતે માતજાતિની અવગણનાનું મૂળ કારણ “સંગ્રામ” લાગે છે. સંગ્રામમાં પુરૂષ આગળ રહી ભરાયા એટલે વિધવાઓ વધી. યુરોપમાં એમને ફરી પરણાવી. એશિયામાં તે
ધારી બની. સંયમ અંગત રીતે પાળવા છતાં, આથિક પરાધીનતાના કારણે, પુરૂષ પ્રધાનતા આવી ગઈશાસ્ત્રોમાં પણ એની અસર દેખાય છે.
પૂ. દંડી સ્વામી: “છતાં એજ શાસ્ત્રોમાંથી આપણે વીણીએ તે માતપૂજા-પ્રતિષ્ઠાનાં અનેક ઉદાહરણે મુનિશ્રી સંતબાલજીએ આપ્યાં, તેવાં મળી શકે છે.”
અંતમાં મુનિશ્રી સંતબાલજીએ માટલિયાએ કરેલ માતપૂજાનાં સૂચનેને આવકાર્યા હતાં. નારી માધ્યમના જોખમે તરફ સજાગ રહીને પણ જોખમ ઉઠાવવાની હાકલ કરી હતી. (તા. ૧૪-૮-૧૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
ભારતીય સંસ્કૃતિમાં માતૃપ્રતિષ્ઠા
આપણે આ અગાઉ ભારતીય સંસ્કૃતિમાં માતજાતિની પૂજા અંગે પાંચમા અંગના સંબંધમાં વિચાર કરી ગયા છીએ. પૂજા ત્યાં સુધી ન થઈ શકે જયાં સુધી કોઈ વસ્તુની પ્રતિષ્ઠા ન કરવામાં આવે. ભારતીય સંસ્કૃતિમાં માતપ્રતિષ્ઠાનું અંગ અહીંની પ્રજાના ખમીરમાં વ્યાપકપણે જોવા મળશે. અહીંની માતાઓએ સંસ્કૃતિના ઘડતરમાં કેટલું કામ કર્યું છે, તે અંગે વિચાર અગાઉ થઈ ચૂકી છે.
આવી સ્ત્રીને-નારીજાતિને તેના કરેલ ત્યાગ, બલિદાન તેમ જ સાંસ્કૃતિક કાર્ય અંગે વધાવવામાં આવી છે. જીવનમાં ઘણી સ્ત્રીઓ આવે છે પણ માનું સ્થાન અનેખું છે. ભારતના સાંસ્કૃતિક ગ્રંથ સ્મૃતિમાં પાંચ સ્ત્રીઓને માતા માનવાનું કહ્યું છે –(૧) રાજમાતારાજાની પત્ની (૨) ગુરુમાતા-ગુરુની પત્ની (૩) મિત્ર પત્ની-માતા (૪) પત્નીની માતા (૫) પિતાની માતા.
તે અંગે સ્પ્રતિકાર કહે છે –
પત્ની, પત્ની, મિત્રપત્ની તપૈવર, . पत्नीमाता, स्वमाता च पंचैते मातरः स्मृताः ॥
–એટલે કે ઉપર કહી તે પાંચેયની પત્ની એ જગતમાં માતા સમાન છે. લક્ષ્મણજીએ પિતાની ભાભી સીતાજીને માતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
૭૧
સમાન જ ગણ્યા હતા. સ્ત્રીમાં જે કોઈ સાચો ગુણ હોય છે તે માતૃત્વનો છે.
પુરૂષે વાળેલી નારી સંસ્કૃતિ :
સ્વામી દયાનંદ સરસ્વતી પાસે એક સ્ત્રી આવીને કહેવા લાગી : મને તમારા જેવો જ પુત્ર જોઈએ છે. હું તમારું બ્રહ્મતેજ જોઈને ખુશ થઈ છું. એટલે મને સ્વીકારે !”
તેની આવી માગણીના જવાબમાં સ્વામીજીએ ધીરેથી કહ્યું : “તમારે દીકરો જોઈએ છીએ ને? તે હું તમારો દીકરો અને તમે મારી માતા નવા દીકરાની શી જરૂર છે? એને ઉછેર પડે. મોટે કરવો પડે. તેના કરતાં વગર મહેનતે હું તમારે કરે!” પેલી બાઈ શરમાઈને ચાલી ગઈ.
અહીં વિચારવાનું એ છે કે આવા મહાપુરુષ પાસે કેવી માગણી સ્ત્રીએ કરી પણ, તેને માતા સંબોધીને કેવી સુંદર રીતે પાછી વાળી ! “મા” શબ્દ સાંભળતા સ્ત્રીનું જીવન આખું બદલાઈ જાય છે.
૧ સ્તનદાત્રી ગર્ભ ધાત્રી ભક્ષ્યદાત્રી ગુરુપ્રિયા,
અભીષ્ટદેવ પત્ની ચ પિતુઃ પત્ની ચ કન્યકા છે સગર્ભકન્યા ભગિની પુત્રપત્ની, પ્રિયાપ્રસૂ! માતુર્માતા પિતર્માતા, સેદરસ્ય પ્રિયા તથા છે માતઃ પિતૃ ભગિની, માતુલાની તથૈવચા જનાનાં વેદવિહિતામાતર પાડશ સ્મૃતાદ છે
-–ગણપતિiડ ૧૫/૩૮ થી ૩૪૦. “સ્તનપાન કરાવનાર, ગર્ભધારણ કરનાર, ખાવાનું આપનાર, ગુરુપત્ની, ઈષ્ટદેવ (બ્રાહાણ કે રાજા)ની પત્ની, સાવકી મા, કન્યા, મેટીબહેન, પુત્રવઘ, પત્નીની માતા, નાની મા, માટી બા, ભાભી, ફઈબા, માસીબા અને મામી, આમ પુરુષો માટે વેદમાં ૧૬ માતાઓ બતાવવામાં આવી છે.'
- સંપા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
શિવાજી અને મુસ્લિમબાઈ:
છત્રપતિ શિવાજી દક્ષિણના પ્રાંતમાં લડાઈ ચલાવતા હતા. ત્યારે લૂંટ મચાવવાની સાથે તેમને સંપત્તિ મળતી. એકવાર એક સિપેહલાલારે સંપત્તિ સાથે એક મુરિલમ બાઈને પણ લાવીને હાજર કરી. તે બુરખામાં હતી. શિવાજીએ તેને બુરખે હટાવ્ય. બાઈ રૂપરૂપને અંબાર હતી. યુવાન હતી તેમ જ દેખાવડી હતી. આવી સ્ત્રી પિતાના હાથમાં આવે તે માણસને કે ભાવ થાય? પણ, શિવાજીને સમર્થ રામદાસનો રંગ લાગ્યો હતો. તેમણે કહ્યું : “મારી માતા તારા જેવી સુંદર હોત તો તારા પેટે મેં જન્મ લીધે હેત તો કે સુંદર હતી?”
તેણે એ બાઈને માતા બનાવી-માનપાન સાથે તેના ઘરે મોકલાવી દીધી. ભારતની સંસ્કૃતિની જ એ વિશેષતા હતી જેના કારણે તે ટકી છે અને ભવ્ય બની છે. દુર્ગાદાસ અને ગુલેનાર :
ઔરંગઝેબને દુર્ગાદાસને વશ કરે હતું. આમ તે એ જેલમાં હતે પણ રાજીખુશીથી વશ થાય તે ઘણું કામ થઈ જાય તેમ હતું. તેની ચિંતા જોઈ તેની એક ખૂબસુરત બેગમ ગુલેનારે કહ્યું કે હું એને વશ કરીશ. બાદશાહે છૂટ આપી, એટલે તે જેલમાં ગઈ. દુર્ગાદાસ જેવો તે માણસ ન હતો. તે રૂપાળે અને દેખાવડો હતે. , બેગમે દુર્ગાદાસને કહ્યું; “દુર્ગાદાસ ! તું મને પત્ની તરીકે સ્વીકારી લે ! તારા બંધન છૂટી જશે. ઔરંગઝેબને મારી નાખે હોય તે તે પણ સરળ બનશે.” - દુર્ગાદાસ પાસે બે પ્રલોભને હતાં. એક તે ઔરંગઝેબ સાથે લડાઈ બંધ થાય અને રાજ્ય સાચા ક્ષત્રિનાં હાથમાં આવે. બીજ એ. આર્કષણ હતું કે રાતને વખત હતો, એકાંત હતું અને ખૂબસૂરત સ્ત્રી સામે હતી. પણ એને વિચાર કર્યો કે મારે એક માતા છે તેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
આ બીજી માતા છે. તેણે કહ્યું : “રાજાની સ્ત્રી માતા ગણાય છે ! રાજમાતા પિતાના પુત્ર પાસે આવી માગણી કરે તે શોભે નહીં !”
ગુલેનારનું અભિમાન ઓગળી ગયું. દુર્ગાદાસમાં ભારતીય સંસ્કૃતિને રંગ હતો એટલે જ તે આમ કહી શકો ! પુરુષને સન્માર્ગે વાળતી સી:
ભારતીય સંસ્કૃતિમાં ભાવપૂજા વણાયેલી છે, એટલે જ તેને જે પ્રતિષ્ઠા મળી છે તે અદ્દભુત છે. માતાઓમાં કેવળ સામાન્ય શકિત હોતી નથી. પણ તેમણે મોટા મોટા વિકારવશ થયેલા માધાંતાઓ અને સાધકો સુસ્થિર કર્યા છે–પ્રેરણું આપી છે. સીતા અને રાવણ:
એવા પ્રસંગે આપણે વિચારશું. સર્વ પ્રથમ રામયુગમાં જોઈએ. સીતાજીનો એક પ્રસંગ છે. સીતાજી અશોક વાટિકામાં એકલા અટુલા હતા. ચારે બાજુ રાક્ષસી સ્ત્રીઓ હતી, ચારે બાજુ વિલાસની સામગ્રી હતી. રાવણ વારંવાર આવતા અને કહેતો : “ જાનકી! એક વાર તે મારી સામે નજર તો માંડ! એક વાર નજર માંડીશ તે તારું સ્થાન મદેદરી કરતાં ઊંચું બનાવી દઈશ.”
ત્યારે સીતા કહે છે : “પતંગિયાના પ્રકાશથી કમલિની નહીં વિકસે, એ તે સૂર્યના પ્રકાશથી જ વિકસે છે. તું એ જ પ્રકાશને અંશ છે. કારણ કે તું શંકર ભગવાનને ભક્ત છે અને શંકર રામના ભક્ત છે. પણ તે એ પ્રકાશને બનાવટી બનાવી દીધો છે. સેનાના ચળકાટથી સત્ય કદિ ઢંકાય છે ?”
हिरण्य मयेन पात्रेण, सत्यस्यापिहितं मुखम् । રાવણ વિફરે છે અને તલવાર લઈને આવે છે. પણ જેવી સીતા આંખ ફેરવે છે તે આડું જોઈ જાય છે. સીતાનું તેજ તે સહી શક્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
નથી. તરણું આડું ધરી દે છે. આ પૂબી છે સતી સ્ત્રીની... ભારતીય સંસ્કૃતિનું તે ખમીર આપણે પાછું લાવવાનું છે. રાજુલ રથનેમિ :
કુણુયુગમાં જૈન સંસ્કૃતિનું એક ભવ્ય દાંત આવે છે. રામતી બીજી સાધ્વીઓ સાથે ભગવાન અરિષ્ટનેમિના દર્શનાર્થે ગિરનાર જાય છે. રયનેમિ નામના એક સાધુ (ભગવાન નેમનાથના ભાઈ એક ગુફામાં તપ કરી રહ્યા હોય છે. બહાર આંધી અને વરસાદના કારણે રાજીમતી સાધ્વી બીજા સાધ્વીઓથી છૂટા પડી ગયાં અને કપડાં પણ પલળી ગયાં. ત્યારે તેઓ એ ગુફાને સુરક્ષિત સ્થાન સમજી પિતાના ભીંજાયેલાં વસ્ત્રો કાઢીને સૂકવે છે. ગુફામાં બેઠેલ રથનેમિ આ દશ્ય જુએ છે.
નવયુવતી રામતી સાધ્વીનું લાવણ્ય જોઈ તે વિકારી બને છે. તે બહાર આવે છે અને રાજુલને કહે છે: “નેમિનાથ ભલે ચાલ્યા ગયા ! હું તમારી સાથે આવવા તૈયાર છું.”
રાજુલ વસ્ત્ર લપેટીને બેસી જાય છે. નારીનું પ્રથમ કાર્ય શરીરની રક્ષા કરવાનું છે. પુરુષ ક્યારે આક્રમણ કરશે તે કહી શકાય નહી, એટલે તે જલદી સાવચેત બની જાય છે. કપડાં સરખા કરે છે અને પછી કહે છે: “રથનેમિ વિચારે કે તમે કોણ છો ? કેવો વૈભવ છેડીને આવ્યા છે ? હવે વસેલું ખાવા તૈયાર થયા છે ? આ મારું ૨૫ કે તમારું રૂપ શેનું છે ? ચેતન ચાલી ગયા પછી શું છે? તમે શું ચાલે છે? ચેતન કે આ પાંચ ભૂતનું બનેલું સડતું ગંધાતું પૂતળું !”
રથનેમી રામતી સાધ્વીની પ્રેરણાથી સંયમમાં સ્થિર થઈ જાય છે. માતાઓએ આ રીતે સંસ્કૃતિ સાચવી છે અને પુરાએ જ્યારે એ શકિત ખેાઈ છે ત્યાં તેમને ચેતવીને મદદ કરી છે. વિશાખા માતા:
બુદ્ધ ભગવાનના એક શિષ્ય ઉપાસક સિગાર શેઠ હતા. એમની પુત્રવધુ વિશાખા હતી. જ્યારે કોઈ ગૂંચવાયેલો પ્રશ્ન રાજસભામાં આવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
ત્યારે વિશાખા એનું બરાબર સમાધાન કરી આપે છે. એથી પ્રસન્ન થઈને પ્રસેનજીત રાજા તેને કહે છે કેઃ “શેઠ તમે તે મારા રાજ્યની શોભા છે !”
શેઠ કહે છે: “પણ, મારી ખરી શોભા તો મારી પુત્રવધુ વિશાખા છે.”
રાજા તેની પરીક્ષા લે છે અને પ્રસન્ન થઈને રાજ-ભગિનીનું પદ આપે છે. પિતાની પુત્રવધુને સત્કાર કરવા માટે મિગાર શેઠ ભગવાન બુદ્ધ અને રાજાની સલાહ લઈ તેને “માતા” તરીકે સંબોધે છે. નારીનું એ માતમય રૂ૫ જ જગતને કલ્યાણકારી છે. મીરાંબાઈ અને સાધુ:
પણ, એવી કલ્યાણકારી નારીમાં જ્યારે વાસનાને ઉત્તેજવામાં આવે તે તે નાગણ પણ બની શકે. વૃંદાવનમાં જીવ ગોસાંઈ પણ પવિત્ર ભકત રૂપે રહે પણ તે સ્ત્રીને સ્પર્શ ન કરે! મીરાંબાઈ તેમના દર્શન કરવા ગયા. છ ગેસાઈ કહેઃ “હું તે સ્ત્રીઓને સ્પર્શે નહીં નહીંતર મારી પૂજામાં ઊણપ આવે !”
મીરાંબાઈ કહેઃ “ગોસાંઈ! તો એમ માનતી હતી કે આ જગતમાં ગિરધર સિવાય બીજો કોઈ પુરૂષ નથી! પણ, તમે બીજા પુરૂષ નીકળ્યા. ખરા ! પુરૂષ હોય તો એક આત્મા પુરમાં રહે! શરીરરૂપી નગરમાં રહેનારૂં ચેતન આત્મા તે પુરૂષ ! બાકી બધી માયા સ્ત્રીઓ છે. જ્યાં ભેદ આવ્યું ત્યાં માયા છે !”
ગેસાઈને ખબર પડી કે મારા કરતાં પણ ચઢિયાતે આત્મા મીરાંબાઈને છે. તેમણે ઉલ્ટા એમને વંદન કર્યા કે તમે મારા ખરા ગુરણ બન્યા.
સ્ત્રીઓએ ખરી પતિભકિત તે પુરૂષોના આત્માની કરવાની છે. પણ આજે પતિભકિત રહી છે શરીરની-વાસનાની, મીરાંએ રાણુને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
કહ્યું કે તમે શરીરના ધણી છે, આત્માનો ધણી તો ગિરધર છે તમારા ધરેણનું શું કરું?
આવી મીરાંને એક વિકારી સાધુ મળ્યા અને તેમણે બેટી માંગણું કરી ત્યારે મીરાંએ કહ્યું: “આ શરીર ઉપર હકક રાણાનો છે. તેની મંજૂરી લઈ આવો. આત્મા તે ગિરધરને સે છે ! તે તે માટે ગિરધરની આજ્ઞા લઈ આવો! ”
કોઈ પણ સ્ત્રી આવી વાણી ક્યારે ઉચ્ચારી શકે, જ્યારે તેનામાં સાચું તત્ત્વ હોય ! પેલો સાધુ પગમાં પડી ગયો. આજથી તું મારી ગુરુ ! હું પાપી છુંમને માફ કરે !”
મીરાંબાઈ કહે: “જોગી ! માફી ભગવાનની માંગે તે પરમકૃપાળુ અને પરમદયાળું છે,” રત્નાવલીએ તુલસીદાસને ઘડયા :
હમણું ગોસ્વામી તુલસીદાસની યંતિ ગઈ. તેમને પણ બંધ આપનારી તેમની પત્ની હતી. સ્ત્રીઓને એમ કહી દીધું કે તમારે બધે ભાર પુરૂષ ઉપર નાખી દો ! તેને પ્રભુ માને ! પણ પુરૂષ સાવધાન ન હોય તે સ્ત્રીએ તેને જગાડવો જોઈએ.
પિતાની પ્રિયતમાને પિહર મોકલ્યા બાદ તેને મળવાના પ્રેમમાં તુલસીદાસજી તેજ દિવસે ઘોર અંધારી રાતે સાસરે પહોંચી ગયા. બીજી કોઈ સ્ત્રી હોય તે રાજી રાજી થઈ જાય ! પણ તે સ્ત્રીએ તરત એમને કહ્યું: “તમે અત્યારે ! અહીં !!”
બીજી સ્ત્રી હોત તો વિચારતો કે મારે ધણું મારા વગર એક મિનીટ પણ રહી શકતું નથી ! પણ આ બાઈ વિચક્ષણ હતી. તેણીએ કહ્યું તમે મારા તરફ લલચાતા નથી પણ મારા શરીર-યૌવન તરફ લલચાવે છે. જે એ જ પ્રેમ પરમાત્મા પ્રત્યે કર્યો હેત તે !”
जैसी प्रीत हराम में वैसी हरमें होय ।
चला जाय बैकुंठमे पल्ला न पकडे काय ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
-તેજીને તે ટકોરો બસ! તુલસીદાસ જાગી ગયા. તેમણે પત્નીને કહ્યું: “તું મારી ગુરુ !” એમ કહીને ચાલી નીકળ્યા ! તેઓ કવિ તે હતાજ પણ તેમણે હિંદી ભાષામાં સંસ્કૃતિનો અનન્યગ્રંથ આપે રામાયણ! નારી વડે મળેલ પ્રેરણું કેવું અમર કામ કરી ગઈ ! બિલ્વમંગળ અને ચિંતામણિ
બિલ્વમંગળ નામને બ્રાહ્મણ ચિંતામણિ નામની વેશ્યામાં એટલો બધે આશા થાય છે કે મેઘલી રાત્રે નદીમાં પૂર આવ્યું છે ત્યારે તેને પ્રિયાને મળવાનું મન થાય છે. એટલે એક શબને તરાપ માની બેસી જાય છે. નદી પાર કરે છે. વેશ્યાને ઘરે સીડી નહતી પણ એક સાપ લટકતો હતો. તે એને દેરી સમજીને ઉપર ચડી જાય છે. ચિંતામણિ ભરનિદ્રામાં સૂતી હોય છે. તેને જગાડે છે. ચિંતામણિ કહે: “અરે, તમે ચઢી આવ્યા કઈ રીતે ?”
બિલ્વમંગળ કહે: “બહાર જે રાંઢ લટકતું હતું. તેને પકડીને હું આવ્યો છું.”
ચિંતામણિ ત્યા જઈને જુએ છે તે એક સાપ લટકતો હતો. તેને થયું કે આ શકિતશાળી માણસ મારી આશકિતમાં પડ્યો રહે તે સારું નહીં. એટલે તેણે કહ્યું : “મારા વહાલા સૂર ! તું હવે ઈશ્વરને દાસ થા ! આટલી મમતા પ્રભુમાં લગાડીશ તો બેડે પાર થઈ જશે !”
સૂર ચેતી જાય છે અને પછી હિંદીના ભક્તિ રસના મહાન સંત કવિ સૂરદાસ રૂપે આજે પણ અમર છે. આવી છે હિંદની સ્ત્રી શક્તિ ! સ્ત્રી શક્તિ ઉપરથી જાળાં હટાવો
આજે એ સ્ત્રી શક્તિ ઉપર જાળાં બાઝી ગયાં છે. સોનાને મોહ અને ઘરેણું કપડાંના મોહના કારણે, એમ થવા પામ્યું છે. એ બધાને દૂર કરીને પાછો ઝળઝળાટ લાવવાનો છે. આજે તે ઘણીવાર નારીને પિતે આટલી શકિતશાળી છે, તેનું ભાન હોતું જ નથી.
એ માટે કેટલાંક ક્રાંતિપ્રિય સાધુ સાધ્વીઓએ આગળ આવવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
પડશે. અમારા જેન સમાજમાં જ્યાં સ્ત્રી-પુરૂષ સમાનાધિકાર આપી - સાધ્વી દીક્ષા અને મુક્તિને અધિકાર આપ્યો છે ત્યાં પણ રૂઢિગત એક વાત જોવામાં આવે છે કે સંયમે અને વયે મોટાં એવાં સાધ્વીઓને સાધુને નમવાનું હેય. પ્રિય નેમિમુનિ સામે એવો પ્રસંગ આવ્યો. અમારા ગુરુ મુનિશ્રી નાનચંદ્રજી સ્વામી સાથે દીક્ષાએ મોટા સાધ્વીને વાંદતા તેમને સંકોચ થતો હતો. તેમના ગુરુભાઈ ડુંગરસિંહજી મુનિ કહે કે હું દીક્ષાએ મોટો છું છતાં તમે ન નમે અને હું નમું તે સારું ન લાગે ! કાંતિકાર્યમાં સંકોચ ન ચાલે. મારે પ્રસંગ એમનાથી જુદો છે. જેવાં મેં સાધ્વીને વંદન કર્યા તેવા તે ભાગી ગયા. કહે કે તમે વંદન કરે તે પાપ લાગે ! આનું કારણ એ જાતનાં સંસ્કાર પડી ગયા હોય છે. આ સંસ્કારે દૂર કરવાના છે.
તે સ્ત્રીને સમજાવીને જ કરવાનું છે. આજે સ્ત્રી જાતે જ જન્મતાં સ્ત્રી જાતિને હીણું માને છે. કારણકે પાયામાં એ સંસ્કાર પડયા છે.
કરી આવે તો કહેશે કે પહાણે આવ્યો છે. ઉમ્મર લાયક થાય તે કહેશે કે છાતી ઉપર સાપને ભારે પડ્યો છે. છોકરો આવે તે કહેશે કે રતન આપ્યું ! અંદર ભલે તે દીકરીને ચાહતી હોય પણ દેખાવ કરે કે દીકરાને જ ચાહે છે. દીકરીને દીકરે મારે તે કહે વરે છે ને ? કોઈ વાંક આવે અને બહેન ભાઈને મારી બેસે તે ઉપરથી બે ખાવી પડે. આ હાલત બદલવી જોઈએ.
આજે નારી જાતિની ઘણી દુર્દશા જોવામાં આવે છે. આપઘાત, અગ્નિસ્નાન, કન્યાવિક્ય, કજોડાં લગ્ન વગેરે દુઃખ એને ભોગવવા પડે છે. આ બધામાં પણ માતજાતિની જે સહનશીલતા અને શક્તિ છે તેને પરિચય મળે છે. જે લોકો વિકારી છે તેઓ ભલે શીલરક્ષા ન કરી -શકતા હોય પણ, તેમનું માથું શીલવતી મા-બહેન આગળ નમી જાય છે; તેને હૃદય પલટો તરત થઈ જાય છે. એની પાછળ ભારતીય સંસ્કૃતિમાં રહેલ માતપૂજાના સંસ્કારો જ પડ્યા છે. આજે નારી જાતિમાં
જે માતરને પડયાં છે તેમને સંકલિત કરીને સ્ત્રીશકિતને વિકસાવવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
૭૯
કાર્ય કરવું પડશે. આવા માતૃસંગઠનો દ્વારા જ્યારે માતાના પ્રશ્નો ઉકેલાશે ત્યારે નવી પરિસ્થિતિ સજાશે.
ચર્ચા-વિચારણું માતાને ઉપકાર
શ્રી. દેવજીભાઈએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : “મેં એક વર્ષે સજોડે બ્રહ્મચર્ય વ્રત લીધેલું તેમાં વિચારથી હું નબળો બનેલો પણ મારાં પત્ની બનેલા નહીં. બે પુત્રીઓ થયા પછી એમણે મને પ્રેરેલો પણ હું તે વખતે પામર બન્યું હતું, પણ એ પત્નીના સંસ્કાર વારસાને કારણે જ હું તેમના અવસાન બાદ ફરી લગ્ન કરવા માટે ન લલચાયે અને આટલું કામ કરી શકું છું.
એજ રીતે મારા બાવીસ વર્ષના ભાઈના વરસી તપના ઉત્સવ વખતે મારી પત્નીની પરીક્ષા એક માતબર બહેને લીધી. “આ વખતે દાગીના સંઘરી રાખ અને રિસાઈ જા તો તારા થઈ જશે !” | મારી પત્નીએ કહ્યું : “આ વખતે તે મારે સાથ જ આપ જોઈએ !”
ટુંકમાં આજે સવારે મુનિ શ્રી સંતબાલજીએ કહ્યું તેમ મારા માટે માતાને ઉપકાર હતો જ પણ પત્નીને પણ ભાતભાવરૂપી વારસો આપવામાં હિસ્સો ઓછો ન હતે. નારીઓએ આદર્શ સ્થાપવા જોઈએ:
શ્રી. ચંચળબહેને કહ્યું : “બાદશાહી જમાનામાં એક એવા પ્રકારને નારીને મેળે થતો કે જેમાં બાદશાહ માટે ત્યાં આવેલી સુંદર નારી ઉપર અત્યાચાર થતો. એવા એક મીનાબજારમાં બીકાનેરના રાજવીની પત્ની પણ મેળે જેવા ગઈ અને ફસાઈ ત્યારે તેણે બહાદુરી બતાવી અને છેવટે એ મીનાબજારને મેળો બંધ થયા અને અકબર બાદશાહને તેને બહેન બનાવવી પડી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
એવી જ રીતે ઉદેસિંહના પુત્ર જગદેવની પત્ની વીરમતીને પણ એક શાહજાદાના મહેલમાં એક વેશ્યા લઈ ગઈ. ત્યારે બહાદુરીથી તેણે પિતાનાં શીલની રક્ષા કરી અને તેને બળજબરીએ તાબે કરવા જનાર સિપાઈને કટારથી મારી નાખેલો. આમ તેણે વીરતાપૂર્વક શીલ રક્ષા કરી હતી. એવી જ રીતે પદ્મિનીને દાખલો પણ જગજાહેર છે.” રૂઢિ આગળ ન નમીએ!
શ્રી. બળવંતભાઈ: “આજે તો કન્યાને મા-બાપ વેચે છે કાં વરને ખરીદે છે. મારા નાના ભાઈના લગ્ન વખતે પણ ત્રણ-ચાર હજાર રૂપિયા લેવાની નાનીબા, ભાઈઓએ સલાહ આપેલી તે તો મેં ન લીધા પણ નાતના રિવાજો અને જમણવાર કરવા માટે નહીંવત પૈસા લેવા પડેલા.
આજે વિચારું છું કે મારી પ્રતિષ્ઠા કરવા માટે એક વસ્તુ થવી જોઈએ કે કન્યા વિક્રય કે વરવિક્રય સદંતર બંધ થ જોઈએ. માતૃત્વની પૂજા
શ્રી. માટલિયા : ભારતની સંસ્કૃતિ વખણાય છે તેનું કારણ અહીં સૌદર્યને બદલે માતાનું માતૃત્વ પૂજાય છે. આજે પરરાષ્ટ્રની સંસ્કૃતિના કારણે વિકૃતિ ઘણું આવી છે, પણ મટાભાગે એ શહેરોમાં આવી છે તે છતાં હજુ સંસ્કૃતિના આપણું એ તો સચવાઈ રહ્યાં છે, અને પૂજાય છે સગુણોજ.
અનસુયા જેવી સતીઓ આગળ નગ્ન રૂપે ઊભા રહેવા છતાં તેણે બાળકરૂપ જોયું, તેમ નામદેવજીનાં પત્ની વિષે કહેવાય છે કે જેણે સ્તન ઉપર હાથ નાખે તેને કહ્યું: “અરે દીકરા ! તું ખોવાઈ ગયો હતો મને મળી ગયું. મારું દુધ હજુ તારામાં વાત્સલ્ય પૂરવા તલસી રહ્યું છે.”
ખરેખર એ પુરૂષ સંતપત્નીને પુત્ર બન્યો. આ છે ભારતીય સંસ્કૃતિની વિશેષતા. બાકી સારૂં–નરસું તો દરેક દેશમાં હોય છે. જેવાનું એટલું જ કે પૂજા કોની થાય છે?
(તા. ૨૧-૮-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
ભારતીય સંસ્કૃતિમાં શીલનું સ્થાન ભારતીય સંસ્કૃતિના મુખ્ય આઠ અંગોમાં આજે “શીલ” ઉપર ચર્ચા કરવાની છે. શીલને સીધો અર્થ કેટલાક લોકો બ્રહ્મચર્ય કરે છે અને એ સાચે પણ છે. જૈન ધર્મમાં શીલની વાત ઘણીવાર આવે છે. શીલ એટલે શિયળ અને શિયળ એટલે સહેજે બ્રહ્મચર્યને ખ્યાલ ઊભું થાય. પણ તે વ્યક્તિગત ખ્યાલ આવે. પણ સમાજનું શીલ લેવું હોય તે બ્રહ્મચર્ય તો આવે જ પણ સદાચાર મુખ્ય આવે. એક વ્યક્તિ શીલ પાળતે હેય પણ કૃત્રિમ રીતે તેનું ખંડન કરતા હોય; એવા પ્રકારના દુરાચારને પ્રોત્સાહન આપતે હેય; દારૂ પીને હેય તે શીલ બરાબર પળાય નહીં. એટલે સમાજને વ્યાપક સદાચાર પણ શીલમાં આવી જાય છે. અહીં સમાજની રીતે દરેક વ્યકિત એમ વિચારતી થાય કે હું સામાજિક દષ્ટિએ આ રીતે શીલ વિરૂદ્ધ જઈજ ન શકું અને એ રીતે આખા સમાજની શીલ નિષ્ઠા કેળવાય તે સામાજિક સદાચાર પણ આમાં આવે છે. ત્રીજી વાત શીલમાં એ આવે છે કે તેના વડે સમાજને એવી નૈતિક બાહેધરી મળે કે સ્ત્રીની શીલ-રક્ષા જળવાઈ રહે. સ્ત્રી જેને ત્યાં જાય; તેયે તેને વિશ્વાસ રહેવો જોઈએ કે મારું શિયળ સુરક્ષિત રહેશે. પુરુષનું શરીર એવું છે કે તેના ઉપર કોઈ બળાત્કાર કરી શકતું નથી; પણ સ્ત્રીનું શરીર એવું છે કે તેના ઉપર બળાત્કાર થઈ શકે છે. એટલે તેનામાં એ વિશ્વાસ પ્રગટે કે અહીં હું સુરક્ષિત છું અને જેણે વાગ્યાન આપ્યું છે તેમને જ વફાદાર રહીશ. આવી તેની શીલરક્ષાની ભાવના જળવાઈ રહેવી જોઈએ તેમ જ એ રીતે સ્ત્રી અને પુરુષનું મિલન થાય અને તેના ઉપર કોઈને શંકા ન રહે તે જ તેને સાચું શીલ કહી શકાય.
આ ત્રણ વિચારને હિંદુસ્તાનના લોકોએ રામયુગથી લઈને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
ગાંધીયુગ સુધી વિકસાવ્યા છે. એ રીતે કે શીલના પાયામાં ત્રણ બાબતને સમાવેશ કરવામાં આવે છે -(૧) બ્રહ્મચર્ય, (૨) સમાજને વ્યાપક સદાચાર, (૩) સમાજમાં નારીને શીલ-સુરક્ષાની ખાતરી. આ ત્રણ બાબતના ખ્યાલથી આ દેશની સંસ્કૃતિનું આ અંગ ખેડાયેલું છે.
હવે આપણે ત્રણે અંગને અલગ અલગ લઈને વિચારણું કરીએ –
(૧) બ્રહ્મચર્ય : આ શીલનું પહેલું અંગ છે. દરેક નારીમાં એ બાબતનું મહત્વ રહેવું જોઈએ કે ભલે પિતાને પ્રાણ જાય પણ બ્રહ્મચર્ય તે તેનું ખંડિત ન જ થવું જોઈએ. પરિણિત સ્ત્રીઓ માટે પણ પોતાના પતિ સિવાય અન્ય પુરુષનું સાહચર્ય ન થાય તેની તકેદારી રાખવી જોઈએ. ભારતના ઈતિહાસમાં એવા અનેક દાખલાઓ છે. જોહર કરીને ભડભડતી ચિતામાં કુદી પડનાર રાજપૂત લલનાઓ આના ભવ્ય પ્રસંગો ઊભા કરે છે. એટલું જ નહીં ભારતીય નારીના એ ગૌરવને નાદિરશાહ જેવા લૂંટારૂ બાદશાહે પણ સન્માનેલ છે.
જ્યારે લૂંટ મચાવી તે મહેલમાં જાય છે ત્યારે હુકમ કરે છે કે જાવ. બધી બેગમ અને શાહજાદીઓને શણગાર સજી મારી સામે નાચવાનું કહે !”
નાદિરશાહનું નામ અને પ્રાણને ભય... બધી બેગમો શણગાર સજી નાચવા માટે હાજર થાય છે. બેગમોને નાચવાનું કહી નાદિરશાહ કટાર ખુલ્લી મૂકી સૂઈ જાય છે. થોડીવાર પછી તે જાગે છે. વળી બેગમે નાચવું શરૂ કરે છે. તે વખતે નાદિરશાહ તેમને કહે છે : “મેં સાંભળેલું કે હિંદી નારીને પિતાના શીલ માટે મગરૂબી હોય છે. તમારામાંથી કોઈએ પણ વિદ્રોહ કર્યો હોત કે મારી અહીં પડેલી ખુલ્લી કટારને અડીને મને મારવા પ્રયત્ન કર્યો હોત તો રાજી થાત ! પણ તૈમુર ખાનદાનની અને હિંદની કોઈ પણ ખાનદાની સ્ત્રીને તેમ કરવાનું ન સૂઝયું એટલે મને તો લાગે છે કે આ ખાનદાનનો સિતારે તૂટવાને છે ! ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
૮૩
એમ કહી તે બધાને ત્યાંથી રવાના કરે છે. નારીએ પિતાના શીલને બ્રહ્મચર્ય વડે દીપાવવું જોઈએ તે જ તે પ્રકાશિત બને છે.
(૨) સમાજને વ્યાપક સદાચાર: જે દેશમાં ચારિત્રનું ધારણ ઉચું હોય; તે દેશ અને સમાજ હંમેશા ઉપર આવે છે. ભારતમાં આને પ્રારંભથી જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. અહીં નારીને મા-બહેન રૂપે ગણવામાં આવી છે અને તેને પૂજનીય ગણવામાં આવી છે. ગયા વખતે આપણે શિવાજીને અને દુર્ગાદાસને દાખલ જોઈ ગયા હતા. ગમે તેવી રૂપાળી સ્ત્રીઓ ઉપર વિકારની દૃષ્ટિ ન થવી, એજ આ પાયાને સિધ્ધાંત છે. આજે પણ ઘણું સ્થળે જોવા મળે છે કે બહેને નિર્લજજ પુરૂષોને એજ રીતે ફટકારે છે ” શું તમારી મા બહેને નથી!”
ભારતના સામાજિક સદાચાર અંગે આ દેહામાં ઘણું સુંદર કહ્યું છે :
समद्रष्टि अरु तृष्णा त्यागी, पर स्त्री जिसको मात रे कभी मुखसे जूठ न बोले, पर धन धूल लखात रे.
–પારકી સ્ત્રીને મા સમાન ગણવી અને પારકા ધનને માટી સમાન લેખવું એ ભારતને જને વારસાગત સંસ્કાર છે. | (૩) સમાજમાં નારી શીલરક્ષાની ખાતરી : જ્યારે સ્ત્રી અને પુરૂષોમાં સહેજે બ્રહ્મચર્ય તરફ વલણ હોય અને સમાજમાં વ્યાપક સદાચાર આવે તો સહેજે નારીમાં શીલરક્ષણની ખાતરી આવી જાય છે. સમાજમાં જેમ સારું છે તેમ નરસું પણ તત્વ હોય છે, પણ જોવાનું એ છે કે એમાં ખેડાણ કેવું થયું છે? ભારતનો ઇતિહાસ સમાજમાં નારીની શીલ રક્ષાની ખાતરીથી ભરેલો પડ્યો છે. એના અનેક પ્રસંગ છે.
ભારતીય સંસ્કૃતિમાં શીલનું જે મહત્વનું સ્થાન છે અને તેના જે પ્રેરક પ્રસંગ છે તે યુગ પ્રમાણે જોઈ જઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
સુચના અને મયુગ:
સુચના આ તત્વ અંગેનું સુંદર ઉદાહરણ પૂરું પાડે છે. તે રાવણના પુત્ર મેઘનાદની પત્ની હતી. મેઘનાદ જ્યારે લડાઈમાં જાય છે ત્યારે તેણે પતિને કહ્યું: “તમને કંઈક થાય તો તેની ખબર મને, મળવી જોઈએ!”
પણ, તેને કોઈ સમાચાર મળતાં નથી તેના કાને એવી વાત આવે છે કે તેને પતિ મરાયો છે. એટલે તે સાસુને જઈને કહે છે: મારા પતિને શોધવા જાઉં !”
સુલોચના સતી હતી તેમ મંદોદરી પણ સતી હતી. અસુર શકિતશાળી હતા છતાં શકિત ખોટા માર્ગે વાપરે એવા કુળમાં જન્મ્યા છતાં બન્નેના સંસ્કારે ઉચ્ચ હતા. પતિ તરફ વફાદારી, બ્રહ્મચર્ય ખંડિત ન થાય અને બીજા પુરૂષોને પણ ભાઈ-બાપ જેવો વિશ્વાસ એ ત્રણે દષ્ટિએ સ્ત્રી સતી થાય છે.
સુચના સાસુને પૂછે છે કે “હું પતિ પાસે જાઉં તો ખરી ? પણ કોઈ મારી સામે કુદ્રષ્ટિ તે નહીં કરે ને ?”
કારણ કે, યુદ્ધ ચાલતું હતું અને વખતે સૈનિકો મગજ ગુમાવી બેસે તે? દારૂને નશે અને વિકારને નશે બને માણસમાં ગાંડપણ આણે છે. સોજરે જ્યાં જ્યાં જાય છે ત્યાં આસપાસની સ્ત્રીઓને બીક લાગે છે એ સ્થિતિ આજે પણ ગઈ નથી. એ લોકો દારૂને નશો કરતા હોય છે. ન કરે તે માંસાહાર પણ કરે અને અંતે વ્યભિચાર તરફ વળે. અમૂક પવિત્ર સૈનિકો હશે પણ વધારે પડતા બીજી પ્રકૃતિના લોકો છે. દારૂ, માંસાહાર અને વ્યભિચાર એ માનવજાતિ માટે અભિશા૫ રૂપે છે અને એ જ્યારે દૂર થશે ત્યારે સંસ્કૃતિ ખરા અર્થમાં ખીલી ઊઠશે.
એટલે જ્યારે સૈનિક-યુદ્ધ પરિસ્થિતિ પ્રવર્તતી હોય ત્યારે એક સતી સ્ત્રી ઉપર મુજબને પ્રશ્ન કરે એ સ્વાભાવિક છે. ત્યારે મંદોદરી
કહે છે: “તારે ફિકર કરવાની જરૂર નથી તારી રક્ષા થશે; કારણ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
રામ ત્યાં છે ! તેમણે ચૌદ વર્ષ વનમાં ગાળ્યા, તેમની સાથે તેમની સ્ત્રી સીતા હેવા છતાં–તેમણે કદિ તેની તરફ વિકારી નજરે જોયું નથી!”
ઘણને એમ થશે કે દેદરીને આની ખબર કયાંથી ? તે એક્તો લોકવાયકા પ્રમાણે વાત ચાલતી હતી તે; તેમજ સીતા સાથે પ્રસંગ પડ્યા પછી મંદોદરી તે જાણી શકી હતી. સતી જેમ પિતાના મનને ભાવ જાણે તેમ સામા પક્ષે વિકારભાવને પણ ઓળખી શકે.
સુલોચના પ્રશ્નાર્થ રૂપે તેને જોતી રહી ત્યારે તેણે કહ્યું હું સીતા સાથે થોડાક સમય રહી છું એટલે રામ કેવા છે તેની મને ખબર છે. તેને દૂત પેલે વાંદરો હનુમાન આવ્યો હતો. તેણે ભલે બધે ઉપદ્રવ કર્યો પણ તેણે કોઈ સ્ત્રીને હેરાન ન કરી ! જે એક વાનરકુળની વ્યક્તિ પણ આટલી સુશીલ બની શકે તે એ રામનો કેવો પ્રભાવ હશે ! તે તને સાચી દષ્ટિએ જોશે! માટે તું ચિંતા કર્યા વગર ચાલી જા...!”
રામને આ પ્રસંગ અને રાવણકુળની નારીઓની પણ રામ ઉપર આસ્થા એને જે વિચાર નહીં કરીએ તે ભારતની સાચી સંસ્કૃતિને
ખ્યાલ આપણને નહીં આવી શકે ! શીલનું–સદાચરનું કેટલું મહત્વ છે તે એના ઉપરથી સમજી શકાય છે. દ્રોપદીનો પ્રસંગ
ત્યારબાદ કૃષ્ણ યુગમાં આવીએ !
બ્રહ્મચર્યનો પ્રભાવ કે પતિવ્રતને પ્રભાવ એ છે કે ગમે તેવી સ્ત્રી પણ અબળામાંથી સબળા બની જાય છે. તે વખતને યુગ હત; દારૂ-માંસાહાર તેમજ વ્યસનનો! દ્રૌપદીને તે વખતના યુગની પ્રતિનિધિ નારી તરીકે આપણે ગણાવી શકીએ. કૌર સત્તાની ખુમારીમાં હતા એટલે તેમણે પિતાની ખુમારી અહીં બતાવી.
દ્રૌપદીની લાચારી એ હતી કે તે પોતે વેચાઈ ગઈ હતી. “યંયા રાજા તથા પ્રજા” જેમ દુઃશાસન રજસ્વલા દ્રૌપદીને સભામાં લાવી; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
પરાણે તેને દાસીના કપડાં પહેરાવવાં, રાણુના કપડાં ઉતારવા તલપ પાડ થતો હતો. દ્રૌપદીએ ત્યારે વિચાર્યું કે ભલે હું વેચાઈ પણ મારા શીલને તે કોઈને વેચવાનો અધિકાર નથી. તેણે સભા સામે પડકાર કર્યો ? નારી જાતિનું-સતીને જ્યારે અપમાન થાય ત્યારે તે વંશનો નાશ થયા વગર રહેતો નથી. કૌરને નાશ થયે; પણ તે વખતે તે શક્તિમાં હતા !
દ્રૌપદીના પ્રશ્ન અંગે સભામાં બેઠેલા બધા બ્રાહ્મણ, વડીલે; નીતિજ્ઞો વિચારમાં પડ્યા કે વેચાયેલી સ્ત્રીની લાજ લૂંટાતી હોય તે તેને બચાવવાનો અધિકાર ખરે કે નહીં? તેઓ એ ચર્ચા-વિચારણામાં રહ્યા અને દુઃશાસને ધોળે દહાડે ભરી રાજસભામાં અનાચાર આદર્યો !
દ્રૌપદીએ કૃષ્ણનું ધ્યાન ધર્યું. સભામાં કઈ સાધુ તે હતા નહિ બ્રાહ્મણોની ઉતરતી દશા હતી એટલે કોઈ ક્ષત્રિયે જાગવું જોઈએ. શ્રીકૃષ્ણ જાગ્યા. તેમણે ત્રણે બાજુની જવાબદારી અદા કરી! નવસો નવાણું ચીર પૂર્યા અથવા એમણે પ્રશ્નો પૂછયા. એટલે પેલા જવાબ આપતા અટકી ગયા. શીલ, સદાચાર અને વિશ્વાસના વાતાવરણથી તેમણે નવું મજુ ફેલાવી દીધું. વિકર્ણ અને દ્રૌણાચાર્ય તે સભા મૂકીને ભાગી ગયા સામું પણ ન જોઈ શક્યા. ભીષ્મપિતામહ અને બીજા વડીલો નીચું જોઈ ગયા. આંખ માંડે તે ટેકો મળી જાય. પણ આમ કરવાથી કામ પતતું નથી એટલે શ્રીકૃષ્ણ બોલ્યા વગર સક્રિય આચાર કરી બતાવ્યો ન ઠપકો આપે કે ન હિંસા કરી.
તેમણે અનુકંપાથી ઠપકો આપો. ક્ષત્રિયોને કહ્યું: “તમે ફરજ ચૂકયા છે. નહીંતર સ્ત્રીનું અપમાન જોઈ શકે નહીં !”
બ્રાહ્મણને કહ્યું: “તમારું બ્રહ્મતેજ શું કામનું, જે સદાચારનું રક્ષણ ન કરી શકે? હવે શું ભોંય ખેતરે છે ?”
વિકર્ણને કહ્યું “તમે નાશી છૂટયા! તમારી ફરજ શું હતી?”
આખી રાજસભાના ક્ષત્રિયોને કહ્યું કે ક્ષત્રિાનું કામ રક્ષણ કરવાનું છે. તેમાં પણ આ એક અબળા સ્ત્રી અને વળી રજસ્વલા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
તેનાં ચીર તમારે પૂરવાં જોઈએ અથવા રાજસભામાં આ અન્યાય ન થવા દેવો જોઈએ ! શ્રીકૃષ્ણ ભગવાન એટલા માટે કહેવાય કે તેમણે આ બધું કરી બતાવ્યું.
આવા પ્રસંગમાં સ્ત્રીએ ઘણીવાર અહિંસક રીતે તે ઘણીવાર હિંસક રીતે પણ સામનો કરી, પિતાનું શીલ બચાવવું જોઈએ. શુભા ભિક્ષુણી :
ભગવાન મહાવીર અને બુદ્ધના યુગમાં પણ શુભા ભિક્ષુણીને એક પ્રેરક પ્રસંગ છે. તે બૌદ્ધ ભિક્ષુણી એકાંત જંગલમાં જતી હતી. તે યુવાન તેમ જ સુંદર હતી. એક લંપટ માણસે તેને જાતા જોઈ અને તેની પછવાડે જવા લાગ્યા.
એકલતાને લાભ લઈ જ્યાં ઘેર જંગલ આવ્યું ત્યાં તેની આગળ આવીને ઊભો રહ્યો. શુભા ભિક્ષણીએ વિચાર કર્યો: “ભાગીશ તો નિર્બળતા ગણશે સામને કરીશ અને નહીં ટકું તો શીલ જશે !”
એટલે તેણે આચારની શકિત વધારી આંખનું ત્રાટકું કર્યું. પેલો લંપટ થોડી વાર તો અંજાયો. પણ, પાછો નફફટ થઈને ચાળા કરવા લાગ્યો. શુભાએ તેને પૂછવું : “ભાઈ ! તારી શી ઈચ્છા છે ! તને શું જોઈએ છે?”
ત્યારે તે લંપટે કહ્યું : “ તારી આંખ બહુ મોહક છે! મને તે બહુ ગમે છે. હું તેને આશક થયો છું !”
માણસ જ્યારે વિકારી બને છે ત્યારે તેને ધ્રુજારી છૂટે છે. તે વખતે કોઈ પણ સ્ત્રી ધારે તે તેને પાડી શકે પણ શુભાએ બીજી રીતે જ વિચાર્યું. તેને થયું કે મારી આંખના કારણે જ, મારે શિક્ષણ વેશ થતાં આને વિકાર થાય તે એ રૂ૫ શું કામનું ? તેણે પિતાના નખથી આંખને ડોળે બહાર કાઢીને કહ્યું : “લે ભાઈ! તને આ બહુ ગમે છે ને ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
જયાં આંખોના ડોળા વગરની લોહીલુહાણ સ્થિતિ જોઈ કે પેલો લંપટ ડઘાઈ ગયો. તેને વિકાર શમી ગયો અને કરુણું જાગી પડી. ચારિત્ર્યને ચમત્કાર થયો. તે સાધ્વીના પગમાં પડી ગયું. આજે બધી બહેને માં આવી સાધના હોવી જોઈએ ! પિતાના શિયળના રક્ષણ માટે તેમણે પિતાનું બલિદાન આપતાં શીખવું જોઈએ. સબા અને સુબે :
આવો જ એક દાખલો અમદાવાદના સુબાશાહીના જમાનાને છે. તે વખતે સુબાનું રાજ્ય હતું અને તે સુંદર સ્ત્રીઓને પિતાના ભોગ-વિલાસ માટે શોધતો હતે. તે એને પકડીને મહેલમાં મંગાવતે અને વ્યભિચાર કરતો. પણ કોઈની તેની સામે થવાની હિંમત ન ચાલતી.
તે વખતે સબા કરીને એક રૂપાળી ચારણબાઈ હતી. સુબાની નજર એના ઉપર પડી. તેને પકડી લઈ ગયા. પણ તે બાઈએ તીક્ષ્ણ તલવારથી પિતાના સ્તને કાપીને સુબા આગળ ધર્યા. આ સમાજ જે નમાલો બની થીજી ગયો હતો તે ઉકળી ઊઠ્યો. ચારણે અને બીજી પ્રજા તૈયાર થઈ ગઈ; હાહાકાર મચી ગયે. સુબે એટલો બધો ડઘાઈ ગયો કે તેણે બહાર નીકળવાની હિંમત ન કરી.
આખા શહેરમાં એક છાપ ઊઠી કે સ્ત્રીઓનું શીલ ન લૂંટાવું જોઈએ; પછી સુબો કદિ આવું અનાચરણ ન કરી શક્યો. સમાજ માટે એ અદ્દભુત પ્રસંગ બની ગયો. આજે પણ અમદાવાદમાં સદબા, નામને મહેલ્લે છે.
સ્ત્રીઓએ આમ સમાજને ઘણું જાગૃતિ આપી છે. તેના કેટલાક પ્રસંગે આપણે ગયા વખતે જોઈ ગયા. થોડાક હમણું વિચારી ગયા. જે દરેક બહેને હિંમતપૂર્વક દુરાચારીને સામને કરે તે કોઈ પણ પુરુષ સ્ત્રીનાં શીલને તેડવા પ્રયત્ન ન કરી શકે. પણ તે માટે ખરેખરી હિંમત જોઈએ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
મુક્તાબાઈનો પ્રસંગ:
હમણું મુંબઈમાં એવો એક પ્રસંગ બની ગયો. પદ્મનાભન મુકતાબાઈ નામની એક બાઈ ટ્રેનમાં એકલી હતી. એક ગુંડે એ ડબ્બામાં ચડી ગયો. પેલો માણસ તેની લાજ લૂંટવા પ્રયત્ન કરવા લાગે. તે બાઈ નીચે ઊધી પડી ગઈ, તેને બચકાં ભર્યા; પણ પેલાને તાબે ન થઈ છેવટે સ્ટેશન આવતાં પેલે ઊતરવા લાગ્યો કે બાઈ ઊઠીને એને વળગી પડી અને બથંબથ્થા કરવા લાગ્યા. સ્ટેશને ગાડી ઊભી કે લોકોએ મળીને પેલા નૂડાને પકડી લીધો.
ભારતીય સંસ્કૃતિમાં શીલનું સ્થાન અને તેના ત્રણ પાસાઓ અંગે આપણે વિચાર કરી ચૂક્યા છીએ. શીલ એટલે સમાજને વિશ્વાસ; શીલનું સ્વયંરક્ષણ અને બ્રહ્મચર્ય સાથે સદાચારને ખ્યાલ રાખવો ! તેના અનુરૂપે સુલોચનાનો પ્રસંગ સમાજ ઉપર વિશ્વાસને તેમજ શીલ સદાચારને છે. શીલના સ્વયંરક્ષણનો દાખલ તે શુભા-ભિક્ષુણું અને સદુબાન અને બ્રહ્મચર્ય શીલ અંગે દ્રૌપદીને દાખલો પણ આપ્યો, આમ ત્રણે શીલનાં પાસાઓ ઉપર ગંભીર રૂપે વિચાર કરવાને છે.
આજના સમયમાં આ બાબત ઉપર વિશેષ ધ્યાન એટલા માટે આપવાનું છે કે એકવાર શીલને આચાર ભારતીય સંસ્કૃતિમાં વણાયેલ હતા, પણ હવે તેને કેવળ સાધુસમાજ તેમજ વિધવાઓના આચારરૂપે ગણીને ઉપેક્ષા સેવવામાં આવે છે. એના કારણે હવે આપણે ત્યાં યુરોપનો ખેટે રૂપ-સૌદર્ય તેમજ ભોગ વિલાસને વા શરૂ થઈ ચૂકી છે. આજે આપણે નારી પણ એને શિકાર બની પિતાનાં દેહ સૌદર્યનું પ્રદર્શન કરતાં અચકાતી નથી. જાહેરાતે સૌદર્ય પ્રદર્શને તેમજ ફેશનના નામે; આજે સ્ત્રીના અંગેનું જેટલું વિકારી પ્રદર્શન ગોઠવવામાં આવે છે, અને તેમાં સુશિક્ષિત નારીઓ ભાગ લે છે એ દુઃખને વિષય છે. અશ્લીલ પિસ્ટરે; હલ્કી કોટિનાં ચલચિત્રો તેમજ તકલાદી ચોપાનિયાઓ વડે નારીના શીલ ઉપર થતાં હીન આક્રમણને અટકાવવા માટે સર્વ પ્રથમ તે નારી સમાજે જ જાગૃત થવું પડશે! તેમના માટે કાર્યક્રમો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
ગોઠવવા પડશે. આજે આ કાર્યક્રમના અભાવે કૃત્રિમ સંતતિ નિયમન, સૌંદર્ય પ્રસાધનને બેહદ ઉપયોગ, તેમજ ચેમેર જે અશ્લીલતાનું વાતાવરણ છવાઈ રહ્યું છે તેના કારણે ભારતીય સંસ્કૃતિની શીલ નિષ્ઠાના પાયા ડગતા જઈ રહ્યા છે!
એટલે આજે બ્રહ્મચર્યને સર્વાગી અને સમાજ વ્યાપી બનાવવા માટે મૂળ તત્વ સાચવીને જૂના વિધાનોમાં સુધારા વધારા કરીને નવાં મૂલ્ય ઊભાં કરવાં પડશે અને બ્રહ્મચર્યલક્ષી માતા-બહેનનું ઘડતર કરવું પડશે.
ચર્ચા વિચારણું ભારતીય સંસ્કૃતિનું ગૌરવ શીલ:
પૂ. દંડી સ્વામીએ ચર્ચાને પ્રારંભ કરતા કહ્યું : “ભારતીય સંસ્કૃતિએ જગતમાં મહાન પ્રતિષ્ઠા મેળવી છે. ભારત એ જગતનું નાક છે, કારણ કે અહીંની સંસ્કૃતિમાં શીલને હમેશા મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે.”
પૂ. નેમિમુનિ : “સવારે શીલનાં જે ત્રણ પાસાંઓ ઉપર વિચાર કર્યો છે તે યોગ્ય છે. જૈનાચારમાં પાંચ વ્રતોની આસપાસ જેમ ગુણુવ્રત અને શિક્ષાત્રતે મૂકાયાં છે; તેમ શીલવાન બ્રહ્મચર્ય પાળતે હોય પણ; જે સિનેમા, કામોત્તેજક પદાર્થોને ધંધો કે મહાવ્યસનને વ્યવસાય કરતે હેય તે તે સ્ત્રીઓને વિશ્વાસપાત્ર નહીં બની શકે. એટલે શિયળ સાથે સદાચાર તેમજ સ્ત્રીઓના વિશ્વાસને પાત્ર બ્રહ્મચારી હોવો જ જોઈએ.
આજે બ્રહ્મચર્યને અર્થ “અમથન” એટલો સંકીર્ણ લેવાય છે તે બરાબર નથી. ભારતમાં અગાઉ આ અંગે ઝીણવટથી જોવાતું તે હવે જોવાનું નથી. સૌદર્યપ્રસાધને, અલીલ ચલચિત્ર, કૃત્રિમ સંતતિ નિધનાં સાધને, વગેરેએ નારીના સૌંદર્યને વિકૃત કરી નાખ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
આજના વિજ્ઞાપનમાં સ્ત્રીનાં વિકૃત ચિત્ર મૂકાય છે. હોટલમાં કુમારિકાએને પીરસવા માટે રોકવામાં આવે છે અને હવે તે કાપડ માલના ઉઠાવ માટે તેમનું જાહેર પ્રદર્શન પણ યોજાય છે. આ બધા માટે ઉડાણથી શિબિરે વિચારવું જ રહેશે. એક વિધવા બહેનને દાખલ :
શ્રી. દેવજીભાઈ: “એક બહેનને આદર્શ દાખલો મારી પાસે છે. તે સુથાર બહેનને માળિયા પરણાવેલ પણ વિધવા થયા બાદ તેમને તે ગામે પિતાનું શિયળ–રક્ષણ અસંભવ લાગતાં પિતાને પિયેર આવ્યાં. તે કોમમાં પુનર્લગ્ન થઈ શકે પણ તેમણે ન કર્યા. તે દહાડે તે બાઈએ પિતાના આખા ઘરનો ભાર ઉપાડી લીૉ. આંધળાં મા-બાપને સાચવવા ઉપરાંત નાના ભાઈ-ભાંડુને પણ ભણાવ્યા. તેમની પ્રજ્ઞા ઘણને વટાવી જાય તેવી હતી.
એક વાર જમીનદારે તેફાન ન કરે તે માટે મિલીટરી આવી. તેની વચ્ચે થઈને તે બાઈ પાણી ભરવા જતી હતી કે એક પોલિસે અપમાન કર્યું. તે બાઈએ નમ્ર છતાં મક્કમ અવાજે કહ્યું : ભાઈ ! ભારે ઉતાવળ હતી એટલે ટુંકે રસ્તો લીધે, તે મારી ભૂલ થઈ હશે. તે હું કબૂલ કરું છું. પણ સ્વતંત્ર ભારતનો તું પોલિસ એટલે રક્ષક છે અને અમે પ્રજા એટલે માલિક છીએ. તારે આમ અપમાન ન કરવું જોઈએ પણ પ્રેમ તેમજ નમ્રતાથી સમજાવવું જોઈએ !”
તેની વાત, પાસે ઉભેલા સાર્જન્ટ સાંભળી. તે રાજી થયા અને પિલિસના ગેરવર્તન બદલ માફી માગી. આવા ઘણું નારીરત્ન હજુ ગામડાઓમાં જોવા મળે છે. તેમને સાંકળવા જોઈએ. બલિદાનને દાખલ :
પૂ. દંડી સ્વામીએ સૂરતની એક નાગરકન્યાને દાખલો આપે. તે ગરબી લેતી હતી કે એક મુસ્લિમ યુવાનની નજર તેના ઉપર પડી. તે બોલી ઊઠશો કે “ખુદાએ શું ચીજ બનાવી છે !” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
દરેકને ફાળ પડી અને ખરેખર સુબાનું તેડું આવ્યું. પણ તે બાઈએ ઝેર પીને બલિદાન આપ્યું અને આ રીતે બીજાને પણ પ્રેરણા આપી. શીલના આધારે દુનિયા ટકી છે :
શ્રી. માટલિયા : શીલના દાખલા કેવળ ભારતમાં જ નહીં, આખા સંસારમાં છે. શીલ જ દુનિયાને બેઠી કરવાનો પાયો છે. ગ્રીસમાં સેક્રેટીસ તે શું ? બીજા રાજાઓ પણ શીલવાન અને એકવચની થયા છે. એક કાળે, રોમ અને ચીનમાં શીલ નિષ્ઠા હતી; પણ ભારત બહારના દેશમાં ધર્મસંસ્થાઓ ઢીલી થઈ સમાજનાં વ્યવસ્થિત સંગઠને નહીં એટલે ફેર પડતો રહ્યો. તેમાં પણ સે–દેઢસો વર્ષનાં યંત્રયુગ પછી એક ઠેકાણે સંપત્તિ ખડકાઈ બીજે ખાડો–ગરીબીનો પડ્યો. એટલે રાજકારણ અને વિજ્ઞાન આગળ વધી ભળી ગયાં.
યુરોપમાં પ્રથમથી રૂ૫ અને શૌર્ય તરફ સંસ્કૃતિનું મેટું હતું. હવે ભારતીય શહેરોમાં તેમ જ ભારતીય શિક્ષણનું મોટું એ તરફ મોટા ભાગે વળી ગયું છે. ગાંધીજીએ એને માંડ રેકેલું છતાં પાછું હવે ફરી જાગવાનું ટાણું આવી ગયું છે. ભારતની સંસ્કૃતિનું મોટું ખરેખર (૧) ત્યાગ અને (૨) તપ તરફ છે. એટલે સાચું શીલ માત્ર સાધુ વર્ગે જ નહીં, સામાન્ય જનતાએ પણ વિશાળ અર્થમાં ઉપાસવાનું રહેશે. સાધુસંસ્થા ઉપર વિશ્વાસ હોઈ તેમનાં સભ્ય-સભ્યાઓએ વધારે વ્યાપક અર્થમાં વિશાળ જનતામાં શીલને પ્રતિષ્ઠિત કરવું પડશે. નિંદા – વિકથા (વિકારી વાત) ને સજાવવાં પડશે.
પૂ. મુનિશ્રી સંતબાલજી: “એ વાત સાચી છે એ દષ્ટિએ “બ્રહ્મચર્યનાં નવાં મૂલ્યો” નામનું પુસ્તક નેમિમુનિએ લખ્યું છે. બ્રહ્મચર્યને વિચાર, આ નવા યુગે પૂર્વ-પશ્ચિમની એક્તાની દષ્ટિએ – નવી ઢબે કરીને આચરો તેમ જ આયરાવ પડશે.
(તા. ૨૮-૮-૬૧)
૧ “બ્રહ્મચર્યનાં નવાં મૂલ્યો’ પુસ્તક મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર, હઠીભાઈની વાડી, અમદાવાદ-૧, તરસ્થી પ્રકાશિત થઈ ગયું છે. સંપાદક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
[૮] ભારતીય સંસ્કૃતિમાં શીલ નિષ્ઠા
આપણે ભારતીય સંસ્કૃતિના આઠ અંગે પૈકી શીલ ઉપર વિચાર કરી રહ્યા છીએ. આ અગાઉ સંસ્કૃતિમાં શીલનું સ્થાન અને તેનાં વિવિધ પાસાંઓ ઉપર વિચાર થઈ ચૂક્યો છે. શીલનાં ત્રણ પાસાં, બ્રહ્મચર્ય, સદાચાર અને સામાજિક વિશ્વાસ, એ ભારતની સંસ્કૃતિમાં ઠેર ઠેર જોવા મળે છે. શીલ એ ભારતના લોકજીવનનું એક પવિત્ર કર્તવ્ય ગણાતું આવ્યું છે. એટલે કે એને પણ ધર્મ ગણવામાં આવ્યું છે. ધર્મ જ્યારે સંસ્કારનું રૂપ લે છે અને તે પણ સમાજમાં સહજ રૂપ લે ત્યારે તેને સંસ્કૃતિ કહેવામાં આવે છે. ભારતની સંસ્કૃતિ શીલ વગર સંપૂર્ણ નહીં ગણાય અને સામાજિક વિશ્વાસ ન આવે તે શીલ સંપૂર્ણ ન બને. માણસ સામાજિક પ્રાણી છે એટલે સમાજનો જેટલા અંશે એના ઉપર વિશ્વાસ રહેશે તેટલું સુંદર કામ ચાલશે. આજે સમાજનો વિશ્વાસ જેને બીજા શબ્દોમાં શીલ-નિષ્ઠા પણ કહી શકીએ તે અંગે વિસ્તારથી દાખલા દલીલો સાથે વિચારણા કરશું.
સમાજના વિશ્વાસ માટે પ્રથમ તે જે કુંવારા સ્ત્રી-પુરુષ હેય તે તેમણે બ્રહ્મચર્ય પાળીને સમાજમાં પિાતને વિશ્વાસ બેસાડ જરૂરી છે. એવી જ રીતે દંપતિમાં પણ પરસ્પર પતિ-પત્નીને વિશ્વાસ જરૂરી છે. એ જ રીતે મેટી ઉમ્મર થતાં પણ સ્વાભાવિક ક્રમે વિકાર શમન જરૂરી છે. કોઈ વૃદ્ધ પુરુષ કદાચ કઈ ખરાબ નજરે જુએ છે. લોકો તેને તરત જ કહેશે. “અરે! આ ઉમ્મરે તમને આ શોભે !” એટલે સમાજના વિશ્વાસ માટે દરેક અવસ્થામાં શીલ-મર્યાદા અને બ્રહ્મચર્ય નિતાંત જરૂરી છે. રામ-સીતાને પ્રસંગ :
આ અંગે આપણે રામ સીતાનો પ્રસંગ લઈએ. રાવણ સાથેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
યુદ્ધ પછી પણ રામ લંકામાં જતા નથી કારણકે પિતે ૧૪ વરસ સુધી વનવાસી છે. એટલે લક્ષ્મણ, સુગ્રીવ, હનુમાન વ. લંકામાં જઈ સીતાને લઈ આવે છે. તે વખતે રામ સીતાને ઈશારો કરે છે. સીતાજી કહે છે કે “હું સમજી ગઈ છું. સમાજની ખાત્રી માટે મારે અગ્નિ-પરીક્ષામાં પાસ થવું જોઈએ !”
અહીં પ્રશ્ન એ થશે કે શું સીતા ઉપર રામને અવિશ્વાસ હતો કે સીતાનું શીલ બરાબર નહીં હોય ! છતાં શા માટે શીલની ખાત્રી માટે અગ્નિ-પરીક્ષા માગી ? એટલા માટે કે સમાજને તેની શીલ નિષ્ઠાની ખાત્રી થવી જોઈએ; વિશ્વાસ થ જોઈએ. બ્રહ્મચર્ય-ચારિત્ર્યનાં નવાં મૂલ્યો ઊભાં થવાં જોઈએ, સીતા પણ તે સમજે છે. નહીંતર કહી શકત કે રામને ખાત્રી જોઈએ છે ને ? પણ એમ ન કહેતાં તેમણે કહ્યું કે “લોકોને વિશ્વાસ આપવા માટે અગ્નિ–પરીક્ષા આપવી જોઈએ” અને તેમાંથી તે ઉત્તીર્ણ થાય છે. શીલના પ્રચંડ બળનું એ પ્રતીક છે કે અગ્નિ પણ તેને બાળી શકતા નથી. શીલના તેજ આગળ અગ્નિનું તેજ ફીકું પડી જાય છે.
સમાજમાં લોકોને સ્ત્રીઓ તરફ જેટલો ભાવ છે તેટલો પુરુષ તરફ નથી. એટલે જ તે સીતા-રામ, રાધા-કૃષ્ણ, મા-બાપ એ બધામાં સ્ત્રીને મેખરે મૂકી છે. કોઈપણ વ્રત કે આચરણ હોય તેમાં સ્ત્રી વગર નહીં ચાલે. રામચંદ્રજી અશ્વમેઘ યજ્ઞ કરે છે ત્યારે ગુરુ કહે છે –
अब चहिये मिथिलेश कुमारी –સ્ત્રી વગર યજ્ઞ નહીં થાય. આ બતાવે છે કે સ્ત્રીનું સ્થાન પહેલું છે. ખરેખર જોવા જઈએ તો સ્ત્રીએ પિતાનું સ્થાન જાળવ્યું પણ છે. તેનું કારણ એક જ છે કે સ્ત્રી પાસેથી શીલનિષ્ઠાની અનિવાર્ય રીતે અપેક્ષા રાખવામાં આવે છે. એટલે જ લક્ષ્મણ રામની મદદે જાય છે. ત્યારે લક્ષ્મણ આડ કરીને (રેખા દેરીને) જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
તેને લક્ષ્મણ રેખા કહેવામાં આવે છે. લક્ષ્મણ ખા એટલે શીલ રક્ષાનું પ્રતીક. એટલે જ જ્યારે સીતા રાવણ સાથે વાત કરે છે ત્યારે તરણું આડું રાખીને વાત કરે છે. ભારતીય સંસ્કૃતિમાં શીલનિષ્ઠાની અપેક્ષા સ્ત્રીઓ પાસે કેટલે અંશે રખાય છે તેને દાખલ તે બેબીની વાત ઉપરથી સીતાને રામ વનવાસ મૂકે છે એના ઉપરથી જણાશે. આટલું કલંક લાગે તે તેની પ્રતીતિ માટે રાજાએ તે મેટો ભોગ આપ જોઈએ. એ માટે રામ સીતાને વનમાં મોકલે છે. શીલનિષ્ઠા એટલે સંપૂર્ણ સાવધાની :
પણ કેવળ શીલથી કઈ પતિત ન થાય એનું ધ્યાન રાખવું એમાં શીલ નિષા આવી જતી નથી. એ માટે રહેણીકરણી, વાંચન, પ્રેક્ષણ વગેરે ઘણી બાબતમાં ધ્યાન આપવું પડે છે. સ્ત્રી અને પુરુષ જ્યારે લગ્નના બંધનમાં બંધાય છે ત્યારે અગ્નિની સાક્ષી રખાય છે. આ અગ્નિદેવ એટલે કે સમાજરૂપી દેવ છે. ઘણું સૂર્યની સાક્ષી રાખે છે. એનો અર્થ એવો થાય છે કે શીલનિષ્ઠાનું પવિત્ર આચરણ આચરણું તેના એ સાક્ષી છે. પણ અગાઉ જણાવ્યું તેમ એ પવિત્ર આચરણ દરેક પ્રકારના રોજિંદા વહેવારમાં સાવધાની રાખવાથી આવે છે. જેનાથી કામ વિકાર પેદા થાય એવું પહેરવું-ઓઢવું, જેવું, વાંચન, શ્રવણ એ બધું શીલરક્ષા માટે પ્રતિબંધિત છે. સાધુઓ-સેવકેમાં સંપૂર્ણ વિશ્વાસ :
સાધુઓ-બ્રાહ્મણ કે લેકસેવકો માટે, તેઓ શીલરક્ષાના સેવકો છે, એવો સમાજ વિશ્વાસ હો જોઈએ. તેમની પાસે જતાં, કે તેઓ કોઈની પાસે હોય ત્યારે કોઇપણ પ્રકારના દુરાચારની કલ્પના પણ ન થઈ શકે ! એ માટે યુગપુરુષોએ સમય સમય પ્રમાણે કાયદાઓ પણ બનાવ્યા છે.
બૌદ્ધ ભિક્ષુઓ, બુદ્ધના જમાનામાં રાત્રે ભોજન લેવા જતા. બુદ્ધનું કહેવું હતું કે વહેલા જઇને કોઇના ઘરમાં ભારરૂપ ન થતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
પછી જ ભિક્ષા લેવી. તે પ્રમાણે એકવાર કઇ બૌદ્ધ ભિક્ષુ એક ઘરમાં રાત્રે ભિક્ષા લેવા ગયા. તે ઘરમાં બાઈ એકલી હતી. તેણે સાધુને ફટકારીને કહ્યું : “તમને આટલી રાત્રે ભિક્ષા લેવા માટે એકલા આવતા શરમ નથી આવતી ?”
ત્યારબાદ બૌદ્ધભિક્ષુઓમાં સુધારો થયો. બનતાં સુધી બપોરના એક જ વખત તેઓ ભેજન લે છે. સામાન્ય રીતે ભિક્ષસાધુઓ રાત્રિ પહેલાં સૂર્યાસ્ત પહેલાં ભોજન પતાવી લે એવું લગભગ દરેક ભારતીય સમાજમાં અપેક્ષિત છે.
આ અંગે જૈન સાધુઓ માટે રાત્રિભોજન અનિવાર્ય રીતે બંધ છે એટલું જ નહીં રાતના પાણુ સુધાં પીવાની પણ મનાઈ છે. ત્યાં
પણ સુધા પીનલ ના તીત બાલ સાધુ માટેનું આચરણ સમાજ માટે વિશ્વાસનીય બને એની અપેક્ષા રાખવામાં આવી છે. ભ. મહાવીરે બન્ને પ્રકારના નિયમો જુદા જુદા પાત્ર માટે બનાવ્યા. એક બાજુ જૈન સાધુઓ માટે કહ્યું છે :–
“ત્તિ ૩૪ ન વસે” “રન વેર સામે, वंभचेरवसाणुए."
અપ્રતીતિકર—અયોગ્ય કૂળમાં (ઘરમાં) ન જવું જોઈએ તેમ જ લોકોને સાધુનું ચારિત્ર્ય વિશ્વાસપાત્ર રહેવું જોઈએ. બ્રહ્મચર્યવ્રતી વેશ્યાવાડામાં તેના બ્રહ્મચર્યમાં શંકા ઊભી થાય, તે નહિ જાય. કદાચ સાધુ દારૂના પીઠામાં જાય તે તેના માટે તે બરાબર હશે કારણ કે તે બીજા આશયથી ગયા હશે; પણ સમાજને વિશ્વાસ ન તૂટે તેને પણ ખ્યાલ રાખવું જોઈએ. બીજી બાજુ પુખ્ત (પાકા) અને અષ્ટગુણધારક સાધુઓ માટે આવા નિયમ ભાવથી પાળવાના હોય છે, દ્રવ્યથી અનિવાર્ય નથી હોતા.
ભગવાન મહાવીરના સમયે એક પુખ્ત અને અષ્ટગુણધારક સાધુ હતા. જેમના અંગે કોઈને શંકા ન થાય એવા એ પાકા સાધુ હતા. તેઓ ચંપાનગરીમાં સુભદ્રા નામની એક બાઈને ત્યાં ભિક્ષા લેવા ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
તે બાઈ બહુ શ્રદ્ધાળુ હતી; એકલી હતી. સાધુજીને વહેરાવતાં બાઈનું ધ્યાન ગયું કે તેમની આંખમાં કહ્યું છે અને તેથી લોહી વહે છે. બાઈએ પિતાની જીભ વતી તે કણું કાઢ્યું. એટલામાં તેની સાસુ આવી. કણું કાઢતાં, કપાળને ચાંદલો સાધુજીના કપાળે લાગી ગયો. તેમને વહુ પ્રતિ પહેલેથી ધર્મષ હતો જ. તેમાં આ નિમિત્ત મળી ગયું. સાસુએ તે તેને ઉઘડી લેવી શરૂ કરી : મુનિ ઉપર તેની સાસુએ આળ મૂક્યો. તેણે જેમ તેમ આક્ષેપ મૂક્યા. અને લોકો ભેગા થયા.
પતિએ પણ આવીને બાઈને ગમે તેમ કહ્યું. બાઈને થયું કે ભલે મારું નામ ખરાબ થાય. પણ મારા ગુરુ અને પવિત્ર સાધુ ઉપર આક્ષેપ આવે તે સારૂં નહીં! એટલે તે ઉપવાસ આદરે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે મને પરીક્ષામાંથી પાર ઉતારો! તેણે ઉપવાસ એટલા માટે જાહેર કર્યા કે પ્રાર્થના એકાગ્રતાથી થઈ શકે અને લોકોનાં મન પણ સાફ થાય. સમાજના મનમાં સાધુ પ્રત્યે, સ્ત્રી પ્રત્યે એવી ભાવના ન આવી જાય કે જેના પરિણામે અવિશ્વાસ આવી જાય. ક્ષત્રિય વિશ્વાસ પાત્ર છે, એનાથી વધારે વિશ્વાસ પાત્ર બ્રાહ્મણ છે પણ સહુથી વધુ વિશ્વાસ પાત્ર તો સાધુ છે. સાધુ-સેવક-બ્રાહ્મણ જ્યાં જાય ત્યાં રોકટોક નથી; ગમે ત્યાં જઈ શકે. આને વિશ્વાસ ભંગ થાય તો?
સુભદ્રાએ ઉપવાસ સાચા કર્યા પણ કોઈ વિશ્વાસ કરતું નથી. અંતે એક પરીક્ષા આવે છે. ગામના દરવાજા બંધ થઈ જાય છે. ગેબી અવાજ થાય છે કે કોઈ સતી સ્ત્રી સૂતરના તારની ચાસણી વડે કુવામાંથી પાણી કાઢી દરવાજે છાંટશે તો તે ઉઘડશે. અદશ્ય બળ કેવું કામ કરે છે તે અહીં જોવાનું છે. સુભદ્રાએ કહ્યું કે મને તક આપે હું કરી જોઉં! સાસુએ મેં બગાડીને કહ્યું કે મોટી સતી સાવિત્રી થવા જાય છે ને...જા જોઈ લે ! સતી હેઈને સુભદ્રા ચાળણી વડે પાણી સીંચી શકે છે અને દરવાજો ઉઘડે છે! લોકો તેને જયજયકાર કરે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
પક્રમ પણ શીલ નિષ્ઠાથી
આમ જાણુ શકાય છે કે શીલ નિષ્ઠા કાયમ કરવા માટે સ્ત્રી તેમજ સાધુ બ્રાહ્મણએ બન્નેએ સમાજમાં વિશ્વાસ કેળવાય તેવું આચરણું કરવું જોઈએ. આવું શીલ નિષ્ઠાનું પિતાનું બળ છે; તે નવું પરાક્રમ પેદા કરે છે.
સાધુ-બ્રાહ્મણ સંત-સતી પછી સમાજમાં શીલ-નિષ્ઠાની ક્ષા કરવાને ભાર ક્ષત્રિયો ઉપર આવે છે. ખરા ક્ષત્રિયોની શીલ નિષ્ઠાની પણ ઘણી વાત આવે છે. આવી શીલ નિષ્ઠા માટે જેમ સાધુ સંતોએ એકાંત અંગે ઘણું સાવધાની રાખવી પડે છે તેવું દરેક માટે છે. આપણે ત્યાં માણસે બાળકો હોય ત્યારે કેવી રીતે વર્તવું; અને નાનાએ વડીલેની હાજરીમાં કેમ રહેવું એ અંગે ઘણું નિયમ બનાવેલા છે. જે કે મર્યાદા વગેરેના નિયમોમાં અતિશયોક્તિ આવી ગઈ છે. તે છતાં શીલ નિષ્ઠામાં અને તેના અન્વયે બ્રહ્મચર્ય પાળવામાં એક બાબત તે ધ્યાન રાખવી ઘણી જરૂરી છે, તે એક મા-બાપે પિતાના બાળકની મર્યાદા પાળવી જોઈએ. તેને એક દાખલો છે. જો કે આવા દાખલાઓમાં ઘણીવાર અતિશયોક્તિ ખૂબજ જણાય છે પણ આપણે સાર લેવાને છે. - રાજસ્થાનના રજપૂતેએ વિચાર કર્યો કે આપણે ત્યાં વનરાજ જે વીર પાકે તે? રાજસ્થાનની ઉન્નતિ થાય છે તેમણે એ ખ્યાલે વિચાર કર્યો કે તેનો બાપ તે શિખર! આ જયશિખરને લઈ જઈને કોઈ રાજપૂત કન્યા સાથે પરણાવીએ અને તેને જે પુત્ર થાય તેથી આપણે ઉદ્ધાર થાય.
ભાટ-ચારણે જ્યારે બેલાવા ગયા ત્યારે જયશિખરે પૂછ્યું : “તમે મને શા માટે લઈ જાવ છો !”
તેમણે બધી વાત કરી ત્યારે જયશિખરે કહ્યું: “પણ, વનરાજ પેદા કરવા માટે તેની મા જેવી રૂપસુંદરી સ્ત્રીઓ તમારે ત્યાં છે?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
જયશિખરે ભાટ-ચારણેને વનરાજ નાનો હતો ત્યારની વાત કહી સંભળાવી. વનરાજ ના હતા અને પારણુમાં સૂતા હતા. પતિ-પત્નિ બન્ને એકલા હતા. ત્યારે જયશિખરે રૂપસુંદરી સાથે પ્રેમચેષ્ટા કરી. રૂપસુંદરીને નિયમ હતો કે પરપુરૂષ હોય ત્યાં ચેષ્ટા ન કરવી. રૂપસુંદરીએ તે પ્રમાણે ના કહી અને પારણમાં સૂતેલ વનરાજને દેખાડ્યો. બન્નેએ પારણા તરફ જોયું. જે વનરાજ તેમની તરફ જોતો હતો તે મોઢું ફેરવી ગયો હતો. આથી રૂપસુંદરીને આઘાત લાગ્યો અને તેણે આપઘાત કર્યો.
આટલી હદ સુધી સ્ત્રી શીલ નિષ્ઠામાં આગળ હતી. પિતાનો જ છોકરે હતે, નાનો હતો છતાં મલાજો રાખવો જોઈએ એમ તે માનતી હતી. આવાં સ્ત્રીરત્નોના કારણે જ શીલ નિષ્ઠા ટકી શકી છે. મલાજે એટલે સાચી મર્યાદા
મલાજે એટલે માત્ર લાજ કાઢવી કે ઘુમટો તાણ એટલું જ નહીં; પણ વડીલોની સાચી મર્યાદા પાળવી રાજસ્થાનમાં બહેને લાંબે ઘુમટો કાઢે છે. એક કાળે એની પાછળ હેતુ હતો હવે રૂઢિ થઈ ગઈ છે.
આયર લોકો લાજ કાઢતા નથી. એકવાર પ્રસંગ બન્યો. દીકરે અને વહુ સાથે બેઠેલા. તેવામાં સસરાજી આવ્યા. વહુએ એ જોયું અને તેણે ઘુમટ કાઢી લીધે. સસરાએ વિચાર કર્યો કે મેં એનું મોટું જોયું એણે મારૂં જોયું, પછી ઘુમટો કાઢ એને અર્થે શે? એટલે તેણે નાત ભેગી કરી અને કાયમને ઘુમટો બંધ કર્યો. ગુજરાત અને રાજસ્થાન સિવાય બીજે ક્યાંયે ઘુમટો કઢાતો નથી. મહારાષ્ટ્રમાં સ્ત્રીઓ કદીયે ઘુમટો કાઢતી નથી છતાં મલાજે બરાબર રાખે છે. દક્ષિણમાં પણ એવું જ છે. પંજાબ અને બંગાળમાં પણ એવું છે.
મર્યાદા જાળવવાની વાતને શીલનિષ્ઠા સાથે ઊંડે સંબંધ છે. તેમાં વધારે ઊંડા ઊતરવું પડશે. આજને પહેરવેશ, આજનાં ચલચિત્ર,
ભોગ વિલાસનાં સાધને, બીજાને આકર્ષવા માટેની બેટી રીતે આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૦
બધું બદલવું જરૂરી છે; તેજ સાચે મલાજો રહી શકે. આજે શીલને પાયો ઢીલો પડી ગયો છે. ઉપરના નિયમો પળાય છે પણ અંતરના નિયમો નીકળી ગયા છે. એટલે સમાજને વિશ્વાસ ડગી રહ્યો છે. જે સમાજમાં નીતિ નિકાને પાયે ના હોય તે વ્રતનિછા કદિ ટકે નહીં. તેવીજ રીતે શીલ નિષ્ઠા માટે પરસ્પર વિશ્વાસ કેળવા જોઈએ કે કદિ શંકા થાય જ નહીં. ગાંધીજી અને અંગ્રેજ કુમારિકા
આવી શંકા ન થાય તે માટે માણસે જાતે જાગૃત થવું જોઈએ.
ગાંધીજીને આ અંગેનો દાખલો જાણવા જેવો છે. તેઓ લંડનમાં રહેતા હતા. તેઓ જેને ત્યાં રહેતા તેમની યુવાન કન્યા સાથે ફરવા જતા. ત્યાંની સંસ્કૃતિમાં શરીર સ્પર્શ એ સામાન્ય બાબત છે તેમજ ઘણી છૂટછાટો ત્યાં લેવાય છે. ગાંધીજીને વિચાર આવ્યો કે જે કસ્તુરબા આ બધું જુએ તો તેના મનમાં શું ભાવ જાગે ?
એટલે તેમણે ઘરે જઈને કન્યાની માને કહ્યું માફ કરજો; ભવિષ્યમાં હું તમારી કન્યા સાથે ફરવા નહીં જઈ શકું કારણકે હું પરણેલો છું.
ગાંધીજી આટલા બધા સાવચેત હતા. એવો જ એક બીજે દાખલો મળે છે. તેમના પુત્રનું વેવિશાળ-સગપણ થવાનું હતું. એટલે ભાવિ પત્નીને મેળાપ કરવાની વાત આવી. ગાંધીજીએ ચકખું કહ્યું: “તેમને પરિચય ભલે લેવાય પણ કુંવારા હેય ત્યાં સુધી એકાંતમાં મળવા દેવાય નહીં.”
સમાજમાં આવા નિયમ બરાબર રહેવા જોઈએ, શીલનિષ્ઠા બરાબર રહેવી જોઈએ. હમણું પશ્ચિમની સંસ્કૃતિના અસરના કારણે પરણ્યાં પહેલાં આજના યુવાન-યુવતીઓ એકલા ફરવાની અને તે બહાને એકબીજાને જાણી લેવાની વાત કરે છે પણ એવું જોવામાં આવે છે કે એનાં માઠાં પરિણામો વધારે નીકળ્યાં છે. એથી વધારે પડતાં વેવિશાળ ભાંગી પડતાં; અને ઘણીવાર યુવાનની ભ્રમરવૃત્તિ સંતોષાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૦૧
જતાં તેઓ એ કન્યાને પડતી મૂકવા સુધીની હલકી મનોવૃત્તિનું પણ પ્રદર્શન કરતા નજરે પડે છે. ગૃહસ્થ જીવનને પાયે સંયમ અને શીલ
ગૃહસ્થ જીવનને પાયો સંયમ અને શીલ છે. પણ ઉપર જણાવી ગમે તે મુજબ હમણાં ઘણી અણઘડતી છૂટે લેવાય છે. છોકરીને પસંદ કરવા માટે મુરતીયાઓ ઘણું વિચિત્ર અને હલકટ પ્રશ્નો પણ કરતા હોય છે. એવાજ એક કન્યાનો પ્રસંગ છે.
એક બહેનનું માંગું લઈને એક ભાઈ ગયા. વરપક્ષવાળાઓમાં બધાયે કન્યાને જોઈ લીધી. હવે કેવળ વર બાકી રહ્યા. તેમણે કહ્યું કે મારે કન્યાને એકાંતમાં મળવું છે અને તેને થોડાક પ્રશ્નો પૂછી તપાસ કરવી છે. કન્યાના મા-બાપને ગરજ એટલે માની ગયા. કન્યાને ન ગમ્યું પણ તે છતાં મા-બાપને રાજી કરવા અને ભાવિ ભરથાર કેવો છે તે જાણવા તેણે પણ હા પાડી.
બને મળ્યા. છોકરાના હાવભાવ, પ્રશ્નો, એકાંત આંખની ચેષ્ટાઓ આ બધું કન્યાને ન ગમ્યા. પણ તેણે દરેક પ્રશ્નના શાંતિથી ઉત્તર આપ્યા. અંતે તે છોકરાએ કહ્યું: “તમે મને પસંદ પડ્યા છે !”
એ વખતે કન્યાએ કહ્યું: “તમે મારી પરીક્ષા કરી અને મને પસંદ કરી એમ મારે પણ તમારી થેડી પરીક્ષા કરવી જોઈએ ને?”
એમ કહી તે કન્યાએ તેને કહ્યું: “તમારા પ્રશ્નો અને ચેષ્ટાઓ ઉપરથી હું એવા અનુમાન ઉપર આવી છું કે આવી વાતો નારીના અપમાન જેવી છે. જો પરણ્યા પહેલાં તમે મારું માન ન જાળવી શકે તે પછી કઈ રીતે જાળવી શકશે ! એટલે હું તમને પસંદ કરતી નથી.” પેલો તે થીજી ગયો. સમાજ વિશ્વાસનાં સ્થળે અને વ્યક્તિએ
ગાંધીજી ઘણીવાર કહેતા કે લોકસેવક એ એક રીતે આજને નવો બ્રાહમણ છે. તેને સમાજને વિશ્વાસ હોવો જોઈએ. કોઈ સ્ત્રી તેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦ર
સાથે જાય તે તેને સંકોચ ન થવો જોઈએ. એવી જ રીતે સાધુ-સંતોનું છે. તેમજ એ લોકો જે ધર્મસ્થાનકોમાં રહેતા હોય તે પણ સમાજવિશ્વાસનાં સ્થળો હેવાં જોઈએ.
સેવકોની કક્ષામાં ડેકટરે પણ આવે છે. તેના હાથમાં સ્ત્રીનું શરીર મૂકાય છે. એટલે તેણે તે પોતાના અંગે ઘણું વિશ્વાસનીય વાતાવરણ ઊભું કરવું જોઈએ. ડોકટરે અને નર્સો સાથે રહે છે–બને સેવક અને સેવિકા જેવાં છે પણ તેમનામાં વિશ્વાસ મૂકી શકે તેવું વાતાવરણ, તેમને ભણતરમાં મળતું નથી. આજે ડોકટરો અને હોસ્પીટલે લોકોના સમાજ-વિશ્વાસનાં પવિત્ર સ્થળ બનવાં જોઈએ.
ભણતર અંગે પણ કહી શકાય કે શિક્ષકો અને શિક્ષિકાઓ જ્યાં સાથે હોય ત્યાં શાળાઓ અને વિદ્યાલયોમાં શિક્ષકોએ એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ જેથી સમાજ વિશ્વાસ કેળવાય અને શીલ નિષ્ઠા વધે. આજની કોલેજોમાં ભણતા વિદ્યાર્થી સમુદાય જે રીતે બહારની ટીપટાપ, ફેશન તેમજ છૂટછાટ સાથે વધી રહ્યો છે તેને ઉપરથી કદિ સદાચાર–શીલના વહેવારની છાપ ઉપસતી નથી.
જે સ્થાને જાહેર છે; જ્યાં ભવિષ્યના નાગરિકોનું ઘડતર થાય છે તે સ્થાનમાં સંયમ, સાદાઈ અને પવિત્રતા પહેલાં આવવાં જોઈએ. આજની પરિચારિકાઓ (નર્સે) તેમજ શિક્ષિકાઓ જ્યારે પોતે જ સંયમ કે સાદાઈને મૂકીને બહારની ટાપટીપમાં પડી જાય તો તેની બીજા ઉપર શું છાપ પડે ! એટલે વિદ્યાલયમાં વિદ્યાર્થી તેમજ શિક્ષકો બન્ને માટે એવી એક આચાર સંહિતા અને પહેરવાના નિયમો હેવા જોઈએ જેમાં સંયમ અને સાદાઈને પ્રથમ સ્થાન મળવું જોઈએ.
જે સ્થાને જાહેર હોય, જે વિશ્વાસને પાત્ર રહેવાલાયક હેય, તેજ અવિશ્વાસને પાત્ર બની જાય છે, એ સમાજ કયાં જઇને અટકશે ? એટલે જ ગાંધીજી ઘુંઘટ નહીં કાઢવા માટે કડક હતા પણ, જાગૃત હતા. સાધુ હેય, શિક્ષક હય, સેવક હોય કે ડોકટર હોય તેમને એટલો વિશ્વાસ હવે જોઈએ કે લોકો તેમની પાસે જતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૦૩
સંકેચ ન પામે. એવી જ રીતે સ્ત્રી માટે સમાજમાં એવો વિશ્વાસ હો જોઈએ કે તે ગમે ત્યાં જાય પણ સલામત રહે.
આપણે ત્યાં લોકો કડક નિયમો અને વ્રત લે છે પણ બીજી બાજુ સાવ ઢીલાશ આવી ગઈ છે. પશ્ચિમની સંસ્કૃતિ ઘર કરી ગઈ છે. અમુક જાતની રહેણુકરણી, પહેરવાનું-ઓઢવાનું એ રીતનું થઈ ગયું છે કે લોકો પિતાની તરફ કેમ આકર્ષાય? એ જ આશયથી બધી ટાપટીપ હોય છે. આમાં પુરુષો પણ હવે આગળ વધવા લાગ્યા છે.
આને ગંભીરતાથી વિચાર કરવાનું છે. અમૂક સ્થાને તે વિશ્વાસપાત્ર રહેવાં જ જોઈએ. શીલ રક્ષા સંસ્કૃતિને પાયો છે અને તેના માટે બ્રહ્મચર્ય, સદાચાર અને રહેણુકરણ કેવી હેવી જોઈએ તેને વિચાર થ જોઈએ. એકલી સ્ત્રીઓ કે સાધુઓ માટે શીલરક્ષાની વાત કરવાની નથી; પણ પુરૂષ અને સેવકોએ પણ એ બાબત ઉપર ધ્યાન આપવાનું છે. શિક્ષકો, ડોકટરે અને સેવકોએ તે ખરેખર સમાજને ઘડવાનું છે એટલે તેઓ જ્યાં રહે છે તે સ્થળે, વિદ્યાલય, દવાખાના–ધર્મસ્થાનકોપણ સમાજ વિશ્વાસનાં સ્થળ બનવાં જોઈએ.
આ માટે ઘરથી પ્રારંભ કર ઠીક થશે. આજે ઘરમાં બાપદીકરી સાથે બેસશે તે તેમાં સમાજ વિશ્વાસ છે પણ એવે સમાજ વિશ્વાસ કેળવો જોઈએ કે પુત્રની વહુ પણ તેની સાથે નિઃસંકોચ બેસી શકે; અને એ માટે તે પુરૂષોએ જ આગળ વધવાનું છે.
ચર્ચા વિચારણું શીલનિષ્ઠા માટે વાત્સલ્ય અને વિશ્વાસ
શ્રી. માટલિયાએ આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું: “યુરોપમાં જઈને સમાજને પાંચદશ વર્ષ જોઈએ તે ભારતીય સંસ્કૃતિની શીલનિષ્ઠાને સંપૂર્ણ ખ્યાલ આવી શકશે. ત્યાં પુખ્ત વયનાં થતાં બાળકો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૪
મા-બાપથી, પશુ-પંખીની દુનિયાની જેમ અળગાં પડે છે. આપણે ત્યાં દીકરા અને દીકરી માટે મા-બાપ પંડ નીચોવી નાખે છે છતાં તેમને આનંદ જ લાગે છે. જો કે શહેરમાં હવે પશ્ચિમની અસર થઈ છે. તેથી પિતાને અને સંતાનને અલગ અલગ વિચાર કરી વીલ બનાવાય છે. એ જ રીતે ગામડામાં ભૂલ દીકરીની થાય તે ઉદાર રહેવાય છે, પણ તેટલું ઉદાર વહુ વિષે રહેવાતું નથી. વહુ બહાર જાય તે અવિશ્વાસના કારણે તેની પાછળ છૂપી પિલિસની જેમ ચેકીદાર પણ મોકલાય છે. આથી અભયપણું રહેતું નથી. સંસ્કૃતિમાં શીલનો અર્થ એ છે કે વ્યાપક વહેવાસ્માં વાત્સલ્ય અને વિશ્વાસ બન્નેય જોઈએ. મુનિશ્રી સંતબાલજીએ કહ્યું તેમ શિયળ અને દરેક બાબતોમાં પારસ્પરિક વિશ્વાસ ઊભો કરવો પડશે !”
શ્રી. પૂજાભાઈ : પૂર્વકાળે વાતાવરણ સારું મળતું. આજે એ નથી. માટે પવિત્ર વાતાવરણની તથા વેશભૂષા ત્યાગ, ખાનપાન, વિવેક, દશ્યો, વાંચન-વિવેક વ. બધું જરૂરી છે તે જ સદાચારી વાતાવરણ સર્જાય.
ગોરાકુંભારને દાખલો સુપ્રસિદ્ધ છે. તેમની પત્નીએ આગ્રહથી પિતાની નાની બહેન પરણવી; પણ તેઓ સંયમી હતા. એટલે પિતાની અપર પત્ની સાથે સંયમ જ પાળે. એકવાર હાથ, પથારી બહાર રહેતાં એમની પત્નીને અડી ગયો. તે ખબર પડતાં જ ચમકીને હાથનું છેદન કર્યું. આવો શિયળપ્રેમ ગૃહસ્થાશ્રમીમાં હવે જોઈએ. ઉપરની ભક્તિ અને અંદર શીલનું ઠેકાણું નહીં, તેવું ન હોવું જોઈએ.
શ્રી. બળવંતભાઈ: “સવારે પ્રવચનમાં કહેવામાં આવ્યું તેમ આજે કોલેજોમાં, હાઇસ્કૂલોમાં, દવાખાનાઓમાં અને સમાજના અનેક સ્થળામાં શીલ સાવ ઢીલું પડી ગયું છે. ઘણા દાખલાઓ તો અરેરાટી ઉપજાવે તેવા પણ બને છે. તે છતાં આપણું સંસ્કૃતિ શીલના પાયા ઉપર હેઈને વહેલાસર બ્રહ્મચર્યાશ્રમનાં નવા ઢબના યુગાનુરૂપ વિદ્યાધામ
સ્થપાવાં જોઈએ તેમ જ સમાજમાં ઇષ્ટની પ્રતિષ્ઠા અને અનિષ્ટના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
નવે તેવા વ્યાસ પ્રાયમોરની પ્રતિ
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૦૫
પ્રતિકાર માટે અને શીલની પ્રતિષ્ઠા માટે નૈતિક સંગઠને ઊભાં કરવાં જોઈએ.
શ્રી દેવજીભાઈ: હમણાં એક વકીલ મળ્યા હતા. તેમણે એક કિસ્સો બતાવ્યું હતું કે એક ભાઈ એક ઓસવાળ ઘરની કન્યા ઉપર બળાત્કાર કરવા તૈયાર થયું હતું, ત્યારે હરિજન બહેનેએ સામે થઈ તેનું શિયળ બચાવ્યું હતું. તેમણે હરિજન બહેનોની ઘણી પ્રશંસા કરી હતી. આવા પ્રસંગોને સાંકળવા જોઈએ.
શ્રી બ્રહ્મચારીખ : આખું ય રામાયણ શીલથી સભર જણાય છે. ત્યાં દરેક ડગલે ને પગલે એક એક વાતમાંથી સદાચાર. સમાજવિશ્વાસ તેમ જ બ્રહ્મચર્યના પ્રેરક પ્રસંગે મળશે. વડીલેની સાચી આમન્યા કેમ જળવાય; વડીલ વર્તાવ કેવો હોવો જોઈએ તે અંગે એમાં ઘણું જાણવા મળે છે. એટલે મારે તે એ જ કહેવું છે કે શીલની પ્રતિષ્ઠા માટે રામાયણના સુયોગ્ય અને ઊંડા સંપાદન સાથેની આવૃત્તિ તે દરેકે ખરીદવી અને વાંચવી જોઈએ.
( તા. ૪-ક-૧ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
[૯]
ભારતીય સંસ્કૃતિમાં સત્યનું સ્થાન
ભારતીય સંસ્કૃતિનાં મહત્ત્વનાં અંગે પૈકી સાતમા અંગ વિષે આજે વિચારણા કરવાની છે. તે છે સત્ય! ભારતીય સંસ્કૃતિમાં સત્યનું
સ્થાન શું? તે વિચારવાનું છે. સર્વ પ્રથમ તે સત્ય એટલે શું તેને વિચાર કરીએ. સત્ય અને જૈન સમાં જે શબ્દ આવે છે તે આ પ્રમાણે છે :
भावसच्चे, करणसच्चे, जोग सच्चे ભાવ સચ્ચે એટલે કે મનમાં પડેલું સત્ય; કરણ સચ્ચે એટલે કરણમાં–સાધનમાં પડેલું સત્ય અને જે સચ્ચે એટલે મન, વચન, કાયા દ્વારા આચરણમાં મૂકાયેલું સત્ય. અહીં સંપૂર્ણ સત્યનું ઘણું જ સ્પષ્ટીકરણ મળી રહે છે. જે સત્ય હેય; તેને સત્ય સાધન વડે મનવચન અને કાયાના સંપૂર્ણ આચાર; એટલે કે બધાં સત્યોનું પાલન કરવું; કરાવવું અને ટેકો આપ-આવી જાય છે. મનમાં એક હેય; તેને કરવાનું સાધન બીજુ હોય, વર્તનમાં કંઈક એર હોય અને વચનમાં કંઈક ઓર હેય તે તે સત્ય નથી!
હરિભાઉ ઉપાધ્યાયે સત્યની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે – “તત્ત્વ, તય અને વૃત્તિ એ ત્રણનો સમન્વય કર એ જ સત્ય છે !” તત્વ એટલે ભાવ સત્ય. કેટલીકવાર સત્ય ભીતરમાં પડેલું હેય પણ બહાર દેખાય નહીં તે; તથ્ય એટલે સાધન સત્ય-વાણીમાં આવે છે, વૃત્તિ એટલે આચરણમાં આવે તેવું સત્ય. મતલબ કે સત્યમાં જાગવું; સત્યને જાગાડવું અને જગતના સત્યને પ્રતિષ્ઠિત કરવું! આવું સત્ય કયાં કયાં આવ્યું તે જોવાનું છે. કેવળ ભારતમાં જ નહીં પણ પૃથ્વીના અન્ય ભાગો ઉપર પણ સત્ય છે જ. ભારતમાં સત્યને સામાજિક મૂલ્ય આપ્યું છે. ભારતે સત્યનું મૂલ્યાંકન જેટલું કર્યું છે તેટલું બીજા દેશોએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૦૭
નથી કર્યું. અહીંની સંસ્કૃતિમાં “સાચ બરાબર તપ નહીં” અને “સત્યમેવ જયતે” એટલે કે સત્યને જ વિજ્ય થાય છે. આજે એ આપણી સરકારને મુદ્રાલેખ છે. એટલું જ નહીં એને દરેક ધર્મને ટેકો તો છે જ તેમ જ એના વગર ધર્મની કોઈપણ પ્રકારની કલ્પના કરવી અશક્ય છે. સત્ય માટે અહીંની ક૯૫ના ઘણી ઊંચી છે. કહેવામાં આવ્યું છે કે પૃથ્વી સત્યના આધારે ટકી છે –
सत्येन धार्यते पृथ्वी, सत्येन तपते रवि
सत्येन वाति वायुश्च, सर्व सत्ये प्रतिष्ठितम् –સત્યથી પૃથ્વી સ્થિર છે, સત્યથી સૂર્ય પ્રકાશે છે. સત્યથી વાયુ વાય છે; આ જગતમાં બધુ સત્યના કારણે જ પ્રતિષ્ઠિત છે. એ જ રીતે જૈન ધર્મ કહે છે.
सच्चं लोगम्मि सारभूयं સત્ય જ લોકમાં સારભૂત છે. જે દિવસે જગતમાંથી સત્ય ચાલ્યું જશે તે દિવસે દુનિયાને નાશ જ હશે ! ભારતીય સંસ્કૃતિમાં સત્યને વિશેષ સ્થાન મળ્યું છે અને સત્ય માટે પ્રાણ-પ્રતિષ્ઠાને પણ ત્યાગ કરવાનું સૂચવ્યું છે. એ માટે સત્યને આગ્રહ દરેક ડગલે અને પગલે રખાયો છે.
ગાંધીજીએ સત્યાગ્રહ શબ્દ આપો ત્યારે ઘણાને થયું કે વળી સત્યમાં શો આગ્રહ? આપણે બોલીએ છીએ કે “સત્યમેવ જયતે” તે શું સત્યને વિજ્ય નથી ! સત્ય પોતે તે સત્ય જ છે પણ આપણામાં અને સમાજમાં એની પ્રતિષ્ઠા કરવાની વૃત્તિ હોવી જોઈએ; તેમ જ પ્રાણ-પ્રતિષ્ઠા અને પરિગ્રહના ભાગે એને આગ્રહ ન કેળવાય તે “સત્યમેવ જયતે” કેમ બને? સત્ય માટે બધું ફના કરવા તૈયાર ન થઈએ ત્યાં સુધી સત્ય જીતે નહીં !
ધર્મનું મૂળ સત્ય છે. કહ્યું છે કે : - સત્ય નહીં તે ધર્મ જ શાને? યા વિના શું દાન !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૮
ભારતમાં સૌથી પહેલાં સાધુને યાદ કરવામાં આવે છે. સાધુ એટલે સંત-સતી આ શબ્દ સમાંથી બનેલા છે. એજ રીતે બ્રાહ્મણને યાદ કરવામાં આવે છે, કારણ કે તેઓ બ્રહ્મમાંથી થયા છે એમ મનાય છે અને બ્રહ્મની વ્યાખ્યામાં : “બ્રહ્મ સત્યં જગમિયા” એટલે કે સત્ય એજ બ્રહ્મ છે. એટલે બ્રાહ્મણો પાસે તેના પાલનની અપેક્ષા વિશેષ રૂપે રાખવામાં આવે છે.
હવે સત્યને ભારતની સંસ્કૃતિમાં કેવી રીતે અને કેટલું સ્થાન મળ્યું છે તે અલગ અલગ યુગના દાખલાઓ સાથે જોઈ જઈએ.
રામયુગનું સત્ય
રામયુગની વિશેષતા કે મુખ્ય આધાર સત્ય-શીલ ઉપર જ હતો. રઘુકુલની રીતનું વર્ણન કરતાં કહેવામાં આવ્યું છે –
रघुकुल रीति सदा चली आइ ! प्राण जाय, पर बचन न जाइ."
જયારે દશરથ મહારાજા પાસે કૈકેયી વચન માગે છે ત્યારે તે પ્રથમ આનાકાની કરે છે; પછી કહે છે: “હું ભૂલી ગયો હતો. તમે માગ્યાં નહીં. હવે તમે યાદ આપો છો ત્યારે જે માંગે તે આપવા તૈયાર છું.”
सत्यमूल सब सुकृत सुहाऐ; वेदपुराण विदित मुनिगाऐ ॥ थाती राखी न मांगे उ काहू; विसरी गऐ मम भोर सुभाउ ॥
દશરથ કહે છે કે વેદ પુરાણુ બધાં સત્ય માટે જ છે. આકાશને થાંભલો નથી; તે સત્યથી જ ટકે છે. એટલે આપણે બધા સત્યથી જ ટક્યા છીએ. માટે કૈકેયી તેં તારા બે વરદાન કેમ નહીં માગ્યાં? મારા ભૂલકણું સ્વભાવને લીધે હું ભૂલી ગયા હતા. ખેર, હવે તારા બે વચન માંગી લે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૦૦
કૈકેયી પણ એમને એજ કહે છે કે તમે જે કહે છે તે સત્યનું આચરણ રાજાઓ પરંપરાગતથી કરતા આવ્યા છે:
शिबि, दधीचि, बली जो कुछ भाखा
तन धन तजेउ बचन प्रण राखा. શિબિ, દધીચિ, બલી વ.એ વચન ખાતર તન, મન, ધન બધું છોડી દીધું હતું. બલિને કહેવામાં આવ્યું હતું કે ત્રીજું પગલું ક્યાં મૂકવું? તે કહ્યું કે મારી પીઠ તૈયાર છે; જરૂર પડી ત્યારે બધું છોડ્યું. રાજા હરિશ્ચંદ્ર સત્ય માટે ધન, રાજ્ય, સ્ત્રી, પુત્ર બધાંને છોડ્યાં. આમ કૈકેયી પણ સત્યની યાદ આપે છે અને દશરથ પણ આપે છે.
પણ, રાજા દશરથને વચન આપી દીધા પછી મનમાં દ્વિધા થાય છે; પણ એ દિધા કૈકેયી છેડાવે છે. જરા કડક વચન બેલીને ! પણ અસત્ય કે કડવાશ બેમાંથી એકની પસંદગી કરવાની હેય તે કડવાશને જ પસંદ કરવી જોઈએ. સત્ય નહીં તે ધર્મ શેને ?
કૈકેયી દશરથને ઢીલા થતાં જોઈને કહે છે: “તમે જ કહે છે કે સત્ય વગર ધર્મ નહીં; તે બે વચન આપીને હવે પાલન કરવામાં જરાક મોહ-ત્યાગ કર પડે છે તે શા માટે પાછળ હઠે છે ? તમારે ન દેવાં હોય તો કંઈ નહીં! ભલે લોકો કહે કે દશરથ રાજા વચન આપીને ફરી જાય છે !”
દશરથ કહે છે: “ભરતને ગાદી આપવી અને કબૂલ છે. મારે રામ એમાં ના નહીં પાડે, પણ ક્યા કારણસર-કયા અપરાધ માટે રામને ચૌદ વર્ષને વનવાસ આપું?”
કૈકેયી દઢ રહે છે; તો દશરથ નિરાશ થઈને નમતું આપે છે. તે વખતે રામ આવે છેરાજ્યાભિષેકની તૈયારીઓની પહેલાં આશીર્વાદ લેવા ! કેકેવી પણ મા છે. દશરથને આપેલા વચનની પ્રતીતિ છે એટલે તે રામને કંઈ કહી શકતા નથી ! ત્યારે રામજ પૂછે છે: “કેમ મા ! પિતાજી મારાથી નારાજ કેમ છે ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૦
કૈકેયી બધી વાત કહે છે અને જણાવે છે: “તારા પ્રતિ મહિના કારણે તેઓ વચન પાલન કરી શક્તા નથી! સત્યને ચૂકે છે. એનું એમને દુઃખ છે.”
રામ કહે છે: “માતા! એમાં શું હતું. આમ પણ મારી વર્ષોની ઈચ્છા હતી વનવાસની તે અનાયાસે પૂરી થાય છે. એમાં પિતાજીને #ભ પામવા જેવું શું છે. સત્ય એજ મારી ફરજ છે.”
હવે રામ વનમાં જાય છે ત્યાં ગુહરાજ વિનંતિ કરે છે કે “મારા ઘરે પધારે!” રામ વિચાર કરે છે કે હું જે પિતાનું વચન લઈને નીકળ્યો છું કે તાપસ વેશે ચૌદ વર્ષ વનવાસ કાઢીશ! તાપસના વેશે આવ્યો છું; કેવળ વનમાં આવ્યો છું.
कहेउ सत्य सब सखा सुजाना, मोहि दिन्हीं पितु आयसु माना सत्य सराही कहेउ वरदेना जाने हुं लेइ हिं मांगी चलेना.
રામ ગુહારાજને કહે છે:–“તારી વાત સાચી છે ! મારા હૃદયમાં તારા વિષે સવિશેષ ભાવ છે છતાં હું આવીશ નહીં ! મારા માટે સત્ય એ છે કે મારાથી ગામમાં ન આવાય !”
. આ વાત લાગે છે તે બહુ નાની, પણ સમજવા જેવી છે. માણસ માટે સત્યથી બોલીશ એમ કહેવું અને કરવું બેમાં ઘણો ફરક છે. એના માટે તેણે સત્યને જીવનમાં ઘુંટવા જેવું છે. જેમ જેમ તે ઘુટે છે તેમ તેમ તેનું તત્તવ જીવનમાં આવે છે. ઘણીવાર સત્ય બોલતાં જ સમાજની બીક લાગે છે ! સાચું બોલીશ તે સમાજ શું કહેશે ? મારી આબરૂ જશે. આટલું ધન જશે; એમ માની સત્યને ઢાંકે છે પણ તે ઢાંકી શકાતું નથી. એક બાજુ ગૃહ સાથે અગાધ પ્રેમ અને બીજી બાજુ કહેવું કે તારા ઘરે હમણાં ન આવી શકું, આ કહેતાં રામને કેટલું બધું લાગ્યું હશે ? - ઘણીવાર સત્યના આચરણને ભ્રમ થાય છે પણ સત્યનું આચરણ થતું નથી. એનું કારણ છે સત્યનું સતત રટણ થતું નથી. સત્યનું સતત રટણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
હમેશાં માર્ગ સાફ કરે છે. દશરથ ગુજરી ગયા હોય છે. સુમંત સારથી રામને આવીને કહે છે:–“પિતાનું મૃત્યુ થયું છે. તેમણે કહ્યું છે કે તેમના વચનના પ્રતીક તરીકે વન આવી ગયું છે. હવે તમે પાછા પધારે ! જે પિતાના વચન ખાતર વનમાં ગયા તેજ પિતાના મરણ પથારીનાં વચન પ્રમાણે તમે પાછા ફરે !”
સત્યની અહીંજ કસોટી છે શાસ્ત્રોમાં કહ્યું છે – सरचस्स आणाए उवडिओ मेहावी मारं तरइ
સત્યની આજ્ઞામાં ઉપસ્થિત મેધાવી મૃત્યુને તરી જાય છે. ગુરુની આજ્ઞા કરતાં પણ સત્યની આજ્ઞા મહાન છે. ગુરુની આજ્ઞા માનવી જોઈએ પણ જો એ આજ્ઞા સત્યથી વેગળી હોય તે સત્યને જ મુખ્ય ગણવું જોઈએ. અહીં રામ વિચાર કરે છે કે જે વચનના કારણે હું અહીં આવ્યો છું તેજ વચનના કારણે પિતાનો દેહ આવરણ રૂ૫ થત હોય તે સત્યને મુખ્ય ગણવું જોઈએ.” તેઓ કેટલું ઝીણું વિચારે છે? તેઓ અયોધ્યા જતા નથી.
હવે આગળ જોઈએ. સીતાને રાવણ ઉપાડી જાય છે અને રામ લંકા ઉપર ચઢાઈ કરવા જાય છે. ત્યારે વિભીષણ રામની છાવણીમાં આવે છે. ત્યારે સુગ્રીવ કહે છે: “આ છે રાવણને ભાઈ ! આપણે ભેદ લેવા આવ્યો છે. કોઈ દિવસ દુશ્મનને વિશ્વાસ ન કર !
રામ કહે છે: “રાજ્યનીતિનું સત્ય તમે કહે છે પણ ધર્મનીતિનું સત્ય જૂઠું છે! કોઈ તમને ઠગવા આવે તે ઠગાજે પણ અંદરનું સત્ય છોડશે નહીં. આપણે વિશ્વાસ રાખીશું તે નુકશાન નહીં થાય ! વિભીષણ સત્ય માટે બધું છોડીને આવ્યો હશે તે આપણે તેને વિશ્વાસ રાખવો જોઈએ.”
સત્યાર્થી જગતનાં બધાં જોખમ સામે સાવધાન રહેશે પણ વિશ્વાસ રાખશે. તેમણે વિશ્વાસ રાખે. વિભીષણ પણ બધાં જોખમો ખેડીને આવ્યા હતા. હવે તેને રાજ્ય મળ્યું. એટલે તે રામને કહે છે “આપ લંકામાં પધારો! રાજ્ય આપનું છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૨
અહીં રામની કસોટી હતી. તેમણે કહ્યું –
पिता-बचन, मैं नगर न आवउं
आयुसरिस कपि अनुज पठावउं આમ કહી પિતાના વચનની યાદ આપી તેઓ લંકામાં જતા નથી. પોતાના અંગ સમા લક્ષ્મણને મોકલે છે. આમ સત્ય માટે આગળ જતાં રાક્ષસ ફળમાં પણ વિભીષણથી લઈ ત્રિજ્યા સુધી સત્યનો વિસ્તાર થયા. કૃષ્ણયુગનું સત્ય
“સત નામ સાહેબ કા” એ ભારતની સંસ્કૃતિ છે. દુઃખ આવતાં ભગવાનને યાદ કરીએ છીએ. એવી જ રીતે દ્રૌપદીએ શ્રીકૃષ્ણ ભગવાનને યાદ કર્યા હતા અને તેને મદદ મળી ગઈ હતી. પાંડ જુગારમાં હાર્યા હતા–રાજ્ય, ધન અને સતી બધું મૂકાઈ ગયું હતું છતાં દરેક ઠેકાણે સત્યને પ્રકાશ પાથરતા ગયા હતા. કહેવાય છે કે આનું ટાલકું તેજ કરે છે એને અર્થ એ કે સત્યનો પ્રકાશ પડે છે.
જ્યારે સત્યમાં આંચ આવે છે ત્યારે પેલા તેજમાં જોખમ આવે છે. રામાયણમાં–મહાભારતમાં બધે જ સત્યનું તેજ પ્રકાશે છે. એને દાખલો મહાભારતમાં મળે છે. બન્ને પક્ષે યુદ્ધ ચાલે, રાત્રે યુદ્ધવિરામ થાય એટલે પાંડ સામી છાવણીમાં સેવા માટે પહોંચી જાય. અંદરના સત્યને બહાર લાવવા પ્રયત્ન કરે છે. આ પ્રયાસ તેમને ચાલુ જ છે. યુદ્ધ પૂરું થઈ જાય છે. રાજ્ય મળે છે પણ સત્ય મળતું નથી અને અંતે ધર્મરાજ અને પાંડે દ્રૌપદી સાથે કૈલાશ પર્વત તરફ જવા નીકળે છે. સત્ય માટેની ઝંખના આટલી બધી તીવ્ર હોય છે! બુદ્ધ મહાવીરના યુગનું સત્ય
એ સત્યની શોધ માણસને-મહાન આત્માને બેસી રહેવા દેતી નથી. બુધે બધું છોડ્યું. મહાવીરે પણ ઘરબાર, રાજ્યસુખ બધું છોડ્યું પણ ભીતર જે સત્ય શોધની લગન હતી તેને ન મૂકી. તેમણે અભિગ્રહ લીધા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૧૩
તેની પાછળ અવ્યક્ત જગતમાં પડેલા સત્યની પ્રતીતિ કરવી એ જ ધ્યેય હતું. મતલબ કે ભીતરનું સત્ય વહેવારમાં મૂકવા માટે તેમણે ઘણું જોખમો ખેડ્યાં. તેમણે વિચાર્યું કે બધામાં આત્મા છે, એ સત્ય હોય તો મારે પ્રતીતિ માટે અનાર્યભૂમિમાં જવું જોઈએ. તેમણે ત્યાં જઈને બધા ઉપસર્ગો (કષ્ટો) સહીને પણ ભીતરના સત્યને પ્રકાશ પાથર્યો.
એ જ સત્યના માર્ગે જવામાં સંતોએ હમેશાં પોતાની કુરબાની આપી છે. સંતાએ તે ઘણીવાર ગુરુઆજ્ઞા કરતાં સત્યની આજ્ઞાને જ વધારે માન આપ્યું છે.
ધર્મરુચિ અણગાર કડવા તબડાનું શાક લઈ આવ્યા. ગુરુએ જોયું કે આ શાક ખાવા લાયક નથી. એટલે આજ્ઞા કરી કે કોઈ પ્રાસુક– (નિર્જીવ) જગ્યાએ તેને પરઠાવી (નાખી) આવે ! ગુરુ તેને બીજું કાંઈ કહેતા નથી. શા માટે આટલું બધું લઈ આવ્યા કે કણે વહેરાવ્યું વગેરે કાંઈ પણ પૂછતા નથી. ધર્મરુચિ અણગાર એકાંતમાં જઈને એને નાખે છે. એક ટીપું પડે છે કે તેની ગંધથી કીડીઓ દેડી આવે છે અને ટપોટપ મરવી શરૂ થાય છે. ગુરુએ કહ્યું હતું કે “તારો જીવ બચાવવા તું આને પરઠી આવ—આશય એ હતું કે તું જીવીને આ છોને બચાવશે ! હવે હું જ આ શાક ખાઈ જીવને બચાવું! ઉપરથી કદાચ કોઈને લાગે કે કીડીઓને બચાવવા માટે આમ હશે, પણ આ તે અંદરના સત્યનું પાલન કરવા માટે તેમણે કર્યું હતું. જે માણસ ભાવ સત્ય પામી શક્તો નથી; તે બહારનું સત્ય કદી આચરી શકતો નથી.
જેસલ અને તેલને પ્રસંગ પણ એવે છે. દરિયામાં ડૂબવાને વાર છે ત્યારે સતી કહે છે “ હવે આપણી કમેટી છે. આ ડું સત્ય હું પ્રગટ કરું છું; તારું પણ પ્રકાશી નાખ!”
જેસલ કહે છે: “હું પાપી છું !”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૪
ભલે પાપી ઢો—તું પાપને પોકારી દે ! - સતી કહે છે અને બન્ને બચી જાય છે.
ગાંધીજીનું જીવન એટલે સત્યના પ્રયોગા
ગાંધીજીનુ જીવન તે તે કહેતા તે પ્રમાણે સત્યના પ્રયોગે છે. તેમને ઘણી કસેટી આવી. રાજકોટમાં ગ્ન-પરીક્ષાએ ચઢવા. તેમણે જાહેર કર્યું કે લાખાજીરાવના દીકરા ભૂલતા હોય તે। મારે તેમને સુધારવા જોઈ એ. અસર પાડવા માટે તેમણે આમરણાંત ઉપવાસ કર્યાં. વાયસરોયની દરમ્યાનગીરીથી, મારીસ ગ્લાયરે ગાંધીજીની તરફેણમાં ચૂકાદો આપ્યા. રાજસ્થાન અને દેશીરાજ્યાની તરફેણમાં એ ચૂકાદો હતા પરંતુ ગાંધીજીએ અંતર તપાસ્યું તે અંદરનુ સત્ય ધવાયું હતું. તેમને લાગ્યું : “મારા મનમાં વીરાવાળા પ્રત્યે દ્વેષ હતા-મૂળમાં ખાટુ હતુ. બધાંયે સમૃત્યુંનુ મૂળ સત્ય છે ! ” એટલે તેમણે ચુકાદાને રદ્દ જાહેર કર્યાં. માણસ બહુ સાધના કરે ત્યારે તેનું જીવન સત્યના આચરણમય બની જાય છે. રાષ્ટ્રીય મહાસભાના આખા ઇતિહાસ જોઇએ તે જ્યારે જ્યારે પ્રસંગે। આવ્યા છે ત્યારે તેમનુ આત્મનિરીક્ષણુ સ્પષ્ટ જણાય છે. ભારતીય સંસ્કૃતિમાં આ એક વણાયેલા સંસ્કાર છે.
''
..
જૈનધમે ભારતીય સંસ્કૃતિના ઘડતરના પાયે શીલ ખનાવ્યા. શીલ પ્રતિષ્ઠા માટે ઘણી જૈનધમ કથાઓ છે. શીક્ષવ્રતને સ્વીકાર કરવાને સમાજ સમક્ષને રિવાજ એ જૈવેધમની દેણુ છે. સજોડે બ્રહ્મચય વ્રત પાલન તેમજ બ્રહ્મચારી સન્યાસી જ નહીં પણ સતી-સાધ્વીઓ રહી શકે-એ આબતને ભારતીય સંસ્કૃતિમાં એણે આણી છે.
ત્યારે, ‘ સત્ય ’ એ હિંદુ ધમ તરફથી મળેલ ભારતીય સંસ્કૃતિને વારસે છે. હિંદુધમે સત્યને સામાજિક પ્રતિષ્ઠા અપાવવા માટે સત્યનારાયણની કથા ગઢવી સત્યને નારાયણુનુ સ્વરૂપ અપાયું. એમાં ચારેવ ના પુરુષો અને મહિલાઓ, જે જે વણુના હોય તે તે વર્ષોંનાં કબ્યા સત્યના ન્યારુના સંકલ્પ કરીને પાળે છે. આમાં એક બ્રાહ્મણું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૧૫
કઠિયારે, વાણિયે, રાજા અને વૈશ્ય પત્ની તેમજ પુત્રી બધા પાત્ર પિતાનું કર્તવ્ય ચૂકીને પછી પાછા સત્યનિષ્ઠ બને છે; સમાજમાં વિશ્વાસુ બને છે. સત્યનું પાલન ન કરવાથી બધાની આવી દશા થાય છે તે એ વાર્તાની પ્રેરણા છે. આ કથાને આ યુગે એવી રીતે ઘટાવવી જોઈએ કે એનાથી થતો દુરૂપયોગ તેમજ ત્યાગ વગર પુણ્ય મેળવવાની લાલસા અટકે અને સત્ય આચરવાની નિષ્ઠા સમાજમાં વધે તેવું કરવું ઘણું જરૂરી છે. સત્યનારાયણની કથા સાંભળ્યા કે કરાવ્યા બાદ પણ જે જીવનમાં સત્ય ન આવતું હોય તે તે એક ક્રિયાકાંડ રૂપે રહી જશે.
આજનું જીવન જે રીતે ચૂંથાઈ ગયું છે. તેમાં સત્યની વધારે ને વધારે અગત્ય છે. જ્યાં સુધી સત્યના આધારે જીવન નહીં ચાલે; તે કદિ સુખી અને સમૃદ્ધ નહીં બને.
ચર્ચા-વિચારણા સત્ય પ્રતિષ્ઠા માટે હિંદુધર્મ પણ સંયમ પ્રતિષ્ઠા જૈન ધર્મને આભારી
શ્રી. માટલિયાએ ચર્ચા ઉઘાડતાં કહ્યું: “મારા નમ્ર મતે સત્યની પ્રતિષ્ઠા માટે હિંદુધર્મો ખૂબ કર્યું છે પણ સંયમની પ્રતિષ્ઠા માટે તો જૈનધર્મને જ હિંદુધર્મ ઉપર મોટો ઉપકાર તારવી શકાય છે. આપણું વર્ગમાં એકદા સત્યનારાયણની કથા વિષે ચર્ચા નીકળી હતી. તેના પર આજે થોડુંક કહેવાનું મન થાય છે.
સત્યનારાયણની કથામાં એ પ્રસંગ આવે છે કે આકાશી વૃત્તિ ઉપર રહેનાર અને જ્ઞાનનો ફેલાવો કરનારો, બ્રાહ્મણ આળસુ માત્ર છે. નૈમિષારણ્યમાં બ્રાહ્મણને જોઈને એને એ સદ્ગુણ મેળવવાનું મન થાય છે. તેનું આ પરિવર્તમ જોઈ એક કઠિયારે કહે છે: “મારે પણ સત્યવ્રતને અભ્યાસ કરે છે ! તે કેમ વર્તવું ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૬
ત્યારે કહે છે: “તારે તું જે ધંધો કરે છે તેની અંદર જ સત્યને ન્યાસ કરવાનું છે.” એટલે કે શ્રમરી કરવાની નથી. તેમ દંભથી નાના ભારાને મોટો ભારે બનાવવાનું નથી. આ વ્રત લીધા બાદ ઉલટો એને ધધો સારો ચાલે છે. પછી વાણિયાને એને રંગ લાગે છે. તે વેપારમાં અસત્યાદિક આચરતો તેથી રાજાએ તેને પકડેલ, પણ તેના પત્ની અને પુત્રીને સદાચારી જયાં એટલે પાછળથી તેને છેડી દીધું. ત્યારબાદ પણ સ્વાર્થ વધતાં સંપત્તિ ચાલી ગઈ પાંદડાં બની ગયાં. પરંતુ જ્યારે સ્વાર્થ-ત્યાગની ભાવના આવી એટલે પાછી સંપત્તિ થઈ ગઈ
અહીં કુટુંબ-વ્યવસ્થા, સત્ય આજીવિકા અને નૈતિક કમાણીમાંથી દાન વગેરે ગુણો સત્યવ્રતથી મળે છે. સ્ત્રી મહેણું મારવાને અહંકાર સત્યવ્રતને લીધે છોડે છે. એક રાજા ન્યાયપૂર્વક કરવેરે લે છે પણ પંડિતેને ચાહે છે અને ગોવાળિયાઓને તરછોડે છે એટલે રાજા પાસેથી શ્રમિક વર્ગ ખસી જાય છે. છેવટે રાજા ક્ષત્રિયધર્મનું રહસ્ય સમજે છે અને ગોવાળિયાને પ્રસાદ લે છે અને ઉગરી જાય છે. આમ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર અને નારીના પ્રતિક મૂકી સત્ય રૂપી નારાયણનો મહિમા ગાય છે.
આજના યુગે ધંધા બદલાયા છે. સ્કંદપુરાણમાંની આ કથાને આજના સંદર્ભમાં લઈએ તે જરૂરી ફાયદો થાય. હમણું માઉંટમેટીના મેળામાં ખ્રિસ્તી ભાઈબહેનને મેં જોયાં. તો રોગ દૂર કરાવવા, મહેનત વિના પૈસાથી જ લોકોને પામર થતા જોયાં. સત્યનારાયણની કથા પાંચ આનામાં પણ થઈ શકે એ રીતે દરેક ધર્મમાંથી તવ લઈ સદાચારના માધ્યમ સાથે કર્મકાંડમાં સંશોધન કરીએ તો ભારતીય સંસ્કૃતિમાંનું સત્ય તત્ત્વ આગળ આવી રહે.
પૂ. દંડી સ્વામીએ સત્યનારાયણની કથા વિષે ઇતિહાસ વર્ણવતાં કહ્યું : “કેળવણીમાં રસ લેતા યૂ. પી.ના ભૂ.પૂ. વડાપ્રધાન
શ્રી. સંપૂર્ણાનંદજીએ “બ્રાહ્મણો સાવધાન ” નામના પુસ્તકમાં જણાવ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૧૭
છે કે અગ્યારમાં સૈકામાં બંગાળમાં “સત્યપીર” થયા છે તેમણે સત્યનારાયણની કથા લખી છે. કારણ કે સ્કંદપુરાણની જૂની આવૃત્તિમાં એ કથા નથી. વળી એ પુરાણમાં ૮૦ હજાર કોના બદલે આજે સવાલાખ લોકો છે. એટલે સ્કંદપુરાણમાં ઉમેરે થયે હોય તે સ્વાભાવિક લાગે છે. વળી સત્યનારાયણની કથામાં રતનસાર તેમ જ કાંચનપુરીનાં જે નામો આવે છે તે વિસ્તાર પણ બંગાળમાં જ છે. ઉપરાંત કેળાંને પ્રસાદ પણ એ વાતની સાક્ષી આપે છે; કારણ કે બંગાળમાં કેળાંની ઉત્પત્તિ ઘણી છે. વનમાં વન છે. પછી તે જે કે
જ્યાં કેળાં ન હોય ત્યાં ચોખાનો, અને ચેખા ન હોય ત્યાં ઘઉંની વાનગીને પણ હવે પ્રસાદ અપાય છે.
ટુંકમાં ઈતિહાસ, રાષ્ટ્રના સગે, ધર્મ પર થયેલી બીજી અસરો આ બધાંને જોઈને જે દરેક ચીજને જોવાય તો જાળાં ઝાખરાંમાંથી ધર્મનાં સંસ્કૃતિનાં મૂળ ત તારવી તેમને આજના યુગે વિશ્વને ઉપયોગી રીતે આપી શકાય.”
શ્રી. સુંદરલાલ : નાના શુભથી પણ શુભ વધે છે, તેવી જ રીતે નાના અશુભથી, અશુભ જ વધે છે. ભારતીય સંસ્કૃતિનાં ઊંડાણમાં પડેલ સત્યને જે સારું વાતાવરણ મળે તો ખરાબમાંથી સારું થતાં વાર લાગતી નથી.”
શ્રી. બ્રહ્મચારીજી : “એક સત્યજ એવું છે કે “સ્વલ્પમસ્ય ધર્મસ્ય ત્રાય તે મહતિ ભયાતુ” દેવી ભાગવતમાં એક છોકરાની વાત આવે છે કે જેને કોઈ ઋષિ મુનિએ આશ્રય આપતા નથી, તે સત્યનું આચરણ કરતાં સ્વયં સત્ય-તપ બની જાય છે. કસાઈ અને ગાયના પ્રસંગમાં તે તે સત્ય અને અહિંસા બન્નેને જાળવે છે. આજે સારા સંતે માટે સત્યનું આચરણ ઘણું જરૂરી છે. તેઓ સત્યને આશરો લેવાને બદલે નિંદામાં રસ લે છે, જેથી સમાજમાં ધર્મ અને સત્ય બને ખોવાતાં જઈ રહ્યા છે, તેના બદલે સત્યનું આચરણ આવવું જરૂરી છે.
| (તા. ૧૮-૮-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
[૧૦], ભારતની સંસ્કૃતિમાં સત્યનાં પાસાએ
ભારતીય સંસ્કૃતિમાં સત્યનું શું સ્થાન છે, એ અંગે અગાઉ વિચાર થઈ ચૂક્યો છે. સત્ય એવી મોટી ચીજ છે કે તેને પારખવું શી રીતે એ સવાલ થાય છે ! ગયે વખતે ભીતરનું – અંદરનું સત્ય શું છે તે અંગે વિચાર કર્યો હતો. અહીં બહારનું સત્ય – એટલે કે વાણીનું સત્ય શું એ વિષે જોઈશું!
સત્ય અંગે સુંદર પરિભાષા મનુસ્મૃતિમાં મળે છે – सत्यं ब्रूयात् , प्रियं ब्रूयात् , न ब्रूयात् सत्यमप्रियं । प्रियं च नानृतं ब्रूयात् एष धर्मः सनातनः
એટલે કે સનાતન ધર્મનું લક્ષણ એ છે કે સત્ય બોલે, પ્રિય બેલો, સત્ય હેય પણ અપ્રિય હોય કે પ્રિય હોય પણ અસત્ય હેય તેવું ન બેલો. ટૂંકમાં સત્ય બોલવું, મીઠું બોલવું; કડવું ના બેલવું અને સાથે સાથે સત્યને ના ચૂકવું. સત્ય પ્રિય હોવું જોઈએ :
વાણી બે પ્રકારની હોય છે. સત્યને આગ્રહ રાખીએ છીએ છતાં ઘણી વાર બોલવામાં કડવાશ આવી જાય છે. કહેવત પડી છે કે “નગ્ન સત્ય બેલો !પણ, જે કડવાશ અને અસત્ય બેમાં કોની પસંદગી કરવી રહી ? ત્યારે કહ્યું કે “કડવું ભલે લાગે પણ સત્ય બેલો. તે છતાંય જેટલી વચનની – મીઠાશ જળવાય તેટલી જાળવે.
મહાભારતમાં વાત આવે છે કે મયદાનવે એવી કારીગરી કરી કે પાંડવોના મહેલના મંડપમાં પાણી અને જમીન સરખાં જ લાગે ! બીજાની જેમ દુર્યોધન આવે છે. તે પાણું ધારી કપડાં ઉંચા લે છે ! પણ પછી મૂકી દે છે. આગળ ખરેખર પાણી આવ્યું ત્યારે તેમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૧૯
ખાપકી પડ્યો. કપડાં પલળી ગયાં. ઉપર બેઠેલા પદીજી આ જોઈ રહ્યાં હતાં. તે હસી પડ્યાં અને તેમનાથી બેલી જવાયું : “આંધળાના દીકરા આંધળા જ હોય ને !” પરિણામે મહાભારતનું યુદ્ધ મંડાયું. એક વચન અવળું વદવાથી હૃદયમાં ખૂબ ખટકે છે. એવી નાનીસી જીભની ભૂલ જરા જબરું દુઃખ દે છે
દુર્યોધને સામે જોયું અને તેના દિલમાં ચોટ લાગી. ધૃતરાષ્ટ્ર આંધળા હતા; એ વાત ખરી; પણ એવાં વચન જેના કારણે બીજાને દુઃખ પહોંચે તે ન બેલવો જોઈએ. ઘણાં લોકોનું કહેવું છે કે “કશું થયું તો શું થયું. સાચું જ બોલીએ છીએ ને?” ઘણીવાર એવો વિચાર કરીને કડવું બોલાઈ જવાય છે પણ એ કડવાશ એટલી બધી ખરાબ હોય છે કે તે મૂળ તત્ત્વને મારી નાખે છે. વાણી કેવી બેલવી તે અંગે જૈન સૂત્ર દશવૈકાલિકમાં આખું એક પ્રકરણ આવે છે. તેમાં ‘સુવાક્ય શુદ્ધિ”ની વાત કરી છે. વહેવારમાં સત્ય બોલવું હોય તો સીધો વહેવાર આવે છે. પણ, આચરવું શી રીતે ? ત્યાં કહ્યું છે કે “ગળી ગળીને બોલજે ! સત્ય બેલજે !” ગળીને નહીં બોલો તે તમારી વાણી એવા અનેક અનર્થો પેદા કરશે. ભૂતકાળમાં નજર કરીશું તો જણાશે કે વાણીએ ઘણા સંકટ ઊભાં કર્યા છે. એટલે “પીડાકારી વાણું ન બેલજે.” “ન ફાવે તે મુંગા રહેવાનું પસંદ કરો.” સત્ય અને મૌન :
ઘણીવાર મૌન ઘણું કામ કરે છે. મૌન વ્યાખ્યાનનું પણ પિતાનું મહત્વ છે. __ गुरोस्तु मौनं व्याख्यानं, शिष्यास्तु छिन्न-संशयाः
–ગુરનું મૌન વ્યાખ્યાન-ઘણીવાર શિષ્યના સંશયોને દવા માટે હોય છે. પ્રાચીન કાળમાં ઋષિ-મુનિઓ ધ્યાનમાં મૌન થઈને બેસી જતા. તે પરંપરાએ ઘણું મૌનવ્રત પાળે છે. રમણ મહર્ષેિ પણ મૌન પાળતા છતાં દર્શનાર્થીઓને પ્રેરણા મળી જતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
૧ર૦
પણ, મૌન રહેવામાં કાળજી રાખવી જોઈએ. જે મૌન રહેવાથી છતી આંખે અનર્થ સર્જાતો હોય તે તે મૌન કંઈ અર્થ નથી. દ્રૌપદીની લાજ લેવા દુઃશાસન પ્રયત્ન કરતો હતો ત્યારે ભીષ્મ, વિદુર, વિકર્ણ, દ્રૌણાચાર્ય વગેરેથી ભરેલી કૌરવસભા મૌન થઈને વિચારવા બેઠી હતી.
આવું મૌન ન હોવું જોઈએ. કેટલાક માણસો મીંઢા હોય છે; તેઓ કંઈ બેલે જ નહીં. તેમનું મૌન સત્યમાં ન ખપે. ને મૌન કેઈ કલ્યાણ કારી પરિણામ માટે હેય તે જ તે મૌન શોભે. પ્રિય પણ અસત્ય નહીં જ :
એવી જ રીતે સત્ય બોલવાની સાથે પ્રિય બેલવા માટેનું કહેવામાં આવ્યું છે. ઘણાં લોકો મઢાના મીઠા હોય છે. જાણે કે સાકરના ગાંગડા ! પણ હૃદય કડવું રાખે :__ “मधु तिष्टति जिव्हाग्रे, हृदि हालाहलं विषम् "
–આવા ઠેકાણે ભલે મોટું કડવું થાય તે રીતે બોલવું પડે તે બોલવું પણ હૃદયમાં ઝેર ભરીને ન રાખવું જોઈએ. સાથે જ એ વાતની પણ તકેદારી રાખવી જોઈએ કે એ સત્યની કડવાશ હદય સુધી ન પહોંચે ! અસત્ય પણ નહીં :
મહાભારતમાં ધર્મરાજાને પ્રસંગ આવે છે, એક વખતે તેઓ અધું જૂઠું બોલે છે. “અશ્વત્થામા હત નરવા કે જોવા” “અશ્વત્થામાં મરી ગયો શાયદ તે માણસ હતો અથવા હાથી હતો. ધર્મરાજા આટલું અધું અસત્ય બોલ્યા તે માટે તેમને રથ જમીનમાં ઉતરવા લાગ્યા. આ જ ધર્મરાજ કહેતા હતા :
'मम तु मतिर्न मनागपैतु धर्मात् '
મારી બુદ્ધિ ધર્મથી જરાય વેગળી ન થાય. સંસ્કૃતિમાં જરાયે અસત્ય ન આવવું જોઈએ. ત્યારે તેમણે હાથી મરવા છતાં માનવની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૨૧
દિધા કહી. ઘણુંનું માનવું એમ છે કે એક અનર્થના ભાગે ઘણો અનર્થોને ટાળવા માટે તેમણે કહેલું; પણ એ વસ્તુ વિચારવાની છે કે અસત્ય આવતાં તેમને રથ નીચે ગયો હતો !
અમારા ગુરુદેવ પૂ. શ્રી નાનચંદ્રજી મ. સાહેબે એકવાર ગાંધીજીને આના સંદર્ભમાં પૂછેલું : “આપ સત્યને આટલો બધો આગ્રહ રાખે છો! તે એ આગ્રહને કારણે ઘણીવાર કપરી પરિસ્થિતિ બની જાય છે, તે આપ કૃષ્ણ ભગવાને ધર્મરાજાને પ્રેરણું આપી હતી તેમ કોઈ પ્રસંગે આપી શકો કે નહીં !” આ બધી વાત હું મારી ભાષામાં કહું છું.
ગાંધીજીએ તેમને કહેલું : “ભગવાન કૃષ્ણની જેમ મહાપુરુષોએ કર્યું તેમ ના કરવું, પણ કહ્યું તેમ કરવું જોઈએ ! હું તેમની જ્ઞાતિ નહીં જોઉં; પણ સત્યના ભોગે સ્વરાજ્ય ન ઇછું.”
આનો અર્થ એ થયો કે ગમે તેવા સંગમાં સત્યને ન છોડવું જોઈએ. ધર્મરાજ અંગે જોયું કે અધું અસત્ય પણ તેમના રયને જમીનમાં ઉતારનારૂં સાબિત થયું હતું. આ અંગે ઘણી કાળજી સેવવી પડે છે. મહર્ષિઓના વચનને તેમના સાચા સંદર્ભમાં લઈને સંગતિ બેસાડવી જોઈએ; એને બગાડીને ઊલટે અર્થ ન કરો. કહ્યું છે કે – __ 'आर्ष संदधीत, न तु विघयेत्'
ઘણાં એવાં વાક્યો હોય છે જેને લઈને ચાલીએ તે જૂઠું બેલવામાં વાંધો નહીં એવો સિદ્ધાંત નીકળે છે, પણ ત્યાં સંગો અને કલ્યાણ એ બે વાતોની અપેક્ષા હેવી જોઈએ. કલ્યાણકારી અને અહિંસાવાળું હોય, તે જ સત્ય :
સત્યનું લક્ષણ કરતાં કહ્યું છે – “સો હિત સત્ય” પ્રાણિમાત્ર માટે–બધા જગત માટે જે કલ્યાણકારી હોય તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
સત્ય' જેમાં અહિંસા નથી તેમાં ક્રાણુ નથી અને જે. સત્યમાં અહિંસા નથી તે સત્ય નથી. એટલે સત્ય માટે વચન શુદ્ધિ. અને કમની શુદ્ધિ કરવાની ખૂબ જરૂર છે. એના બદલે એવો સિદ્ધાંત હંમેશ માટે ન ઘડીને મૂકી શકાય કે કોઈના હિત માટે અસત્ય બોલી શકાય. સત્યનો આગ્રહ રાખે. ઝીણી ઝીણી બાબતોમાં પણ સત્યને આગ્રહ રહેવું જોઈએ. દા. ત. એક શિકારી જંગલમાં એક પશુની પાછળ દેડી રહ્યું છે, તમારી આગળથી એ પશુ પસાર થયે. હવે તમને જે શિકારી પૂછે કે “અહીંથી એક જાનવર પસાર થયા ?” ત્યાં તમે જો ખોટું બોલે તે સત્ય હણાય છે, અને સાચું બોલો તો તે જાનવર હણાશે. તે વખતે તમારે કાં તો મૌન રહેવું જોઈએ અથવા તે એમ કહેવાની તાકાત હેવી જોઈએ. કે “હું નથી બતાવો”. અપવાદ માર્ગને નિશ્ચયમાગ ન બનાવી શકાય.
કેટલીકવાર લોકોને લાગશે કે આ તે બહુ ચીકણું છે. તે ભલે કહે. ચીકણું રહેવું સારું છે. સત્ય એ ખાંડાની ધાર જેવું છે. જેટલી ચોખવટ કરશો તેટલા અનર્થ પેદા થશે. પણ એ અનર્થના ભોગે પણ સત્ય તો બેલાવવું જ જોઈએ. જરૂર પડે તે ચેખવટ પણ કરવી જોઈએ. બે અર્થમાં કલ્યાણકારી અર્થ :
બે વિદ્યાર્થીઓ હતા; નારદ અને પર્વત. એક શબ્દ વંશ પરંપરાથી ચાલ્યો આવતો હતો –
મર્યષ્ટીમ” આજે વડે યજ્ઞ કરવો જોઈએ.”
અહીં “અજ” શબ્દ આવે છે. તેને અર્થ “બોકડો” કરવામાં આવ્યો અને કાળક્રમે અહિંસાને વિકાસ થતાં “અજને અર્થ ત્રિવર્ષનું ધાન્ય જવ થયો. નારદ અને પર્વત બને સહપાઠી હતા. બન્ને વચ્ચે ચર્ચા ચાલી. એક કહે અજ એટલે જૂનું ધાન્ય થાય. (ન જાય તે ઈતિ અજ:) ! ત્યારે પર્વત કહે કે અજનો અર્થ બેકહે જ થાય.
આ ચર્ચાના થોડા વર્ષો પછી અજને અર્થ ધાન્ય થવા લાગ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૭
રાજ વન સ બ ધની ચા હતા તે રાજા
પછી તે વિકાસ થતાં “અજ” એટલે ઈન્દ્રિય એવો અર્થ થયો. આમાં જ્યાં સુધી સંગતિ ન બેસાડવામાં આવે તેમજ કાળ અને વિકાસ ને યાદ ન રાખવામાં આવે અનેકાર્થી શબ્દના એક અર્થને પકડી રાખવામાં આવે તો કલેશ જાગે! બન્ને મિત્રો વચ્ચે વાંધો પડ્યો એટલે કહે કે ચાલો આપણું સહપાઠી વસુરાજા પાસે ન્યાય કરાવવા ! પર્વતની માતા જે વસુરાજાના ગુરુપની થતા હતા તે રાજા પાસે જાય છે. તે રાજાને પિતાના જુના સંબંધની યાદ અપાવે છે. પરિણામે ન્યાયને ન ચૂકનારે રાજા વચમાંને રસ્તે કાઢી ઝેક આપે છે કે “અજનો અર્થ જૂનું ધાન્ય પણ થાય અને બેકડે પણ થાય! પણ સંગતિને વિચાર કરતાં બેકડે વધારે બંધ બેસે છે !” તેના કારણે પર્વતનું અભિમાન વધી ગયું; પણ કથાકાર કહે છે કે આ એકપક્ષી અર્થ ઘટાવવા માટે વસુરાજાને સિંહાસન ઉપરથી નીચે પડીને નરકે જવું પડ્યું.
જીવનમાં આવું ઘણીવાર બને છે. કોઈ પૂછે છે: “ કેમ ફલાણા ભાઈ બરાબર ને?” તે સામે જોઈને કહીશું “હા” તે તેને દુઃખ થશે અને “ના” કહેશું તો બીજાને દુ:ખ થશે એટલે મૌન રહીએ છીએ કે કહીએ છીએ કે હું કંઈ ન જાણું. આના પરિણામે પેલાને ખોટો ટેકો મળી જાય છે. કઈ પણ વસ્તુના બે અર્થ નીકળતા હોય ત્યારે સાચે અર્થ શું નીકળે છે તે જ માન્ય કરે જોઈએ; પણ ઘણીવાર સત્યને સત્ય રૂપે ઘટાવવા જતાં જે અભિમાન, હિંસા વગેરે દોષ વધવાને સંભવ હોય તો તે સત્ય, સત્ય રૂપે રહેતું નથી. ઘણું પ્રાચીન વાદ વિવાદ-શાસ્ત્રાર્થો અંગે એવા ખુલાસા મળે છે કે હારી જાય તેનું મસ્તક કાપી લેવાતું! આ બેઠું હતું. સત્યની પ્રતીતિ હિંસામાં ન હોઈ શકે ! હિંસા હેય ત્યાં સત્ય ન હોઈ શકે. સત્ય એટલે ખાત્રી :
સત્યમાં પાકા વિશ્વાસની ખાત્રી દેવી જોઈએ. તેમાં દહીંમાં અને દૂધમાં બન્નેમાં, એમ ભેળસેળ ન હોવી જોઈએ; નહીંતર સત્ય ઉપર લોકોને વિશ્વાસ ન રહે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૪
એક સજજને બ્રાહ્મણને ગાય દાનમાં આપી, પણ ગાયમાં એવો દેષ હતો કે તે બધું દૂધ ચોરી લેતી. એટલે બ્રાહ્મણે તે વેચવા કાઢી. ઘરાક તે મળી ગયે પણ ખાત્રી માટે કોને પૂછવું ? બ્રાહ્મણને એક ભગત મિત્ર હતા. પહેલાથી ભગતને બરાબર સાધી લીધેલ હતા, ઘરાક આવ્યો તેણે પૂછળ્યું કે “આ ગાય કેટલું દૂધ એક ટાઈમનું આપે છે?” બ્રાહ્મણે કહ્યું હું મારા મઢાથી શું કહું ! ભગતને પૂછી લ્યો, તમને ખાતરી થઈ જશે.
ઘરાકે ભગતને પૂછ્યું. ભગત તે વખતે મૌન લઈને બેઠા હતા. તેમણે દૂધ કેટલું નીકળે એને જવાબ એક પત્થર દેખાડીને આપે. પેલો ઘરાક સમજ્યો કે પત્થરના વજન જેટલું દૂધ નીકળે છે. તે એમ સમજીને ચાલતો થયો. ભગતને થયું બ્રાહ્મણનું કામ સરી ગયું.
પેલો ઘરાક ઘેર ગયે. દૂધ ના નીકળ્યું એટલે કહેવા આવ્યો કે “ભગત! તમે ભગત થઈને આમ કર્યું ?”
ભગત કહેઃ “ભાઈ! તારી સમજમાં ભૂલ થાય છે. મેં તને પત્થર બતાવ્યો હતો તેના ભાવ એ હતું કે પત્થર દૂધ આપે તે ગાય દૂધ આપે ! પણ તમે એમ સમજ્યા કે જેટલા વજનને પત્થર છે તેટલું ગાય દૂધ આપશે !”
આવું સમાજમાં ઘણીવાર બને છે, ફલાણાને છેટું લાગશે એટલે મૌન રહું અથવા અમૂક જાને ઈશારો કરે! પરિણામે અસત્ય આવી જાય છે. એટલે એ કોઈ ઈશારો કે સૂચન ન કરવું જોઈએ જેમાં સંદિગ્ધ વાત આવતી હોય! સત્ય એ પ્રામાણિક ખાત્રી છે. તેને ચેમેરથી જોવું જોઈએ. તેમજ દરેક વખતે બને તેટલી સ્પષ્ટતા કરતા જવું જોઈએ. આમ જે સત્યનું આચરણ કરે છે તેનાથી તેનામાં અદ્દભૂત શક્તિ પેદા થાય છે. જેને વચન સિદ્ધિ કહેવાય તે સત્યવાદીના જીવનમાં પ્રગટ થાય છે. વચનસિદ્ધિ એ સત્યવાદીતાનું ફળ :
સૌરાષ્ટ્રનો એક પ્રસંગ છે. મેણિયામાં રામાંડલિક નાગબાઈને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૫
ત્યાં જાય છે. રાજા પિતાના આંગણે આવ્યા છે એ જાણું નાગબાઈ ઘેલા બની જાય છે. પોતાની પુત્ર-વધુને શણગાર સજી કુમકુમ ચાંદલો કરવાનું કહે છે. બાઈનું રૂપ જોઈ માંડલિકના મનમાં વિકાર જાગે છે અને તે મોં ફેરવી લે છે. બાઈ બીજીવાર ચાંદલો કરવા જાય છે ત્યારે પણ ફેરવી લે છે. એટલે નાગબાઈ કહે છે : “આ રાજા નથી ફરતે પણ રાજાને દિ ફરે છે !”
તેણે રા'ને ચેતવ્યું પણ તે ભાન ભૂલ્યા હતા એટલે શાને માને? એટલે માના અંતરમાં જે સત્ય પડ્યું હતું તે બહાર નીકળે છે. તે કહે છે: “તારે દિવસ ભરાઈ ગયો છે! તારા દરવાજે પઠાણે ચેકી કરશે, રાજ્ય મુસલમાનના હાથમાં જશે.”
માતા-પિતા જે સંસ્કાર આપે છે તે એવા સુંદર હોય છે કે દીકરો ભૂલતે હેય તો સાવચેત થઈ જાય, કૂળને વળગી રહે. એટલે સંસ્કૃતિનું રક્ષણ થાય. કહેવત છે કે તારા મા-બાપમાં ફેર નથી તે તું આવો કેમ પાક્યો? નાગબાઈને પણ એમજ થાય છે કે આ મારે રાજા નથી. ધણું નથી અને તે શ્રાપ આપે છે – દરવાજે દરવાન પહેરેગીર પઠાણ રાના કેઈ રહેશે નહીં મેં સંભાળીશ માંડલિક, તું રોળાઈ જશે......!
આપણે ત્યાં શ્રાપ અને વરદાનની વાતે ઘણું આવે છે. તે બધી આ સત્યના પાસામાંથી આવે છે. સત્યાર્થી માણસના ઉદ્દગારો સાચા જ પડે છે. કુલટાને શ્રાપ લાગે નહીં અને સતી શ્રાપ દે નહીં; પણ કેટલીક વાર સત્યાર્થીનું અંતર બેલતું હોય છે અને જ્યારે એની વાણી નીકળી જાય છે ત્યારે એને અમલ થઈ જાય છે.
ગાંધીજી એવું બોલતા કે થયા વિના તું નહીં તે વચનસિદ્ધ હતા. તેઓ કહેતા કે ભારે સવાસો વરસ જીવવું છે. બીજી બાજુ એમ કહેતા કે હે પ્રભુ ! મને વહેલા લઈ લે ! હવે જીવવું ગમતું નથી. આ બને વચન પાળવાં છે તે શું કરવું જોઈએ ? ભગવાન તેમને ન લઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
લે તે માટે લોકોએ સુધરવું જોઈએ અને સુધારવા માટે તે કાળ જોઈએ માણસ એવો નથી કે માટીના વાસણની જેમ બદલાઈ જાય. તેને કાળની વાટ જોવી પડે છે. તે ગાંધીજીને જીવાડવા હોય તે બધા કામે લાગી જવું જોઈએ. એવી વ્યાસપીઠ ઊભી કરવી જોઈએ. એટલે કુદરતે એ બેમાંથી વચલો રસ્તો કાઢો. ગોડસેને કુબુદ્ધિ સૂઝી. તે નિમિત્તે ગળી વાગી અને ગાંધીજી ગયા; પણ સાથે કોમવાદ લેતા ગયા; મૃત્યુ મટી ગયું. ગાંધીજીનું પુનજીવન થયું. હવે રાજ્યનું કામ પૂરું થયું. નવાં કામ બાકી રહ્યાં તે પુનર્જીવન બાકી છે.
ગાંધીજી બાદ સામાજિક જીવન શરૂ થયું છે. તે એકલદકલનું કામ નથી. બધાં સારાં ત સાથે અનુબંધ જોડવો પડશે. ગોડસે તે નિમિત્ત હતો. પણ કોમવાદે ગાંધીજીને લઈ લીધા હતા. એમાં કેટલીક
વ્યક્તિઓ સંડોવાઈ હતી તે પાછળથી જાણવા મળ્યું. ધર્મના કહેવાતા ધુરંધરે પણ એમાં હતા. તો એનું પ્રાયશ્ચિત ધર્મગુરુઓએ કરવું જોઈએ. આ પ્રાયશ્ચિત તો સત્યનું સતત આચરણ કરીને જ કરવું પડશે.
લોકો કહે છે કે મહાપુરૂષના આશીર્વાદ મેળવજે– ! એને અર્થ એટલે કે અંતરના સારા ઉદ્દગાર આપે. તારા સત્યને વધારે ને વધારે ટેકો મળે. આજે શ્રાપ અને વરદાનને જુદો અર્થ કરવામાં આવે છે. વર્તનને પડશે તે શ્રાપ અને સત્યની સાધના સરળ બને તે વરદાન ! સત્યનું આચરણ કરનાર વ્યકિતની વચનસિદ્ધિ આપણું સત્યને પણ પ્રકાશે એજ વરદાનનું ધ્યેય હેવું જોઈએ.
સત્યનાં પાસાંઓ :
ભારતની સંસ્કૃતિમાં સત્યનાં પાસાં આમ જુદી જુદી રીતે વર્ણવ્યો છે. વાણુને સત્ય માટે બે રીતે કહેવામાં આવ્યું છે કે વાણું સત્ય ઉચ્ચારવી પણ પ્રિય ઉચ્ચારવી! કડવાશથી ઘણુવાર સત્યને આશય માર્યો જાય છે પણ અસત્ય અને કડવાશ બેમાંથી કોઈને પસંદ કરવું હોય તો કડવાશ જ પસંદ કરવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
વાણીના સત્ય માટે એ પણ જરૂરી છે કે જે બોલાય તે સ્પષ્ટ બોલાય. દિથી ન બેલાવું. બે અર્થ નીકળે અને સામે માણસ અટવાય તેવું ન લેવું પણ સ્પષ્ટ અર્થ કહી દે. ગાંધીજી હમેશાં કહેતા કે કોઈ વાક્ય કે વચનને અર્થ એ નહીં કરતા જેથી બીજાના મનમાં ગોટાળો થાય; જે બેલ્યા છે તે સામાના માનસને ન્યાય આપજો !
ઘણીવાર મૌન રહેવાથી અસત્યને ટેક ન મળી જાય; સામા માણસના ભ્રમને ટેકો ન મળી જાય તે જોવું સામે માણસ જે અર્થ સાચી રીતે કરતો હોય તેને બને ત્યાં સુધી ટેકો આપ. સામા માણસની ગેરસમજૂતી માટે દોષીત પણ આપણે છીએ; એમ માનવું.
જ્યારે વાણું અને ભાવથી સત્ય બેલાય છે ત્યારે વચનસિદ્ધ થાય છે. આમ સત્યનાં આ બધાં પાસાંઓ છે અને તે ભારતીય સંસ્કૃતિના અનુસંધાનમાં છે.
કેટલીકવાર જૂનાં સૂત્રને નામે અસત્યને ટેકો આપી દેવાય છે. તિલકે ગીતાની ટીકામાં કંઈક લખ્યું હતું તેનાથી ગાંધીજીએ જુદું લખ્યું. કોઈકે તેમનું ધ્યાન ખેંચ્યું એટલે તેમણે કહ્યું : “વડીલ છે, પણ મને જે લાગે છે તે કહું છું. વડીલો આગળ નમ્રભાવે સવિનયભાવે સત્ય કહેતાં ન અચકાવું જોઈએ.” સત્યનું આ રહસ્ય છે જેને ઝીણવટથી વિચાર કરીને સર્વાગી આચાર બનવો જોઈએ.
ભાવ સત્ય અને વચન સત્યની સાથે કરણ (સાધન) અને સત્ય (શુદ્ધિ)નો આગ્રહ રાખવાથી જ સત્યની સાધના સર્વાગી થઈ શકે છે. જ્યાં સત્ય હોય ત્યાં પરમાર્થ, ત્યાગ, શાંતિ વગેરે હોય છે. જ્યાં અભિમાન, સ્વાર્થ, ભ, કેધ વગેરે છે ત્યાં અસત્યને ઉદ્દભવ થાય છે. તે તેને દૂર કરી સત્યની સમાજખ્યાપી પ્રતિષ્ઠા ઊભી કરવી જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૮
ચર્ચા – વિચારણા
સાચું અને મીઠું વચન
પૂ. શ્રી, ફ્રેંડીસ્વામીએ આજની ચર્ચા ચાલુ કરતાં કહ્યું : “મન અવ્યક્ત છે અને કાયા જડતાભરી હાઇ વહેવારમાં વચનની જરૂર વધુ પડે છે. તેથી વચનમાં સચ્ચાઈ અને મીઠાશ ઢાય એ જરૂરી છે. તેથી જ કહેવાયુ છે ઃ—
यदा यदा मुंचति बाक्यवाणं; तदा तदा जाति कुले प्रमाणं.
માણસનાં પારખાં વચનની સચ્ચાઈ અને મીઠાશથી થાય છે. ચાડુંક પણ જૂઠું ખેલવા માટે ધરાજાને હિમાલયમાંથી સદેહે સ્વર્ગમાં જવાના બદલે એમની આંગળી ગળી એ ખતાવે છે કે સત્યમાં એટલી કેસર પડી; તેનું પણ ફળ વેઠવું જ પડયું.
વાણીના ચાર પ્રકાર કહ્યા છે ઃ—
(૧) પરા – તે નાભિમાંથી પ્રગટ થાય છે અને દેવવાણી ગણાય છે. (૨) પશ્યતિ – તે હૃદયથી પ્રગટ થાય છે અને યાગીની વાણી ગણાય છે.
(૩) મધ્યમા - તે મગજથી પ્રગટ થાય છે અને જ્ઞાનની વાણી ગણાય છે.
(૪) વૈખરી – તે આપણી મનુષ્યની વાણી છે.
66
બેરિસ્ટરા એ દષ્ટિએ પાતાળમાંથી પાણી કાઢે તેવું સુદર ખેલી શકે છે, પણ સત્ય ન હોય તે એકડાં વિનાનાં મીડાં જેવી છે. ગામડી શાળામાં ઘેાડીનાં જોડકણાં ખેલાતાં ઘેાડી એક પગે ચાલે ! '' પણ તે કયાં ચાલે ! કબળ વેપારીના એક પગ હોય—પણ પરા, પણ્યતિ અને મધ્યમા ત્રણ પગ ન હોય તે તે ખેાડીલી જ ચાલ ગણાશે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
.
૧૯
સત્યના પ્રયાગાનું ફળ અહિંસા અને સર્વોદય
શ્રી. માટલિયા બાપુજીને સત્યના પ્રત્યેાગેમાંથી એ ચીજની ભેટ મળી ઃ—અહિંસા અને સર્વોદય. તે એમણે જગતને આપી. વહેવારનાં વાહન સત્ય અને મધુર હોવાં જોઇએ. આધાત આપનારી નહીં પણ હિતકારી હાય ! સામાના હિતને વહેવાર તે સર્વોદય છે.
સત્ય વાણી પ્રિય હોય તેમ સ્પષ્ટ પણુ હાય ! આ સાધના આકરી છે. વીશ-પચીશ વર્ષનાં જાહેર કાર્યાં પછી આજે કોઈની છેતરપીંડી ન થાય એટલું મારા માટે સહજ બન્યુ છે. બાકી સહિત વિચાર અને પ્રેરણા આપી વહેવાર ઊભા કરવાની વાત શક્ય નથી બની. વહેવાર જેટલા શુદ્ધ એટલી વાણી એછી ખેલવાથી ચાલી શકે.
સત્ય ખેલનાર કેટલેા નિર્ભય અને મક્કમ હાઇ શકે તેના એક દાખલે શૌકતઅલી અને મહમદઅલી સાથેના પ્રસંગમાં ગાંધીજી પૂરા પાડે છે. હિંદુ-મુસ્લિમ હુલ્લડમાં તેમના કેઈ સગાં ભળેલાં નીકળ્યાં. તેમનાં નામ જાહેરમાં આપવાથી શંકા પેદા થશે માટે ન આપવા; એવા અલી બિરાદરાના મત હતા. ગાંધીજીએ કહ્યું : “ નામ નહીં આપે। તા બમણી શ ંકા થશે. ” આખરે તેએ। મુસ્લીમ લીગમાં ભળવાની હદે ગયા પણ બાપુએ સત્યની ચેખવટ કરી! તેમને ખાવા તૈયાર થયા પણ સત્યને નહીં.
અમદાવાદના વૈષ્ણવા ઉશ્કેરાશે માટે આશ્રમના હરિજન કાર્યક્રમ થૈડા સ્થગિત રાખવા માટે ગાંધીજીને કહ્યું. ત્યારે બાપુએ કહ્યું : ૬ જે હું માનુ છું, તેમજ ખેાલીશ અને વર્તીશ “આમ અસ્પૃશ્યતા નિવારણ કે એવી કાર્ય વાત આચારમાં મૂકવામાં સ્થગિત ન રાખી. એજ મા આપણા વિશ્વવાસ્થ્યને પણ છે. ”
સત્ય નાનપણથી ઘૂંટાવવું જોઈએ :
શ્રી. પૂજાભાઈ : બાળક “રખે રમકડું તેાડી નાખશે ” એ
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૦
બહાને કાગડા લઈ ગયા!” એમ સાદી વાતમાં પણ માતા જૂઠું ખેલે છે. બાળકને નાનપણથીજ એ રીતે અસત્ય શીખવાડવામાં આવે છે, તે ખધ થવું ન જોઈ એ. સ્વાથમાંથી અસત્ય જન્મે છે, વેપારી અને વૈભવ તેને ટેકા આપે છે ! આ બધુ દૂર થવુ જોઈએ તે માટે નાનપણથીજ દરેક ડગલે અને પગલે સત્ય ઘૂંટાવવુ જોઇ એ.
66
શ્રી. દેવજીભાઈ : “ બાળક તેા નાનપણથી સત્ય છૂટવાજ પ્રયત્ન કરે છે. એક ડોકટરને મે મઝાકમાં કહ્યું કે પા વારમાં કરાક બનાવ્યુ છે. ત્યારે મારી દીકરીએ એ સાંભળી લીધું અને એક બહેનપણીને ખેલાવી લાવી. મેં જ્યારે તેને ગજ કપડું આપ્યું અને રૂા. ૧-૬–૦ લીધા ત્યારે તેને શ્રૃણું દુ:ખ થયું અને તેણે કહ્યું : “બાપુ! તમે જૂઠ્ઠું કેમ ખાલ્યા?'' એટલુંજ નહીં; ભવિષ્યમાં ક્યારેક મારે કાઈ કાપડમાં કસર કાઢવા વધુ ભાવ લેવા પડતા ત્યારે તે ખાળા મને ટોકતી કે તમે આટલા નફે કેમ કરે છે! આમ બાળકને સત્યને આગ્રહી બનાવવા માટે પેાતાના અંગત અને વહેવારિક જીવનને તાળે મળે તેાજ બાળક ઉપર સુંદર સંસ્કારો પડી શકે. !'
શ્રી. બળવવંતભાઈ : “ સત્ય ખેલવુ ગમે છે; આપણી સંસ્કૃતિના આચાર છે તે છતાં ચેામેર અસત્યની એટલી બધી મેલબાલા છે કે સાચા માણસને સત્ય ઉપર ટકી રહેવું ઘણુ કાણુ બની જાય છે ! અસત્યને આટલે! બધા પ્રચાર કઈ રીતે થયા હશે ?
અસત્ય કયારે ક્ષમ્ય ?
..
ડા. શ્રી. મણિભાઈ : ‘‘ ભાગવતમાં પાંચેક સ્થળે જૂઠ્ઠું ખેલવાની છૂટ અપાયાનુ શું છે? ”
પૂ. દંડીસ્વામી : “તેને ક્ષમ્ય છે, સજા યેાગ્ય નથી; નિદિત નથી એમ કહેવામાં આવ્યું છે પણ જૂઠાણાંની છૂટ તા કાઈ સયેાગમાં નથ આપી !”
પૂ.નૈષિમુનિ : (તેના શ્લાક ટાંકીને) ત્યાં “ નારૃસંસ્થા ખ્રિસં’ અસત્ય ત્યાં જુગુપ્સિત નથી એમ કહ્યું છે. જુદું ખેાલવું એમ નથી .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૩૧
ભાગવતમાં છે તેમ મનુસ્મૃતિમાં પણ છેક છે કે –(૧) વિવાહ કાળે, (૨) રતિકાળે, (૩) પ્રાણુ જવાના ભય સ્થળે, (૪) ધન લૂંટવા આવે તે કાળે, અને (૫) વિપ્રાર્થે. જે પાંચ વખતે અસત્ય હોય તે સજા યોગ્ય નથી; એટલું જ છે. એટલે કોઈ સ્થળે સત્યને ઢીલું કરવાની વાતનું વિધાન નથી. અલબત્ત પૂર્ણ સત્યની તાકાત ન હોય તોયે મૌલિક સત્યની વફાદારીના કારણે કોઈ પ્રસંગે સત્યક્ષતિ ક્ષમ્ય ગણું છે. પણ ગાંધીજીએ જાતે જે સત્યનું મૂલ્ય ઊભું કર્યું છે, અને જે શુભ સંયોગ છે તે જોતાં આજે મૂળ સત્યના આગ્રહને અક્ષરશઃ સત્ય પળાય તેવા આગ્રહ . અત્યંત જરૂરી છે.” અસત્યને પડકાર :
શ્રી. માટલિયા : “સમાજને રોષ વહેરીને પણ, અસત્યોને પડકારવાં જોઈએ. જેન અરણિક મુનિએ ભૂલ કરેલી તે પણ સમાજ આગળ કહીને આગળ વધી ગયા. સત્યમાં ક્ષતિ અથવા અન્ય સામેના પડકારમાં ક્ષતિ થાય છે તે પણ સમાજ આગળ નમ્ર ભાવે એકરાર કરીને આગળ વધવું રહ્યું.
શ્રી દેવજીભાઇ : “અનુભવી મહાપુરૂષની પ્રેરણા, સમાજના અનુભવ અને સંસ્કૃતિ પરંપરાથી આવેલા સગુણેનો સમન્વય થાય તો સત્યને આગ્રહ અને અસત્ય સામે પડકારની હિંમત આવી જતાં વાર લાતી નથી. બાકી બુદ્ધિશાળી વિદ્વાની માફક સત્યાર્થીઓ કદાચ વ્યવસ્થિત બોલી ન શકે છતાં મોટા મોટા સામે પણ તેમની સાદી વાણું અસરકારક બનતી જ હોય છે.
શ્રી. માટલિયા : “જેમ રેગનાં નિદાન અને એસડના ઉપયોગ માટે અનેક દર્દીઓના અને વૈદ્યોના અનુભવે જોડીને નક્કી કરવું પડે છે તેમજ સત્યના સ્વચ્છ દર્શન માટે મનને પરિધિ મોટો કરે પડે છે, તેજ વ્યાપક સત્યને પામી તેને પ્રતિષ્ઠિત કરી શકાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
[૧૧] સત્ય માટે સાધન શુદ્ધિને આગ્રહ ભારતીય સંસ્કૃતિના આઠ અંગે પૈકી “સત્ય” ઉપર અત્યાર અગાઉ સત્યનું સ્થાન, તેમજ સત્યનાં પાસાંઓ ઉપર વિચારણું થઈ છે. જ્યારે સત્યનું આચરણ તેમજ આગ્રહ ઉપર ભાર મૂકવામાં આવે છે ત્યારે સહેજે સાધન-શુદ્ધિનો આગ્રહ પણ સંપૂર્ણ સત્યને પ્રગટાવવા માટે જરૂરી બને છે.
જોવા જઈએ તે ભિન્ન ભિન્ન ધર્મોના પદાર્થોને જે કોઈ સાંકળી રાખતું હોય તે આ સાધન–શુદ્ધિનો આગ્રહ જ છે. એટલે સત્યાર્થીના જીવનમાં તેનું મૂલ્યાંકન ઘણું મોટું છે. વિશ્વના પ્રાણી માત્ર એક છે. એક અર્થમાં બધાને એક જ સ્થળે જવાનું છે. બધા એક જ સ્થળેથી આવ્યા છે. “ો છું, હું થામ્” “હું એક છું અનેક થાઉં” આમ એકમાંથી અનેક અને અનેકમાંથી એક એ વિશ્વને ક્રમ છે. જીવ કમથી ક્યારે બંધાયે કે સૃષ્ટિની રચના ક્યારે થઈ એ અંગે ભલે કદાચ ભિન્નતા હશે પણ મુક્તિ મેળવી શકાય તે અંગે બધા સહમત છે. આને અર્થ એ થયો કે બધાનું ધ્યેય એક છે. મૂળ એક છે; વિગતે કે રસ્તા જુદા જુદા બતાવ્યા છે.
ત્યારે પ્રશ્ન એ થશે કે જુદા જુદા ભાવ ઉત્પન્ન થાય એ સ્વાભાવિક છે તે તે માટે લડાઈ કરવી જરૂરી છે? એક કુટુંબમાં રહેતા માણસેની રૂચિ ભિન્ન ભિન્ન હોય છે તે છતાં તેઓ મેળ પાડીને રહે છે તેમ સમાજની અંદર અનેક પ્રવૃત્તિઓનાં માન સાથે કામ લેવામાં આપણે પ્રેમ રાખીએ છતાં સ્થિર રહીએ તે સામે માણસ જરૂર અનુકૂળ થશે ! આને સાધન-(કરણ) શુદ્ધિ (સત્યને) આગ્રહ કહી શકાય !
ભારતમાં અનેક જાતિઓ આવી. શકે, પ્રણે, આર્યો, યવને, મુગલ વ. આવ્યા છતાં આજે એક-વાકયતા દેખાય છે. રામાયણShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
મહાભારતમાં એક વાક્યતા દેખાય છે. આ બધાનું કારણ છે—સાધનશુદ્ધિને આગ્રહ. સાધન આવ્યું એટલે સાધ્ય આવે તે એ સાધ્ય શું છે તેને વિચાર કરતાં–તેના તરફ જનાર સાધકને વિચાર આવે છે. આમ સાધક, સાધન અને સાધ્ય ત્રણ વસ્તુ આવે છે. આ ત્રણે સત્યની પરંપરા શુદ્ધભાવે હોય તેને આપણે સાધન-શુદ્ધિને આગ્રહ માની શકીશું. પહેલે પત્થર કેને?
આ દિશામાં વૈદિક ધર્મ ઉપરાંત, પાશ્ચાત્ય દેશોના ધર્મો-ખ્રિસ્તી, ઈસ્લામ વગેરેમાં પણ સાધન-શુદ્ધિના આગ્રહને પ્રયત્ન જોવામાં આવે છે.
ઈશુખ્રિસ્તના જીવનને એક પ્રસંગ આવે છે. એક વાર લોકો એક બાઈને ઈશુ ખ્રિસ્ત પાસે લઈ આવ્યા અને કહ્યું કે “આ બાઈએ આ જાતનો ગુનો કર્યો છે એટલે અમે તેને પત્થર મારી, મારી નાખવાને ન્યાય આપે છે.”
ઈશુએ કહ્યું : “ભલે ! તમે ન્યાય આપો પણ ન્યાય કરવાને અધિકાર કોને છે ? જેણે આવો કે કોઈપણ પ્રકારને ગુને ના કર્યો હોય !” તમે વિચારે ! બાઈએ જે ભૂલ કરી છે તેવી ભૂલ તમારામાંથી કોઈ એ મનવચન અને કાયાથી નથી કરી?” એટલું કહી તેઓ આંખ મીંચીને બેસી ગયા.
વાતાવરણ ગમગીન બની ગયું. બધા વિચારમાં પડયા. કોઈએ મનથી તો કોઈએ વચનથી તે કોઈએ કાયાથી એવી ભૂલ કરી હતી. એટલે સૌ ધીરે ધીરે ખસી ગયા. પેલી બાઈ એકલી રહી ગઈ પશ્ચાતાપથી તેનું હૃદય રડી રહ્યું હતું. દરેકના અંતરમાં એક શુભ તત્વ પડેલું છે તેને જે જગાડવામાં આવે તો પેલું દુષ્ટ તત્વ ભાગી જાય છે. સાધનશુદ્ધિને આગ્રહ એ છે કે તે સત્યને પ્રકાશ અંતરની અંદર પાડે છે.
'अपिचेत् सुदुराचारो भवते मामनन्यभाक् ।
साधुरेव स मन्तव्यः सम्यग्व्यवसितो हिसः ।' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૪
આ લોકને સાર એ છે કે ગમે તેટલી ભૂલવાળો પણ સાધનશુદ્ધિને આગ્રહ રાખે છે તે સાધુ બની શકે છે. જે ઈશુએ સાધનશુદ્ધિને આગ્રહ ન રાખ્યો હોત તે લોકો પેલી બાઈને પત્થરથી મારી નાખતા આથી બાઈનો નાશ થાત પણ ભૂલનો નાશ ન થાત. શરીરને નાશ કરવાથી ગુહાઓને નાશ થતું નથી. આ વાત દરેક મહાત્મા સમજે છે. ખરાબમાં ખરાબ વસ્તુમાં પણ સારી વસ્તુ પડેલી છે; પણ એને જુદા દષ્ટિકોણથી જોવું જોઈએ. વચ્ચે ઊભેલો માણસ નીચેનાથી પિતાને ઊંચે માને પણ ઉપરનાથી નીચે માને. મતલબ કે દરેકની કક્ષાથી તત્ત્વને જેવું જોઈએ.
એક બાઈ ગુણિકાને બંધ કરતી હતી. તે ઈશુ પાસે આવી. તે તેને ઘૂંટણીએ પડી કહેવા લાગીઃ “પ્રભુ મને માફ કરે ! હવે હું આવી ભૂલ નહીં કરું.”
પાસેના શિષ્યોએ કહ્યું : “આ બાઈ તે ઠગારી છે, ફરી ભૂલ કરશે.”
ઈશુએ કહ્યું: “તમે તો મારા ચરણું પૂજે છે. પણ આ બાઈના પશ્ચાતાપના આંસુથી મારા પગ ભીંજાઈ ગયા. તેણે એને પિતાના રોટલાથી સાફ કર્યા છે, તમે આગ્રહ રાખે છે પણ સાધન શુદ્ધિનો આગ્રહ મુખ્ય છે.”
ખ્રિસ્તી ધર્મમાં આટલી બધી વિશેષતા હોવા છતાં ભારતની સંસ્કૃતિનાં આટલાં બધાં ગુણગાન શા માટે ગાઈએ છીએ? એ કોઈ પ્રશ્ન કરશે. ત્યારે તેમને કહેવું પડશે કે સાધક, સાધન અને સાધ્ય એ ત્રણ તર કરતાં પણ અહીં એક વધુ તત્ત્વ પયું છે, અને તે છે સમાજ ! અને એ સમાજની શુદ્ધિને આગ્રહ ! અહીં કઈ પણું નેતા હશે. સમાજ, ધર્મ કે રાજ્ય તેની પાસે ઉત્તમ ચારિત્ર્યની આશા રાખશે અને જો એમ નહીં હોય તે તે પોતાના સ્થાનેથી ઉખડી જશે. આવું બીજે નથી. ઈસ્લામમાં બધુ છે. કાજી છે, મૌલવીઓ છે. ખ્રિસ્તીઓમાં પાદરીઓ છે પણ સમાજ-શુતિની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૩૫
(એનામાં સંસ્થાની શુદ્ધિ પણ આવી જાય છે.) જે વ્યવસ્થા અહીં છે તે હિંદ બહાર ભાગ્યે જ જોવા મળે છે. ગુસ્સો આવે ત્યારે ન્યાય ન અપાય!
અહીં આપણે સાધન–શુદ્ધિના આગ્રહને ઈતર ધર્મોના પ્રસંગે અંગે વિચાર કરી રહ્યા છીએ. ઈશુ ખ્રિસ્તના જીવનને એક પ્રસંગ કહ્યો એ જ એક બીજો પ્રસંગ હજરતઅલીના સંબંધમાં છે.
હજરતઅલી તે હજરત મહંમદના જમાઈ થાય; ફાતિમાના પતિ થાય. તેઓ પણ ખલીફા તરીકે થઈ ગયા. તેમણે રાજસત્તા લીધી અને ધર્મ સાથે સાંકળી. એક વાર તેઓ ન્યાય આપવા બેઠા. પણ ગુનેગારનું વર્ણન સાંભળી તેમને ગુસ્સો આવી ગયો. એટલે તરત ન્યાયની ખુરશી ઉપરથી ઊઠી ગયા. બધાને આશ્ચર્ય થયું કે આમ કેમ?
તેમણે ખુલાસો કર્યો: “અત્યારે મારામાં ગુસ્સો આવી ગયો છે. ગુસ્સો એટલે શયતાનનું તત્વ મારામાં આવ્યું છે એટલે હું ન્યાય નહીં કરી શકું !”
આ ઉપરથી તેમણે ફરમાન કર્યું કે સત્ય, પ્રેમ અને ન્યાયની જાળવણમાં શૈતાનથી દૂર રહો ! બીજા શબ્દોમાં સાધન–શુદ્ધિ રાખવાનું કહ્યું છે. પ્રેમ ન ત્યાગ !.
આમ જોવા જઈએ તે શબ્દોમાં બહુ ફરક નથી પણ તેના આચરણમાં ઘણે ફરક પડી જાય છે. ભૂલને કબૂલવા છતાં અંદર રહેલે શૈતાન ફરી પાછો દલીલો કરવા લાગે છે અને ઊંધે માર્ગે લઈ જાય છે, એટલે ભારતની સરકૃતિમાં કહ્યું છે કે “તમે બધા સાથે લડજે, ભાઈ-ભાઈ સાથે, પુત્ર-પિતા સાથે, પતિ-પત્નિ સાથે, દેરાણી-જેઠાણી સાથે, કદાચ અરસપરસ બેલવાનું અને બેસવાનું પણ ન થાય પણ; એટલી કાળજી રાખવાની કે અંતરમાં પંખ ન લાગે–અને પ્રેમ જળવાઈ રહે. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
રામચંદ્રજી અને કૈકેયીનાં બે વચન
આ તત્વ ભારતીય સંસ્કૃતિમાં કઈ રીતે જળવાતું આવે છે તે અંગે રામયુગથી પ્રસંગે જઈ જઈએ.
કૈકેયીએ બે વચન માગ્યા-રામને ૧૪ વરસ વનવાસ અને ભરતને રાજગાદી.” રામે જ્યારે આ વાત જાણી ત્યારે તેમણે સરળતાથી જ કહ્યું : “ હું પણ એમજ માનું છું કે નાનાભાઈને ગાદી મળવી જોઈએ. હું વનમાં જઈશ તે ઋષિમુનિઓને કાયમ સંગ મળશે. અહીં તે પરિચિત છે પણ ત્યાં અપરિચિતને પણ પ્રેમ મળશે.”
રામ વનમાં જવાનું નકકી કરે છે. તે પહેલાં કૌશલ્યા માતાની રજા લેવા આવે છે. કૌશલ્યા કહે છે: “કેમ બેટા ! ક્યાં તૈયારી કરી?”
રામે કહ્યું : “માતા-પિતાની આજ્ઞા છે વનમાં જવાની. એટલે આપના આશીર્વાદ લેવા આવ્યો છું.”
ત્યારે કૌશલ્યા કહે છે : “ જે માતાપિતાની આજ્ઞા છે તો વનને સે અયોધ્યા સમાન માનજે ”
जो पितु मातु कहेउ वन जाना तो कानन शत अवध समाना
અહીં જોવાનું એ છે કે રામ કેવું સંધાન કરે છે. જે તેમણે એમ કહ્યું હોત કે “શું કરું? કૈકેયીએ આમ કર્યું છે માટે વનમાં જવું પડે છે.” તે કૌશલ્યાના મનમાં પૂર્વગ્રહ ભરાત. જેનું દર્શન સાફ નહીં તે ઉપરથી ગમે તેટલું સારું દેખાડે, પણ સમય આવ્યે બહાર નીકળી આવશે ! જેમ સાપ કરંડીયામાં શાંત દેખાય છે પણ સહેજ ટકોરે થતાં ફૂફાડો મારતો ઊભો થઈ જાય છે. પણ રામનું મન સાફ છે–તે દરેક વાતને સીધી રીતે લે છે. એજ ભારતીય સંસ્કૃતિને આદર્શ છે. સીતા અને લક્ષ્મણ પણ સાથે જાય છે. પણ કર્યાયે એમ વાંચવા નથી મળતું કે કૈકેયી કે ભારતની ટીકા કરી હોય કે સહેજ પણ તિરસ્કાર કર્યો હોય ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
પણ જ્યારે ભરત, અયોધ્યાવાસીઓ સાથે રામને મળવા આવે છે ત્યારે ગુહને ચિંતા થઈ કે કદાચ રામને મારવા તો નહીં આવતા હેય. ત્યારે એક અનુભવી કવિ ભારની કહે છે –
सहसा विदधीत न क्रियामविवेक : परमापदांवदम् । वृणतु हि विमृश्यकारिणं गुणलुब्धाः स्वयमेव संपदः ।।
તમે ચોકસાઈ તે કરે, ઉતાવળ ન કરે ! પૂર્વગ્રહ રાખી, શંકા અને વહેમ રાખીને ચાલશો તો કુટાઈ મરશે. સમાજમાં મોટાભાગના કલહ માટે જોવા જઈએ તો જણાશે કે તે કહે “કહેતો હતો ” અને “કહેતી–હતી” એમાંથી થાય છે. આપણે ત્યાં સુપ્રસિદ્ધ લીટીઓ છેઃ
વા વાયાથી નળિયું ખસ્યું; તે દેખીને કૂતરું ભણ્યું; ત્યાં થયો બહુ શેરબકેર, કેઇ કહે મેં દીઠ ચેર
કઈ તપાસ ન કરે કે ખરી વાત શું છે? પેલા વૃધે ગૂહને કહ્યું : “તમે હથિયાર તૈયાર રાખે પણ ખાત્રી કરીને !” એવું જ લક્ષ્મણના મનમાં હતું. તે આ વખતે બહાર નીકળી ગયું. રામ કહે છે કે ભાઈ જે કંઈ ઉચિત-અનુચિત કરવું હોય તો તે પહેલાં સ્વસ્થ મન રાખી વિચાર કરવો જોઈએ.
अनुचित उचित काज कछु होइ, समुझि करिय भलकंह सब कोइ.
એમ કહી રામ આગળ ઉપર કહે છે –“ ભરત આવે છે અને તું ધારે છે એના કરતાં કઈ બીજુ જ નીકળે તે? અને એ મારવા આવે તો શું થયું ? હું મોટો ભાઈ છું ને !”
ભરત આવે છે અને રામના પગમાં દંડવત્ ઢળી પડે છે ત્યારે બધાને સારા ભરતને ખ્યાલ આવે છે. સાથે કેકેયી પણ હોય છે. રામ પહેલાં કેકેયીના પગમાં પડે છે. ગુરૂઓને માત્ર વંદન કરે છે અને કૌશલ્યાને પછી નમે છે. તેમનામાં કેટલી બધી સમજણ હતી અને કાળજી હતી કે કૈકેયીને છેટું ન લાગવું જોઈએ ! પિતાના મનમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૮
પૂર્વગ્રહ નથી એટલે બીજાના મનમાં હોય તો તે આપોઆપ નીકળી જાય છે. આ છે સાધન-શુદ્ધિના આગ્રહનું પરિણામ. મહાભારતમાં પણ એજ સંદેશ :
મહાભારતમાં કોઈને એમ લાગશે કે શ્રીકૃષ્ણ અર્જુનને લડાઈ લડવાનું કહ્યું છે પણ ગીતા વાંચનારને લાગશે કે તેમણે કેવળ એક અધ્યાયમાં લડવાની વાત કરી છે. બાકી બધેજ લડાઈ શબ્દની આગળ
સમત્વ પ્રાપ્ય “યુદ્ધયસ્વ વિગતજવરઃ” કહ્યું છે. એટલે કે મનમાંથી ગુસ્સો કાઢી નાખ પછી લડ! જે અર્જુનને લડાઈ પહેલાં ગુસ્સો દેખાતો ન હતો તેના મનમાં એ ડંખ તે જરૂર હતો કે આ લોકોએ દ્રૌપદીનું અપમાન કર્યું હતું; ભીમ જેવા સ્પષ્ટ બેલી જતા પણ બીજાના મનમાં ડંખ હતો. એટલે શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું –
जहि शत्रु महाबाहो ! काम रुपं दुरासदम्
“હે મહાબાહે! આ કામ, ક્રોધ, મોહ એ બધા શત્રુઓને—જે કામરૂપ છે અને પકડમાં નથી આવતા–તેને માર. તારે ડંખ કાઢી નાખી ને માત્ર ન્યાય માટે, ફરજ માટે લડવાનું છે! એ બધી વાત સાંભળ્યા પછી અજુન કહે છે –
નો મોઃ તિર્જા...
–આપના ઉપદેશથી મને ખ્યાલ આવી ગયો કે એમાં દોષ દુર્યોધન–વીને નથી પણ પરિસ્થિતિનો છે. દુર્યોધન બગડ્યો છે એટલે પરિસ્થિતિ–પરિવર્તન માટે આ કામ કરવાનું છે. એટલે તેના હૃદયમાં ડંખ ન રહ્યો. પરિણામ એ આવ્યું કે યુદ્ધ જીત્યા પછી જે અહંકાર આવે છે તેનાથી પાંડ દૂર રહી શક્યા ! તેમજ તેઓ ભોગ વિલાસ ન ભોગવી શક્યા. ઉહું તેમને વૈરાગ્ય આવ્યું. પિતાના ફાળે આવેલું કામ પૂરું કરી હિમાલયમાં જઈ જીવન પૂરું કર્યું. આ હતી સાધનશુદ્ધિની પ્રક્રિયા જે ભારતની સંસ્કૃતિમાં જ જડે છે. બુદ્ધ મહાવીરના સમયમાં પણ પ્રેમ :
બુદ્ધે તે સાધન શુદ્ધિના આગ્રહ ને બહુજ સુંદર સૂત્રમાં રજૂ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૮
नहिं वेरेण वेराणि समंति ध कदाचन એજ સંદેશ જૈનેએ પણ ભગવાન મહાવીર વડે આપ્યો છે કે – वैर पापसे, ना पापीसे
–આની પાછળ તેમના જીવનને નીચેડ હતો. ભગવાન મહાવીરને બધે જ પ્રેમ દેખાય છે. એટલે વિચારે છે કે હવે હું અપરિચિત અનાયભૂમિમાં જાઉં. ત્યાં મને સંકટો આવશે; મારશે, પ્રલોભને આપશે તે વખતે પ્રેમનું કેટલું તત્વ રહે છે તેની કસોટી થશે. એટલે લાંબા સમય સુધી અનાર્યભૂમિમાં ફરે છે. બધા મહાપુરૂષોએ આવો પ્રગ જાતે કરી જોયો છે. તેઓ કષ્ટ સહન કરવા ખાતર સહન નથી કરતા પણ સાધકની સત્ય દષ્ટિ, નિર્મળ સાધ્ય અને સાધનશુદ્ધ; તેમજ વ્યાપક દષ્ટિ આ બધાં તત્તે આત્મસાત કરીને જગત આગળ ધરવા માટે તેઓ આમ કરે છે. એટલે જ ભગવાન મહાવીરને જાતે ઉપસર્ગો પડ્યાં છતાં, ઉપસર્ગ કરનાર પ્રતિ તેઓ અદભૂત પ્રેમ અને ક્ષમા દાખવી શકે છે.
ભગવાન મહાવીરના સમયમાં પણ યુદ્ધો થયાં છે. શ્રાવકો લડ્યા છે. ચેટક અને આભુ દંડનાયક, તેમજ બીજાઓના પણ યુદ્ધો થયાં તેની પાછળ અપરાધીમાં રહેલ અપરાધને દૂર કરવાનું ધ્યેય હતું. એટલે દિવસે લડાઈ કરતા અને સાંજે પ્રતિક્રમણ પણ કરતા. એકેદ્રિયથી માંડી પંચેન્દ્રિય જીવોની માફી માગતા! આવી નિખાલસતા ક્યારે આવે ?
જ્યારે સાધન શુદ્ધિને આગ્રહ હેય ત્યારે. નિર્દોષની સાથે તેઓ લડતા નહતા. ભ. મહાવીરે પણ પિતાના શ્રાવકોને અહિંસાણ વ્રતમાં નિર્દોષ પ્રત્યે સામે ચાલીને આકુદિ ( શ્રેષ) બુદ્ધિથી મારવા કે લડવામાં અતિચાર (વતભંગ) કર્યો છે. આ સાધનશુદ્ધિના આગ્રહની દષ્ટિથી જ કહ્યું છે. સત્ય પણ શ્રેષ અને આઘાત પહોંચાડવાની બુદ્ધિથી બેલાયું હોય તો તેને ભ. મહાવીરે અસત્ય જ કહ્યું છે, કારણ કે તેની પાછળ સાધનશુદ્ધિઅહિંસા કે હિતની દષ્ટિ નથી હોતી. બાપુજીને સત્યાગ્રહ:
આ સાધનશુદ્ધિના આગ્રહ માટે બાપુજી ઘણું ચેકસ હતા અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪s
તે સર્વાગી સત્યને હમેશાં આગ્રહ રાખતા. માણસે વ્રત-નિયમો લેવાં જોઈએ. પવિત્ર જીવન માટે એ જરૂરી પણ છે. સાથે જ ખરાબ આશયથી કે ક્રોધથી લીધેલી પ્રતિજ્ઞા એ પ્રતિજ્ઞા રહેતી નથી પણ તે ઝેર બની જાય છે. ઉપવાસ અમૃત છે, સેવા અમૃત છે; પણ જે આશય બૂરા હેય તે નિમિત મળતાં તે ઝેર રૂપે ફેરવાઈ શકે છે.
ગાંધીજીએ વીરાવાળાના પ્રસંગમાં આ મરણાંત ઉપવાસ કર્યા તેના ભેગે આવેલી સિદ્ધિ છેડી દીધી. તેઓ સાધન-શુદ્ધિ ઉપરાંત દરેક વાત ચકાસવામાં એકસાઈ રાખતા. તેમને જેના વિષે કહેવું હોય તે સ્પષ્ટ કહેતા અને બને તો રૂબરૂમાં જ કહેતા; તેમ જ જેને જેના વિષે કહેવું હોય તેને પણ રૂબરૂમાં કહેવાનું કહેતા. એકવાર એક ફરિયાદ કરનાર ભાઇને બેલાવી રૂબરૂમાં કહેવાનું કહ્યું. પેલે ધ્રુજવા લાગે. ગાંધીજીએ કહ્યું કે જે આવી જ હાલત હોય તો તમારે વાત ન કરવી જોઈએ.
સાધન-શુદ્ધિને ગાંધીજીને આગ્રહ કેટલો જબર હતો તે બ્રિટીશરો લડાઈમાં હતા તે વખતના એક પ્રસંગથી મળી શકશે. દુશ્મન ઉપર આફત હેય તે વેળા તેને લાભ લેવામાં ગાંધીજી ન માનતા. ત્યારે તે વખતે સુભાષબાબુએ કહ્યું કે " સમયને લાભ લઈ બ્રિટનને અલ્ટીમેટમ આપી દે! આ તક છે અને આપે “ભારતછોડે ” તે કહી જ દીધું છે !”
ગાંધીજી કહે: “હમણાં બ્રિટન સંકટમાં છે તે વખતે તેના ઉપર ઘા ન થાય !” - સુભાષબાબુ તે વખતે રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસના પ્રમુખ હતા. દેશના લાડકા નેતા હતા. તેમની વાત પણ ગાંધીજીએ ન માની કે મહાસમિતિએ ન માની અને સુભાષ જેવાને પણ છોડવા પડ્યા. એ સાધન–શુદ્ધિને આગ્રહ હતો. એ જ કારણ છે કે જે બ્રિટન પાસેથી આપણે અહિંસક ઢબે લડીને રાજય લીધું તેના જ પ્રતિનિધિ લોર્ડ માઉન્ટબેટનને સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલની ગાદી ઉપર ભારત બેસાડી શક્યું અને ભારત બ્રિટીશ કોમનવેદથમાં પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૪૧
રહી શક્યું. આમાં આખા દેશને પડધે છે અને તેના ઉપર આપણી સંસ્કૃતિને પૂરો પ્રભાવ છે.
કવિ દુલા કાગ કહે છે તેમ જેના કાંતવામાં જરા યે ફોદે ના આવે અને આવે તે મૂળથી સુધારી લે એવી સંસ્કૃતિ ભારતમાં પડેલી છે. રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર અને ગાંધીજી વ.નું શું તે તેમની વચ્ચે સંસ્કૃતિનો અખંડ પ્રવાહ વહેતો દેખાશે. વાલીને રામે બાણુ માયું; તે છતાં યે વાલી રામને પિતાને દીકરે સોપે છે. દુશ્મનને પણ વિશ્વાસ થઈ જાય કે સાચી લડાઈ જીતવી છે. લંકા જીતીને રામ નગરમાં જતા નથી. વિભીષણને લંકાનું રાજ્ય સોંપીને પાછા ફરે છે. એમનું દરેક કામ ભોગ કે વિકાસ માટે ન હતું પણ ફરજ માટે હતું. ધર્મ માટે હતું. ભગવાન મહાવીરે પણ જે આવાં કામ ન કર્યા હેત તો અગિયાર ગણધરે થાત પણ આટલી મોટી સંખ્યામાં જનતા તેમની અનુયાયી ન બનત.
યુરોપમાં બધું થયું પણ પ્રજ સંગઠન ન થયાં તેમ સાધનશુદ્ધિને આગ્રહ ન આવ્યો. એટલે ત્યાંનું માનસ શેષણ-વિલાસ વ. તરફ તેમજ બદલાને બદલે એ ભાવના તરફ વળેલું છે. હેમર કૃત
ઇલિયડ એ ગ્રીસનું મહાકાવ્ય છે. તેમાં મુખ્ય પાત્ર છે તે જ્યારે લડાઈ કરવા આવે છે ત્યારે તેના જેઈને ભાગી જાય છે. ગીતાના અર્જુનની જેમ તેને પણ ઉપરછલા વૈરાગ્ય આવે છે. પણ યુદ્ધમાં જ્યારે સેનાને કપાતી જુએ છે ત્યારે તેના ગુસ્સાને પાર રહેતા નથી અને લડવા મંડી પડે છે. ત્યારે મહાભારતની લડાઈ જુદી રીતે લડાઈ હતી; યુદ્ધ તે કરવું પણ પ્રેમ રાખીને ! અર્જુનને ગુસ્સો હતા પણ તે મોહ અને કાયરતાના બુરખા નીચે છુપાઈ ગયો હતો. શ્રીકૃષ્ણ તેને ગુસ્સો (રાગ કે દ્વેષ) કઢાવીને જ તેને યુદ્ધ લડવા દીધું. આ ગુસ્સે જ્યારે સ્વજને મરાય-કપાય ત્યારે જાગે; પણ જે સમજણુપૂર્વક ગુસ્સો શાંત કરીને લડાઈ લડાય તે તે ધર્મયુદ્ધ બની જાય.
ગાંધીજીએ પણ અહિંસક લડાઈ લડીને બતાવી અને જીતીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૨
પણ દેખાડી. ઘણુ કહેશે કે અમારાથી તો એવું ન થઈ શકે ! પણ સ્વરાજ્ય બાદ માઉન્ટબેટનને વાયસરોય પણ આપણે જ બનાવ્યાને ! એટલે જ ભારતનું મૂળભૂત સત્ય એ છે કે બધા એક હતા–એક છીએ. અને એક સ્થળે જવાના છીએ તે આગળ આવે છે. પ્રકૃતિએ ભેદ પડયા છે પણ વિશ્વ વાત્સલ્ય માટે ભેગા થઈએ તો ઝઘડા માત્ર મટી જાય ! ભેગાં વાસણ અથડાય તેમ માણસે પણ અથડાય એટલે લડાઈ તો થાય જ પણ તેમાં પ્રેમ રાખીને લડે ! પ્રેમ તરત જ અસર કર્યા વગર નહીં રહે.
એટલે જ જગતને ભારત પાસેથી મોટી આશા છે. જગતના બીજા ધર્મો પાસે સાધન-શુદ્ધિને આગ્રહ એક નવી વસ્તુ બને છે; બૌદ્ધ ધર્મ પાસેથી પણ તેની આશા ઓછી રાખી શકાય; ત્યારે હિંદુ ધર્મમાં આજે સંસ્કૃતિને જે મસાલો છે તે જગતમાં સત્યને પ્રકાશ પાથરવા માટે ઘણે છે. તેમાં પણ અહીં રહેતાં રહેતાં એમાં ઇસ્લામ-ખ્રિસ્તી વ. ધર્મનાં તો પણ આવી ગયાં છે. તેને મંત્ર એક જ છે કે “હું એક છું. બીજાં અલગ છે શરીર અને પ્રકૃતિથી એટલે અલગતાવાદ ન કેળવીને જ્યાં માર્ગ ફંટાય છે ત્યાં સમન્વય કરો અને તે માટે સાધનશુદ્ધિને આગ્રહ રાખે ! ડંખ કાઢી નાખીને લડો ! પૂર્વગ્રહને પરિહાર કરી બહુ ઝીણવટથી નિરીક્ષણ કરશો તો પિતાની ભૂલ સમજાશે. તેને સુધારશો તો સત્યાચરણ માટે સાધન-શુદ્ધિને તે આગ્રહ લેખાશે.
એ ત્યારે જ થઈ શકે જ્યારે સાધ્ય અને સાધન શુદ્ધ હોવાની સાથે સાધક પણ શુદ્ધ હોય ! સાધકનું ખાનગી જીવન જુદું-જાહેર જીવન જુદું એમ હોય તે સમાજને વિશ્વાસ ન બેસે. સાથે જ તે સાધક જે કુટુંબ, વેપાર, સમાજ કે ધર્મ સંસ્થામાં કાર્ય કરે તે સંસ્થાઓ પણ શુદ્ધ હેવી જોઈએ. ત્યારે જ નૈતિક સંગઠને વડે તે સમગ્ર સમાજની શુદ્ધિ કરતું પરિસ્થિતિ પરિવર્તન પેદા કરાવી શકશે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #160
--------------------------------------------------------------------------
________________
જેમ
સેટીના કયા
સાધિકાઓને ભગાર
ચર્ચા-વિચારણું પાંચ શુદ્ધ હેવાં જોઈએ :
શ્રી. માટલિયાએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : “સાધ્ય શુદ્ધ હેવું જોઈએ એ વિષે બે મત નથી. ગાંધીજી આવ્યા અને સાધનશુદ્ધિના આગ્રહ ઉપર જોર અપાયું. આમ તો ભગવાન મહાવીરના કાળથી પણ સાધન-શુદ્ધિનો અપાર આગ્રહ રખાતે આવ્યું હતું અને જમાલિ વગેરેને પરિણામની કસોટીએ વિચારભેદના કારણે છોડવા પડે છે. પરિણામ કસોટીના કયારેક ઉધા પરિણામ પણ આવતા દેખાય છે. જેમકે ચંદનબાળા વ. સાધ્વીઓને-સાધિકાઓને ભગવાન મહાવીરે લીધી અને પોતાના સંઘમાં સાધ્વી દીક્ષા આપી. પણ એમાં જેમ સારાં પરિણામ આવ્યાં તેમ ક્યારેક વાત્સલ્ય કરતાં કરતાં ફસાઈ પણ જવાયું; નીચે પડેલી જાતિઓને ઊંચે ચઢાવતાં જોખમે પણ ખેડવાં પડયાં. એટલે તત્કાળ તેનું પરિણામ ન આવે તોયે સાધન-શુદ્ધિને આગ્રહ રખાયો જેથી જમાલિ અને તેની સાથે બીજા પાંચસો સાધુઓ અને સુદર્શના (મહાવીર પ્રભુના સંસાર પક્ષના પુત્રી) સાધ્વી ચાલ્યા ગયા. તે છતાં ભગવાન મહાવીર કંટાળ્યા નહીં; તેમ અધીરા ન થયા. અંતે તેનું સારું પરિણામ આવ્યું.
સાધ્ય તરત ન સિદ્ધ થાય તેયે સાધન-શુદ્ધિ ન છોડવી જોઈએ. લોકમાન્ય તિલક માટે ગાંધીજીએ અપાર આદર બતાવ્યો પણ આ બાબતમાં અંત સુધી મતભેદે રહ્યા. એવી જ રીતે સાધનશુદ્ધિ પણ જોઈએ. રાવણ પાસે સાધ્ય અને સાધન હતાં પણ સાધક પોતે જ અહંકારી એટલે બધું બગડ્યું. એટલે સાધક-શિદ્ધિ પણ જોઈએ. વ્યાપક વહેવાર શુદ્ધ હોય તે જ સાધકનું શુદ્ધપણું ટકી શકે.
સાધક, સાધ્ય અને સાધન એ બધા કડીબદ્ધ છે. એક તૂટે તે બીજું તૂટે જ કે તેને ધક્કો લાગે. એટલે વેપાર, સંપ્રદાય, રાજ્ય, દરેક સ્થળે શુદ્ધિ જોઈતી હોય તે સર્વપ્રથમ તે સંસ્થાની શુદ્ધિ જોઈએ. આખા સમાજની શુદ્ધિ કરવામાં જૂની અને નવી સંસ્થાએ શુદ્ધ થવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૪
જોઈએ. આમ સાધ્ય, સાધન, સાધક, સંસ્થા અને સમાજ એ પંચ પ્રકારની શુદ્ધિ હોવી જોઈએ કે શુદ્ધિપંચક હોવું જોઈએ. સંસ્થાઓની શુદ્ધિનો આગ્રહ :
શ્રી. પૂજાભાઈ : “શ્રમજીવીઓ, ખેડૂત વગેરેના વ્યવસાય શુદ્ધ હોવા છતાં આજે તેમાં અશુદ્ધિ આવી ગઈ છે. પરિસ્થિતિના કારણે એમ થયું છે. પંચાયતમાં આજે કુંભાર જેવા પર કર નંખાય છે; પરિણામે તેમનું પૂરું થતું નથી એટલે શુદ્ધ એવા કુંભારના ધંધા કાં તો તૂટયા છે કે તે તેમાં અશુદ્ધિ ભળી છે એટલે તે આખી પરિસ્થિતિને ચકખી કરવી પડશે.
ભાલ નળકાંઠા પ્રયોગની આજ વિશેષતા છે. ત્યાંની સંસ્થાઓ શુદ્ધિને આગ્રહ જાગૃત રહીને રાખે છે. તેથી પાંચ પ્રકારની શુદ્ધિ રહે છે. અલબત કેટલાંક અશુદ્ધ તને ચોમેર સમાજમાં હેઈ તેની આડે આવે છે પણ તે શુદ્ધિ-પંચકની કસોટીમાં કસાતાં છેવટે પણ ફેંકાઈ ગયાં વગર રહેતાં નથી. કામ કઠણ છે પણ તેજ સાચું છે.
શ્રી. શ્રોફ : “જેને પાસે વહીવટની, તપની વગેરે ઘણું મોટી શક્તિઓ પડી છે. પણ જીવનવહેવાર અશુદ્ધ હોઈને તાળો મળતા નથી. શુદ્ધિપચકને તેઓ આગ્રહ રાખે કે આ વિચારધારા મુજબ જોડાઈ જાય તે ઘણું મોટું કામ થઈ જાય.
પૂ. નેમિમુનિ : “પૂ. મહારાજશ્રી સંતબાલજીએ સવારે કહ્યું છે તેમ મનુસ્મૃતિમાં પણ કહ્યું છે કે “ન વ્યાજેન ચરે ધર્મ.” ભગવત સૂત્રમાં તો એટલી હદે કહ્યું છે કે ક્રોધ-લોભ વગેરે કષાયો સાથે જે પચ્ચખાણ (પ્રત્યાખ્યાન, ત્યાગ) થાય તે તે દુષ્પચ્ચખાણ છે. એટલેજ લાગે છે કે સાધન–શુદ્ધિને આગ્રહ જે નિસ્પૃહી અને સર્વાગી દષ્ટિવાળા સાધુ-સાધ્વીઓ રાખે તો જરૂર મહાન કાર્ય થાય અને થશે.”
શ્રી. દેવજીભાઈ: “આજે તે “છેતરાય નહીં” એ વાત ઉપર જેટલું જોર અપાય છે તેટલું અને તેથીયે વધુ વજન છેતરવું નહીં તે પર આપવાની જરૂર છે. જાગૃત રહીએ છતાં છેતરાઈ જઈએ તો વધે નહીં; પણ છેતરીએ તો નહીં જ, એવું બધાંયે મનમાં નકકી કરવું જોઈએ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________
[૧૨]
ભારતીય સંસ્કૃતિમાં પ્રામાણિક જીવન વહેવાર
ભારતીય સંસ્કૃતિનાં આઠ અંગે પૈકી સાત ઉપર અત્યાર સુધી વિચાર થઈ ચૂક્યો છે. સત્યના આચરણ માટે સત્ય કેવું હોવું જોઈએ તેમજ સાધનશુદ્ધિને આગ્રહ શા માટે હે જોઈએ તે અંગે વિચાર થઇ ગયો છે. હવે છેલ્લું પણ મહત્વનું અંગ પ્રામાણિક જીવન વહેવાર છે. સંસ્કૃતિ સુંદર તોથી સભર હોય પણ તે મુજબને જીવન વહેવાર, ન ઘડાય તે તેની વાત શબ્દોમાં જ રહી જશે. ભારતીય સંસ્કૃતિમાં પ્રામાણિક જીવનને વહેવાર, વ્યક્તિ, દંપતિ, સમાજ તેમજ રાષ્ટ્ર અને વિશ્વ એમ સર્વાગી વિચારવામાં આવ્યા છે. સત્યનું આચરણ એ પણ પ્રામાણિક વહેવાર છે તે બ્રહ્મચર્યનું પાલન એ પણ પ્રામાણિક વહેવાર છે. નર-નારીનું શીલ એ પણ પ્રામાણિક જીવનને વહેવાર છે. સંસ્કૃતિના સાતે અંગે એક યા બીજી રીતે પ્રામાણિક જીવન વહેવાર તરફ માણસને આણે છે.
નવસૂત્ર :- પણ, અહીં આપણે જે પ્રામાણિક જીવન વહેવાર અંગે વિચાર કરશું. તે છે રોજ-બ-રોજના વેપાર-વહેવાર તેમજ લેવડદેવડમાં. આર્થિક બાબતોમાં વ્યક્તિ કઈ રીતે પ્રામાણિક જીવનને વહેવાર કેળવે છે.
પ્રામાણિક જીવન વહેવાર માટેનાં નવસે નીચે મુજબ છે – (૧) વચનની પ્રામાણિકતા (૨) વિશ્વાસનીય વર્તન (૩) ઇમાનદારી (૪) બિનહકનું ન લેવું (૫) વફાદારી (૬) વેપારમાં બીજાની ચિંતા કરવી
૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૬
(૭) પિતાનું કે વડીલેનું દેવું ફાટી ગયું હોય તે પણ ચૂકવવું (૮) કરકસરથી ચાલવું (૯) મફત ન લેવું
હવે આપણે દરેક સ્ત્ર પ્રમાણે ભારતીય સંસ્કૃતિના બધા યુગમાંથી દાખલાઓ લઈને વધારે વિચાર કરીએ. ૧. વચનની પ્રામાણિક્તા:
ભારતની સંસ્કૃતિમાં “પ્રાણ જાયે પણ વચન ન જાયે” એ સૂત્ર આપણને ઠેર ઠેર જોવા મળે છે. એ કેવળ ઉચ્ચ વર્ગનું જ સૂત્ર ન હતું પણ આર્થિક જીવનનો પણ એ મુદ્રાલેખ હતો. ગંધાશાહભેંસાશાહ નામના બે રાજસ્થાનના ભાઈઓ ગુજરાતમાં વેપાર માટે આવેલા પણ વેપારમાં પૈસા ખૂટી ગયા. અહીં તેમને કઈ ઓળખતું ન હતું એટલે તેમણે મૂછના બે વાળ લીધા અને શરાફને ત્યાં ગયા. તેમણે એ વાળ ગિરે રખાવીને બે લાખ રૂપિયા લીધા. શરાફે પણ આચા. રાજસ્થાન જઈને તેમણે પૈસા મોકલી એ વાળ છેડાવ્યા. જોવા જઈએ તે વાળની કોઈ કિંમત નહતી પણું શરાફને ખાત્રી હતી કે શાહુકારનું વચન ફરે જ નહીં. બન્નેને અરસપરસ વિશ્વાસ હતો. ૨. વિશ્વાસનીય વર્તાવ:
વચનની પ્રામાણિકતા માટે વિશ્વાસનીય વર્તાવ પણ હવે જરૂરી છે. આ અગે એટલું સ્પષ્ટ કહી શકાય કે દુશ્મન પણ વિશ્વાસ કરે એવી પિતાની છાપ ઉભી કરવી જોઈએ.
મહાભારતનો એક પ્રસંગ છે. દુર્યોધને જાણ્યું કે આ લશ્કરને મુખ્ય નાયક ભીમ છે તો ભીમ શી રીતે પડે તેની કળા જાણું લઈએ તે સારું ! એ માટે દુર્યોધન નક્કી કરે છે કે મારે યુધિષ્ઠિર પાસે જવું. તેને ખાત્રી હતી કે ધર્મરાજ સાચું જ બોલશે. એટલે જઈને એ અંગે પૂછે છે. ધર્મરાજ કહે : “ જે તારૂં શરીર વજનું થઈ જાય તે તું ભીમને મારી શકે !”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૭
તે પૂછે છે: “શરીર વજમય કેવી રીતે બને ?”
ધર્મરાજ કહે છે : “ તારી માતા ગાંધારી તારા આખા શરીર ઉપર દષ્ટિ ફેરવે તો તારું શરીર વજાંગ બની જાય.”
એને માટે મારી પાસે આખું અંગ ઉધાડું કરવું જોઈએ. આ કીમિયો મેળવીને દુર્યોધન બહુ ખુશી થતો થતે ઘરે જઈ રહ્યો હતો. રસ્તામાં તેને શ્રી કૃષ્ણ મળી ગયા. તેમણે પૂછવું– “કેમ દુર્યોધન આજે તને શું મળી ગયું ? તું બહુ જ વર્ષમાં દેખાય છે !” દુર્યોધન બોલ્યા
આજે મને યુધિષ્ઠિરભાઈ એ શત્રુથી અજેય રહેવાને કીમિયો આપી દીધું છે અને તેણે ઉપલી બધી વાત કરી. શ્રીકૃષ્ણ વિચાર્યું“એક તે આ દુર્જન વળી એને પિતાને અજેયતાને ઉપાય મળી ગયો તે એ અનર્થ કરી બેસશે. એટલે તેમણે દુર્યોધનને યુકિતથી કહ્યું—“ આ કીમિયે તે સારે છે, પણ તું આટલો મોટો, હવે માની આગળ નગ્ન થઈને જશે એ વાત મર્યાદા બહારની વાત છે, માટે તારા ગુપ્તાંગ ઉપર તે કમમાં કમ કચ્છ મારીને જજે. ત્યાં કોણુ શસ્ત્ર મારવાનું છે?” દુર્યોધનને ગળે આ વાત ઊતરી. તે ગાંધારી માતા પાસે કચ્છ મારીને જાય છે, અને પિતાના શરીર ઉપર દષ્ટિ ફેરવવાની વાત કરે છે. માતા ગાંધારી તેના શરીરે નજર ફેરવે છે. બીજુ બધું શરીર તો વમય બની ગયું. પણ કચ્છ મારેલો તેટલો ભાગ કાચો રહી ગયે. પરિણામે ભીમ સાથેના યુદ્ધમાં તેના શરીર ઉપર શસ્ત્રોની અસર નહોતી થતી. છેવટે શ્રીકૃષ્ણના ઈશારાથી ભીમે જગા અને ગુપ્તાંગના ભાગ ઉપર ગદા મારી અને દુર્યોધન ધરતીએ પિઢી ગયે.
આ વાત ઉપરથી તે સાર લેવાને છે કે બંને પક્ષ જ્યારે લડતા હતા તે વખતે પિતાને નુકસાન થાય તેવી વાત પણ યુધિષ્ઠિરે પિતાના દુશ્મનને જણાવી હતી. એ તેમના વિશ્વાસનીય વર્તનને પ્રભાવ હતો.
(૨) બીજો પ્રસંગ ગાંધીજીને આપી શકાય. ગાંધીજી કાળજી રાખતા કે દુશ્મન ભયમાં હોય ત્યારે તેને હેરાન ન કરવો. • કવીટ ઇડિયા ને ઠરાવ કર્યો ત્યારે સમજતા હતા કે સરકાર બેસી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૮
રહેવાની નથી. પણ, જે કંઈ કરશું તે ખુલ્લું કરશું તે કોઈ વસ્તુ નહી કહેવા જેવી હશે તે પણ કહીશું. એ વાત તમને નહીં કહીએ પણ હું નહીં બોલીએ. તેમણે ૪૨ માં, વિશ્વયુદ્ધ શરૂ થયાને ચાર વર્ષ બાદ ખુલ્લમખુલ્લી રીતે “ભારત છોડો ને નાદ ગજ પણ છૂપી વાતને મહત્વ ન આપ્યું.
એ જ રીતે ભારતે આપવાના રૂપિયાને પાકિસ્તાન શું ઉપયોગ કરશે તે ગાંધીજી જાણતા હતા. છતાં જે નિર્ણય થયું હતું તે પ્રમાણે વતવાનો આગ્રહ રાખ્યો હતો.
વચનની સચ્ચાઈન પ્રસંગે જેમ ભારતના ઇતિહાસમાં મળે છે. તેમ વિશ્વાસનીય વર્તનના પણ ઘણા પ્રસંગે મળે છે. એમાં ભીમાશાહ નામના વાણિયાને પ્રસંગ આગળ આવે છે. તેમને ભીલોએ પકડી લીધા અને બાન તરીકે તેમના દીકરા ઉપર હજાર સોનામહોર આપવાની ચિઠ્ઠી તેમની પાસે લખાવે છે. છોકરે સમજે છે બાપુજી સંકટમાં છે. આ લોકો સાચું-જૂહું શું જાણે? તેમ જ ક્યાં પિલીસમાં જશે એટલે ખાટી સોનામહોર આપે છે. ભીલો તે સેનામહેરો લઈને આવે છે અને તેમને દેખાડે છે. પણ ભીમાશાહે જોયું કે દીકરાએ લોભમાં ખોટા સિક્કા એમને આપ્યા છે. એટલે તે કહે છે કે મારા દીકરાએ તમને આ ખોટા સિક્કા આપ્યા છે ! હું ફરી લખી આપું!.
ભીલોને થયું કે આ કેવો ભલો માણસ છે? આવા માણસને ન લૂંટાય ! ભીનું હૃદય પરિવર્તન થાય છે અને તેઓ ચોરી-લૂંટફાટ મૂકી દે છે. ભીમાશાહ તેમને ખેતી કરવા માટે જમીન આપે છે. અને તેમને સાત્વિક ધંધે આપી સારે માર્ગે ચઢાવે છે.
વિશ્વાસનીય વર્તાવ એ ભારતીય લોકજીવનને મહત્વપૂર્ણ ભાગ છે. અહીં એટલું બધું વિશ્વાસનીય વન હતું કે લોકો ગમે ત્યાં પૈસા મૂકતા પણ તેમને ચિંતા ન રહેતી. તેમની પ્રામાણિકતાની એટલે જ
સુંદર અસર પડે છે. ભારતમાં બધા વિચારો સાથે સલામતીને પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૪૮
વિચાર થશે. એટલે જ હિંદ બહારના જે જે મુસાફરે આવ્યા, ફાહિયાન, હ્યુએન સાંગ વ. તેમણે અહીંનું વર્ણન કરતાં લખ્યું કે “અમે ક્યાંય બારણે તાળાં વાસેલાં ન જોયાં. એ જમાનામાં કેટલા પ્રામાણિક વહેવાર હશે કે લોકોને ચેરી કરવાની ફરજ ન પડે તેવી ભૂમિકા ત્યાં હતી.
૩. ઇમાનદારી :
આપણે ત્યાં જ્યારે કોઈ વસ્તુને વિચાર થાય છે ત્યારે “વસુધૈવ કુટુંબકમ”ની ભાવનાથી તે થાય છે. પણ ઈગ્લાંડ વ. પાશ્ચાત્ય દેશોમાં જો કે તેમણે સામ્રાજ્યવાદના નામે વધારે શેષણ કર્યું હશે. તે છતાં નાગરિકતા અને ઈમાનદારીની ભાવના વધારે જોવા મળશે. લંડન વગેરે શહેરમાં એક ઠેકાણે છાપાંને ઢગલો હોય અને બાજુમાં કેશબેકસ હોય છે. જેને જોઈએ તે છાપું લે અને પૈસા પેટીમાં નાખે ! કોઈ હાજર ના રહે છતાં એક પાઈ તૂટે નહીં. આવી ઇમાનદારી એ પ્રામાણિક જીવનવહેવારમાં અતિ આવશ્યક છે. ૪. બીનહનું ન લેવું :
આવી ઈમાનદારી પ્રગટાવવા માટે એ જરૂરી છે કે કઈ પણ બિનહકકનું ન લે ! આજે લાંચ-રૂશ્વતથી લઈને બે-ભેટ વગેરે રૂપે વગર હક્કનું લેવાનું નિયમન વધી ગયું છે. પરિણામે હવે કામ કામ માટે થતું નથી પણ દામ માટે થાય છે એ કાળ આવ્યા છે.
ત્યારે આવા સમયમાં પ્રેરણા આપે એવા રામ-યુગના બે ત્રણ પ્રસંગે છે. પહેલે પ્રસંગ છે રામનાં લગ્ન વખતને લગ્નની ખુશાલીનાં સમાચાર દશરથ મહારાજાને પહોંચાડવા બે તો મિથિલાથી આવે છે. દશરથ વાત સાંભળીને આનંદ પામે છે અને આખી સભામાં પણ આનંદ છવાઈ જાય છે.
એટલે દશરથ રાજા તેમને ભેટ આપે છે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૦
समा समेत राम अनुरागे,
दूत हिं देन निछाबनि लागे ! પણુ દૂતો લેતા નથી અને કહે છે –
कहि अनीति ते हिं मूदे हि काना,
घरमु समजी सबहीं सुख माना –બહુ ટુંકો અર્થ કરે છે કે અમે આ લેવાના અધિકારી નથી. એક દૂત જેવો માણસ પણ કેવી ઉચ્ચ ભાવના રાખે છે? આ પ્રસંગ આજના અમલદારોએ સમજવા જેવો છે.
(૨) બીજો પ્રસંગ છે ગુહરાજને. તે પોતાની હેડીમાં સીતા અને રામ-લક્ષ્મણને બેસાડીને સામે કિનારે ઊતારે છે. ત્યારે કોઈની મફત સેવા રામને લેવી ગમતી ન હોઈ તે સીતાને ઈશારે કરે છે ! કારણ કે તેમની પાસે તે કશું હોતું નથી ! સીતા ગુહને પિતાની વીંટી આપે છે, ત્યારે ગુહ બહુ જ માર્મિક શબ્દોમાં કહે છે –
नाथ आजु हम काहन पाबा,
मिटे दोष दुःख दारिद दावा ! –નાથ ! તમે તે જગતનું કલ્યાણ કરવા નીકળ્યા છે અને હું તમારી સાથે ઘરબાર છોડીને આવી શકું તેમ નથી, તે તમારી સેવાને આટલો પણ લહા મને મારા ધંધાના કારણે મળ્યો તે નાને સુને નથી. માણસ જાતિ કલ્યાણ ન કરે પણ કલ્યાણ કરનારની સાથે અનુસંધાન રાખીને તેને મદદ કરે તો તેને ધર્મને લાભ થાય ! તે આજે મારું દારિદ્રય મટી ગયું! મારી આ તુચ્છ સેવા માટે મને વળતર આપો તે મારા કાર્ય ઉપર પાણી ફેરવવા જેવું થાય ! બિનહકનું ના લેવા માટે ભારતીય સંસ્કૃતિનું આ સુંદર ઉદાહરણ છે. અહીં મારાથી આ લેવાય, આ ન લેવાય તે અંગે ઝીણવટથી વિચાર થતો હતો. ૫. વફાદારી:
પ્રામાણિક જીવન વહેવાર માટે ઈમાનદારી, બિનહકનું ન લેવું કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૫૧
હરામનું ન ખાવું એની સાથે વફાદારીનું પણ એટલું જ મહત્વ છે. રાવણ સાથેની લડાઈમાં લક્ષ્મણ મૂર્શિત થઈ જાય છે. રામને વિચાર થાય છે કે સુમિત્રા માતાને શું જવાબ આપીશ ? તેઓ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગે છે. તે વખતે સુષેણ વૈદ આવે છે. તે પૂછે છે: “હું લકાને નાગરિક છું અને આપ લંકાધિપતિના દુશ્મન છે તે મારાથી આપની સેવા થાય કે નહીં? કુંભકર્ણ જેવા પણ રાજ્યને ટેકો આપે છે કે જે રાજ્યમાં રહીએ તેને વફાદાર રહીએ તે મારે શું કરવું?”
એક તરફ ભાઈ મૂછમાં છે. બીજી તરફ ધર્મની વાત આવી. તો રામ કહે છે: “વફાદારી પહેલી ! તમને રૂચે તેમ કર !”
આ વખતે સુષેણને અંતરાત્મા જાગે છે. તે વિચારે છે કે જે હું લંકાની કઈ ગુપ્ત વાત બહાર પ્રગટ કરું તો તે બિનવફાદારી ગણાય. પણ વૈદ તરીકે મારે એ વિશ્વધર્મ છે કે બિમાર માત્રની હું સેવા કરું! તેમ કરવા જતાં રાવણુ મને મારી નાખે તે પણ મારે અચકાવું ન જોઈએ!
જે સુષેણ થોડીક પળો પહેલાં વફાદારીની વાત કરતો હતો તે જ લક્ષ્મણની સેવા કરવા લાગી જાય છે એનું કારણ રામને નિર્વ્યાજ
પ્યાર હો જે તેમણે એમ કહ્યું હતું કે તારે વળી વફાદારી શું; તારું કામ તો દવા કરવાનું છે. તે તેની ઊધી અસર થાત ! પણ તેને વફાદાર રહેવાનું જણાવીને; રામે તેને જ વિચારતા કરી મૂક્યો કે તેની ફરજ શું છે?
ખરી વફાદારી તે માણસના જીવનમાં પોતાના અંતરધર્મ પ્રતિ હેવી જોઈએ. ગીતામાં આના વિષે સુંદર માર્ગદર્શન આપ્યું છે –
श्रेयान् स्वधर्मो विगुण : परधर्मात् स्वनुष्ठितात्
स्वधर्मे निधनं श्रेय : परधर्मो भयावह : પિતાની ભૂમિકા પ્રમાણે નિશ્ચત કરેલો ધર્મ ભલે વિગુણુ જેવો લાગતો હોય પણ સારી પેઠે આચરિત પરધર્મ કરતાં શ્રેષ્ઠ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫ર
કારણ કે પિતાની ભૂમિકા, સ્વભાવ પ્રમાણે નક્કી કરેલ ધર્મ શ્રેયકર છે,
જ્યારે બીજાની ભૂમિકાને ધર્મ પિતાને માટે ભય ભરેલો છે. ૬. વેપારમાં બીજાનું ધ્યાન રાખવું
પ્રામાણિક જીવન વહેવારમાં જ્યાં આત્મધર્મ તરફ વફાદાર રહેવાનું જણાવ્યું છે ત્યાં વેપારમાં બીજાનું ધ્યાન રાખવું, એ પણ સૂચવ્યું છે.
શ્રીમદ્ રાજચંદ્ર ઝવેરાતને વેપાર કરતા હતા, તે સૌ જાણે છે. એકવાર એક ગ્રાહકે સોદો કર્યો. પછી ભાવ ઘટયા. તેને પચાસ હજારની ખેટ જાય તેવી સ્થિતિ ઊભી થઈ. શ્રીમદ્જીને થયું કે આ કયાંથી ભરશે ? એટલે તેના ઘરે ગયા.
પેલો માણસ ચમક અને સ્વસ્થ થઈ સામે ગયે. તેણે કહ્યું “પધારે! તમારી રકમ ચૂકવવાની ચિંતામાં છું ! ગમે તેમ કરીને બે દિવસમાં ભરી દઈશ”
શ્રીમદે કહ્યું કે પણું એજ ચિંતામાં છું! લાવે તે પેલી સાદા-ચિઠ્ઠી !” પેલાએ ચિઠ્ઠી આપી છે અને પિતાની પાસેની બને તેમણે ફાડી નાખી.
પેલો વેપારી જોઈ રહે. તે કહે કે “આપ આ શું કરે છે તે તેમણે કહ્યું કે “તમને ચિંતા થઈ એમ મને પણ થઈક આપણ બન્નેની ચિંતાનું કારણ તે આ સૌદા ચિઠ્ઠી જ છે ને ! એટલે મેં એ બન્નેને નાશ કર્યોઆ સટ્ટો છે એટલે જ આટલો બધે નફો નુકશાન થાય છે !”
જેટલા મહાપુરૂષો થયા છે તેમણે જીવન આખું બીજાના કલ્યાણની ચિંતામાં આપી દીધું છે. તેમને એ વારસો છે–સાંસ્કૃતિક વારસો છે. ભગવાન મહાવીરને શિષ્ય ચંપાનગરીને નિવાસી પાલિત શ્રાવક પિહંડનગરમાં વેપાર અર્થે જાય છે. તે વખતે તે એકલો જ નથી. આખી નગરીના લોકોને ચેતવે છે કે જેને વેપાર કરવા પરદેશ ચાલવું હોય તે
શીથી ચાલે. જેની પાસે પૈસા નથી તેને પૈસા આપીશું. માલ નથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૫૩
તેને માલ આપીશું. પણ મારી નગરીમાં કોઈ વગર ધંધાને કે બેકાર નહિ રહેવો જોઈએ. આવી કાળજી જુના વખતના વેપારીઓ રાખતા હતા. ત્યાં તે એવી રીતે વર્તે છે કે ત્યાંની પ્રજા તેમજ લોકોને એટલે બધે વિશ્વાસ સંપાદન કરી લે છે કે એક વેપારી તેની પ્રામાણિકતા અને વિશ્વાસ જોઈ પોતાની દીકરી તેને પરણાવે છે. આવી તેમની વફાદારી અને અન્ય તરફ ધ્યાન રાખવાની નીતિ હતી.
અગાઉ ભારતીય લોકો પરદેશ એટલા માટે ન જતા કે તેઓ માત્ર પૈસા કમાવી લાવે. પણ પરદેશ જતા હતા સંસ્કૃતિના પ્રચારપ્રસાર માટે અને વિકાસ માટે. સામાન્ય માણસને વહેવાર પ્રામાણિક જોઈએ તે કેટલું બધું ભાન થાય છે ! ૭. ગમે તેટલું જૂનું કર્જ ફેડવું
પણ, ધીમે ધીમે કાળ બદલાયે. બ્રિટીશ સલ્તનત આવી અને કાયદારાજ આવતું ગયું; તેમ ફેરફાર થતો ગયે. જો કે હજુ પણ આપણે માનીએ છીએ કે જીવન વહેવાર પ્રામાણિક નહીં રાખીએ તે દેશની સંસ્કૃતિ ચૂંથાઈ જશે. એટલે એનું વચન પાળી શકે તે માટે સામે જઈને મદદ કરવાની વાત હતી જૈથી દેવાળું કાઢવાની વાત તો કઈ જાણતું ન હતું. પણ આજે તે લેણિયાત તે ગમે તે ભેગે માગે. એટલે દેવાવાળાની શું સ્થિતિ ઊભી થાય! દેવાળાં વધારે ફૂંકાય છે અને વધારે દેવાળાં ફૂંકનાર શાહુકાર ગણાય છે.
અગાઉ એવું ન હતું. લોકો બીજાની મદદે જવામાં પિતાની ફરજ માનતા. છાની-છપની અને ગુપ્ત રીતે મદદ કરવામાં ધર્મ માનતા. પરિણામે કોઈ કરજદાર ન થતું. છતાં કોઈ થાય તો તેને ફેડવાનો પ્રયત્ન કરતો કે મરતી વખતે પિતાના સંતાનને તે કજ ફેડવા માટે કહીને મરતો. પ્રામાણિક જીવન વહેવાર માટે એ સૂત્ર ઘણું જરૂરી છે.
એક વખત હઝરત મહંમદ સાહેબ મરણપથારીએ પડયા હતા; અંતિમ પળે હતી. તે વખતે તેઓ કહે છે: “મારા ઉપર કોઈનું કરજ ન રહેવું જોઈએ ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૪
હજુરીયાઓએ કહ્યું : “હશે તે અમે ચૂકવી દેશું.”
હજરત કહે : “એમ નહીં; પણ જાહેરાત કરે છે જેનું જે બાકી હોય તે લઈ જાય !”
લેણદારોમાં એક એવું પણ નીકળે કે તેણે કહ્યું: “આપે મને એકવાર ચાબુકથી ફટકાર્યો હતો, તેને બદલો આપ !”
હઝરત તૈયાર થયા. એટલે પેલે કહે: “તમે મારું શરીર ઉઘાડું કરાવ્યું હતું એટલે તમે શરીર ઉઘાડું કરે ?”
હઝરત એ પ્રમાણે તૈયાર થાય છે. બધા આશ્ચર્ય પામે છે કે હજરત શું કરે છે? પણ પેલો માણસ મારવાને બદલે તેમની પીઠને ચુંબન કરીને ચાલત થાય છે! ખરા માણસને આવો પ્રભાવ હેય છે.
હમણું અમદાવાદના એક ભાઈને કિસ્સો જાણવા મળ્યું. તેમના પિતાએ દેવાળું કાઢેલું. જે દેવું ચૂકવવા જાય તે પાયમાલ થઈ જાય. લેણદારોએ વિચાર કર્યો કે તગાદ ન કરે. તેમણે ચાર આની પૈસા લીધા અને તેને વેપાર કરવા દીધા. આ ભાઈ પાછા સાધનસંપન્ન થયા એટલે લેણદારો પાસે ગયા અને કહ્યું કે તમે બાર આની બાકી ભાગ પણ લે ! હવે હું કમાય છે!
પેલા બધા આશ્ચર્ય પામ્યા; કહેવા લાગ્યા કે અમે તે માંડી વાળ્યા છે હવે કંઈ લેવાનું નથી.
તે તેણે કહ્યું : “એ ન ચાલે ! હું જીવત છું. મારી પાસે જોગવાઈ છે પછી હું દેવું કેમ રાખું ?” સાંભળવા પ્રમાણે તેમણે પિતાનું બાકીનું દેવું ચૂકવી દીધું.
આવી કરજ ફેડવાની ભાવના હેવી જરૂરી છે. ૮ કરકસર :
આર્થિક વહેવારની પ્રામાણિકતા માટે એ પ્રશ્ન વિચારાઈ ગયો કે માણસે શા માટે હરામનું ન લેવું જોઈએ, કે બીજાનું ધ્યાન રાખવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૫૫
જોઈએ હરામનું લેવાથી માણસ કામાર બને છે! બીજાનું ધ્યાન રાખવાથી કોઈને દેવાળું કાઢવાની નેબત આવતી નથી. એવી જ રીતે પ્રામાણિક જીવન વહેવાર વાળા ઉપર કરજ થાય નહીં; તે માટે જે સૂત્ર આપવામાં આવ્યું છે–તે છે કરકસર.
નાની નાની બાબતોમાં કરકસરથી ચલાવવાની આદતથી માણસ ઘણી સફળતાઓ આર્થિક ક્ષેત્રે મેળવી શકે છે. કરકસરથી ઘરનું કામ ઉપાડી લેતી પત્ની સફળ જીવનના આશીર્વાદ સમાન છે.
આ કરકસર બાબતમાં ગાંધીજીના જીવનમાંથી ઘણાં પ્રસંગો મળે છે. તેઓ દરેક પૈસાના ખર્ચા બાબતમાં ઝીણવટથી ઉતરતા. તેઓ આ કરકસરને પોતાનું કર્તવ્ય ગણતા. તેઓ પોતાના સાથીઓને કહેતા : “લોકોએ મારા ઉપર વિશ્વાસ રાખીને પૈસા આપ્યો છે તે તેને ખરા. ' માર્ગે વધુમાં વધુ ફળદાયી બને એ રીતે વપરાવો જોઈએ.”
ગાંધીજીની આ કરકસર પિતાના જીવનમાં અનેક પ્રસંગે ઝળકી ઊઠતી. ગાંધીજીને એક વાર જેલમાં જવું પડ્યું. તેઓ મ વર્ગના કેદી હતા. તેમનું શરીર તેમજ મોભો જોઈ ને જેલરે દોઢસો કરતાં બમણું રૂપિયા એટલે કે રૂ. ૩૦૦) તેમના ખર્ચ માટે મંજૂર કરાવ્યા. પણ ગાંધીજીએ તે લેવાની ના પાડી. ઊલટું ? વર્ગના કેદીઓને જે મળે તે જ રૂ. ૩૫) લેવા માટે આગ્રહ કર્યો. તેમણે કહ્યું કે મારા ભાઈઓ
વર્ગમાં અને હું એ વર્ગમાં ન શોભે ! તેમણે રૂ. ૩૫) ને જ આગ્રહ, રાખ્યો! તેઓ માનતા હતા કે આ બધે બેઝો મારા બાંધવો ઉપરમારા દેશ ઉપર પડે છે. તેઓ માનતા હતા કે ગરીબીમાં જન્મ લે એ કંઈ અપરાધ નથી; પણ કરકસર ન કરવી એ તે દેશને. અપરાધ છે. - મફત ન લેવું :
અને, કરકસરથી જીવી શકાય તે માટે પ્રામાણિક જીવનનું નવમું સૂત્ર છે કે કઈ મફતમાં પણ આપે તોયે ન લેવું. બિનહટકનું અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૫૬
મફતનું એ બેમાં ઘણું અંતર છે. એકમાં તે કાર્યની પ્રશંસા રૂપે વધારે મળતું-વગર હક્કનું નહીં લેવાનું છે ત્યારે મફત એટલે કે પરિશ્રમ વગરની પાઈ પણ ન લેવી.
આજે જ એક ભાઈને પત્ર આવ્યા છે. તેઓ પોતાના વતનમાં ગયા. ત્યાં તેમણે તપાસ કરાવી કે એવું કોઈ છે ખરું કે જેમને મહેનત-મજૂરી ન મળતી હેય-ગુજરાન ન થતું હોય ! કોઈકે કહ્યું કે “ એક કળી કુટુંબ એવું છે ખરું બાઈને ધણી હમણું મરી ગયો છે. નાનાં ચાર બાળ છે. બાઈ એકલી છે.”
તે પેલા ભાઈએ કહ્યું : “એક મણ જુવાર મોકલી આપો !”
જુવાર લઈને પેલા ભાઈ આપવા ગયા તે બાઈએ કહ્યું : “ભાઈ, તમારે ઉપકાર માનું છું ! અત્યારે મારા હાથ-પગ ચાલે છે; મજૂરી મળે છે. નહીં મળે ત્યારે આપની પાસે આવીશ !”
મફતનું ન લેવા અંગે ઘણા દાખલાઓ રોજ-બ-રોજના જીવનમાં મળી આવે તેમ છે. આ ભારતના ખમીરમાં પડેલી વસ્તુ છે. પેલી બાઈએ ગીતા નહેતી વાંચી; પણ સંસ્કાર પડેલા તે વણાયા છે. કામ મળે ન મળે તેની અનિશ્ચિતતા આટલી ગરીબી છતાં મદદ મળે ત્યારે સાફ ના પાડે એ કેટલી મહત્વની વાત છે ! આવાં પાત્રોને વીર્ણ-વીણીને પ્રામાણિક જીવન વહેવારને સાંકળવો પડશે.
અગાઉ તે બધાં જ સારાં હતાં. ઉપર કહ્યાં તે બધા સૂવાળું ભારતીય લોક–જીવન પ્રામાણિક વહેવારમાં આગળ વધતું હતું. પણ, આજે યંત્રવાદના કારણે શેષણ વધ્યું છે; નફાખોરીના નામે આંધળી વટ ચાલી રહી છે. તેમજ જીવનની દરેક બાબતમાં ભેળસેળ, ખાવાપીવાની વસ્તુથી લઈને દરેક બાબતમાં એટલી બધી વધી છે કે પ્રામાણિક જીવન વહેવારનું સંસ્કૃતિનું અંગ ચૂંથાઈ ગયું હોય એમ લાગે છે. જ બેલ્યા વગર કે ભેળસેળ કર્યા વગર પૈસા પેદા થાય નહીં, અને લાંચ-રૂશ્વત વગર વહેવાર થઈ શકે નહીં; આવું માનસ ઘડાતું જાય છે. તે આપણું આર્થિક ક્ષેત્ર માટે ઘણી જ વિચારણું માંગી લે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૫૭
તેમ છતાં ઉપરનાં છીછરાં તત્ત્વેની નીચે, હલકાં પાત્રા— ગામડાં, પછાત વર્ગ અને સ્ત્રી–વગ તરફ્ જોશુ તે આશા કિરણ જરૂર દેખાશે, ઉપર જણાવ્યાં તેવાં પાત્રાને—વિરલ પાત્રાને શેાધીને તેમને પ્રતિષ્ઠા આપીને પ્રાત્સાહિત કરવા જોઈશે. પ્રામાણિક જીવન વહેવાર એ કોઈપણ સમાજનું ઉન્નત નૈતિક મૂલ્યાંકન છે. તેના વગર એ સમાજ નિષ્પ્રાણુ ગણાશે. એ પરસ્પરના વિશ્વાસ, સેવા તેમજ શ્રમપૂર્વક કમાણીના આગ્રહને વધારી, સમાજને સુખી કરનારૂ ઉજ્જવળ અંગ છે. તે તરફ માનવસમાજ આગળ વધે એ પણ વિશ્વવાસત્યને પ્રેત્સાહન આપનારૂ છે.
✩
ચર્ચા – વિચારણા
-
પ્રામાણિક જીવન વહેવારના પ્રસગા
શ્રી. સવિતાબેને આજના વિષયના સંદભમાં એક ભાઇના દાખલા રજૂ કર્યો : એક ભાઈ હયાત છે પણ તેમણે અમુક ઉમ્મર થતાં પેાતાના પુત્રાને મેલાવીને કહી દીધુ કે હવે હું નથી એમ સમજીને તમે જાતે દુકાન ચલાવજો. થોડા દિવસ બાદ કોઇ વાત આવતાં પણ તેમણે એમ જ કહ્યું. પછી એમના પુત્રે વળી એકવાર પૂછ્યું : “સમાજ પૈસા આપે છે; પરદેશમાં જાઉં !”
ત્યારે તેમણે કહ્યું : સમાજના પૈસા લઇને પરદેશ જવુ તેના કરતાં પેાતાની જવાબદારીથી ન છૂટકે જવું પડે તે જા !”
ટુંકમાં અમૂક ઉમ્મર પછી સમાજની વ્યાપક સેવા, ધંધાની નિવૃત્તિનાં તત્ત્વા આપણી સંસ્કૃતિમાં છે.
શ્રી. દેવજીભાઇ અંજારના ભૂક ંપ વખતે એક દેશ અને તેનું એક અંગરૂપ હાઈ બધાને !જે છે એ આદશ ખડે કર્યાં તેમ ખીજી બાજુ થોડેક દુરૂપયોગ પણ થયા. તે છતાં ભચાઉના જ એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
""
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૮
સુંદર દાખલો આપું. એક લાકડા કાપનારી હરિજન-ડેસીએ કપડાં, સુંદર મજાનું કાપડ વગેરે લેવાની સાફ મનાઈ કરી અને કહ્યું : “આ ગાંડપણ આવી ગયું કે શું ? હરામનું આપણુથી લેવાય જ કેમ?”
દુર્ભાગ્ય એ છે કે આવા ભારતીય સંસ્કૃતિનાં ઉજજવલ પાત્રોને કોઈ સંકલિત કરતું નથી. બાપુ વખતે ત્યાગીઓની વણજાર નીકળી પડી હતી કારણ કે ત્યાગની પ્રતિષ્ઠા થયેલી. તેવી જ રીતે આજે પ્રામાણિક જીવન વહેવારની પ્રતિષ્ઠા માટે હાકલ પાડવી જોઈએ.
શ્રી. બળવંતભાઈ : નાનપણથી પ્રામાણિક જીવન વહેવાર એ સ્વભાવમાં હતા પણ જયારથી એની સમજણ પડી એ જીવનનું સૂત્ર બની ગયેલ છે. કાર્યકરોએ ભેટ ન લેવી જોઈએ એ ચલાલામાંથી શીખે. પૂ. મહારાજશ્રીએ કહ્યું તેમ આજે પ્રામાણિક જીવન વહેવારની ઘણું જરૂર છે કારણ કે લાંચ-રૂશ્વત ઉપરાંત બાણ – ભેટ - બક્ષિસ માગતા લોકોને સંકોચ થતો નથી.
શ્રી. પૂંજાભાઇ : “એક ભરવાડનો પ્રસંગ છે. તે બિચારો કદિ ભેળસેળ કરતો નહીં, પણ એક વેપારીએ તેને શીખવી દીધું. એક વાર એ ગાડીમાં બેઠે અને તેની આંખમાં કોલસાની કણી પડી. આંખ લાલ થઈ ગઈ અને દવા દારૂ કરાવતાં મોટા ખર્ચમાં ઊતરી ગયો. બાપડાએ આંખ સાઝી થતાં ભેળસેળ કરવાનું છેડી દીધું. આમ કેટલાંક સ્વાથ તો સામાન્ય લોકોને ખોટે ભાગે જતાં શીખવે છે.
અમદાવાદમાં એક ભિખારીને પ્રસંગ છે. તેને એક પાકીટ મળ્યું. તરત માલિકને પાછું આપવા ગયે. માલિકે ખુશ થઈને એક રૂપિયો ભેટ આપવા માંડ્યો. પેલા ભિખારીએ કહ્યું : “તમારૂં છે; તે તમને આયું. એમાં ઉપકાર નથી. મને આપવું હોય તે ભિખારી તરીકે પૈસે-બે પૈસા આપે !”
આમ પછાતવર્ગના લોકોમાં તેમજ ગામડામાં ભારતીય સંસ્કૃતિને સદગુણ પ્રામાણિક જીવન વહેવાર ખૂબ છે. અમુક વર્ગમાં ચોરીની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૫૯
પ્રતિષ્ઠા હોય પણ આખા સમાજમાં તે નથી. પરંતુ સફેદ ચોરી કરનારની વ્યાપક પ્રતિષ્ઠા સમાજમાં છે તે તૂટવી જ જોઇએ ! ”
શ્રી. દેવજીભાઇ : ભૂકંપ વખતે મારી દુકાને કાપડ વહેંચવા માટે આવેલુ. નાના મેાટા આઠ જણના એક કુંભાર કુટુએ તે ન લીધું. હરામનું લેવાય જ નહીં - આમ માનનારા આઠેક કુટુખે નીકળ્યાં
tr
હશે. એજ ભારતીય સંસ્કૃતિનું પ્રમાણુ છે.
શ્રો, શ્રોફે : “ રવિશ ંકર મહારાજે ઢાકરડાં કામનાં પંચાસરનાં ધૂળીબહેનના સુંદર દાખલા આપ્યા છે. તેમણે દુકાળમાં મફત ગાળ ન લીધા એટલુ જ નહીં પેાતાના પતિને વારસા પણ ન લીધે અને ધર્માદા માટે કૂવા-હવાડા કરાવી પંચને સોંપી દીધા.
આવા ઘણાં પ્રસગે મળી શકે છે.
તા. ૯-૧૦-૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #177
--------------------------------------------------------------------------
________________
[ ૧૩] આજના યુગે ભારતીય સંસ્કૃતિના અવશેષો
ભારતીય સંસ્કૃતિના આઠ અંગો ઉપર વિશદ છણાવટ આ અગાઉ થઈ ચૂકી છે. ઘણને એમ થતું હશે કે કેવળ ભારતીય સંસ્કૃતિને જ શા માટે સંસ્કૃતિ કહીને બિરદાવે છે ! શું બીજી સંસ્કૃતિઓ એ સંસ્કૃતિ નથી? સાચી સંસ્કૃતિ કોને કહેવાય તે અંગે કવિવર રવીન્દ્રનાથ ટાગોર, મહાત્મા ગાંધીજી અને ૫. જવાહરલાલજી તેમજ અન્ય મહાનુભાવોએ તટસ્થ રહીને બતાવી આપ્યું છે. સંસ્કૃતિ તે એવી ધાર્મિક ભાવનાએ ભરેલી નીતિ છે જેનું આચરણ માણસને ઉચ્ચતમ અવસ્થા સુધી લઈ જઈ શકે છે. આ તત્વ ભારતની સંસ્કૃતિમાં વિશેષ મળે છે.
ગાંધીજી કહેતા હતા કે “હિંદુ થવામાં, હિન્દમાં જન્મવામાં હું મૌરવ અનુભવું છું.”
આજે ભારતની ઉચ્ચ સંસ્કૃતિનાં જે અંગે રહ્યાં-સહ્યાં છે. તેની તપાસ-વિચારણું કરીશું. આજના યુગે આ અંગે કયાં કયાં જોવા મળે છે એ માટે “અવશેષ” શબ્દ વાપર્યો છે. કારણ કે જગત ઉપર આજે યુદ્ધ અને પછી ભોગ-વિલાસની જે પ્રચંડ અસર થવા પામી છે તેની અસરથી ભારત પણ બાકાત રહ્યું નથી. એટલે જે રડ્યાં-ખડ્યાં છે–તે અવશેષો શોધવા પડશે. આપણે એ તને વિસારી દેશું તે આગળ નહીં વધી શકાય ! નાવડી લઈને દરિયામાં જઈએ પણ ધ્રુવ કાંટે ન હોય કે દીવાદાંડી સામે નજર ન હોય તે નાવડી જખમમાં પડે, કદાચ કિનારે પણ ન પહેચી શકાય! એટલે જ વિશ્વ વાત્સલ્યના પ્રચાર માટે સંસ્કૃતિનાં અવશેષો શોધીને, સ્થાપિત, કરવાં
એ પણ અગત્યનું કાર્ય છે. વિશ્વકટુંબિતાના અવિભાજ્ય અને
સહુથી પહેલું અંગ અવિભાજ્ય સંસ્કૃતિ છે-વિશ્વકુટુંબિતા. એના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૬.
ચાર તો છે -માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્યદેવો ભવ અને અતિથિદેવો ભવ. એના રામયુગથી ગાંધીયુગ સુધીના પ્રસંગે આપણે જોઈ ગયા. આ ચારેય તરોને એકબીજાથી જુદા પાડી શકાતા નથી. પુત્રને માતાથી જુદે પાડીએ તો પરસ્પરનું વાત્સલ્ય ન મળે. માતાને પુત્રની પ્રેરણા મળે છે–પુત્રને માતાની પ્રેરણું મળે છે. માતા-પિતા બનેને ગુરૂ-આચાર્યની પ્રેરણા મળે છે. પણ વિશ્વના માનવના પ્રતિકરૂપે અતિથિને ભૂલી જઈએ તે અધુરાશ લાગે. મા-બાપની સેવા કરીએ, ગુરુની સેવા કરીએ, પણ વિશ્વના માનવની દરકાર ન કરીએ તો
અતિથિદે ભવ” સૂત્ર સાર્થક ન થાય. આ અતિથિની ભાવના કેટલી બધી વ્યાપક છે તેને ખ્યાલ કીડી, કુતરા, ગાય, પંખી એ બધાને પણ ભાગ ગણી તેમના માટે રોટલો-ચણ વિગેરે નાંખવા ઉપરથી આવી શકશે.
તે છતાં અતિથિ સત્કારમાં જ્યારે પાત્રતાને વિચાર કર્યો ત્યારે માણસને સર્વપ્રથમ લીધે; તેમાં પણ શ્રેષ્ઠ કોણું એને વિચાર કર્યો કે તે શ્રવણ અને બ્રાહ્મણ છે. જેના અતિથિ-સંવિભાગ વ્રતમાં સાધુને મુખ્ય અતિથિ માન્યા છે, મધ્યમ અતિથિ બ્રાહ્મણ, કે શ્રાવકને અને જધન્ય અતિથિ દરેક સામાન્ય માનવીને માન્યા છે. વ્યાપકપણે દરેક માણસને મદદરૂપ થવાને એમાં સંકેત છે.
આપણે ત્યાં કહેવત છે કે “હજાર મરજો પણ હજારને પાલણ હાર ન મરજો !” આમાં એક પવિત્ર વ્યક્તિની મહત્તા બતાવી છે અને તેને ભાવ લેવાનું છે. એટલા માટે રાજસ્થાનમાં રાજા, બ્રાહ્મણ અને સાધુ ત્રણને અન્નદાતા કહેવામાં આવે છે. કારણકે આ ત્રણેય જગતની ચિંતા કરે છે ! ગૃહસ્થ જરૂર એ ચિંતા કરે છે કારણકે કે અતિથિમાં વિશ્વ આવે છે અને વિશ્વ ન જમે છે તે કેવી રીતે જમે ? પણ, ગૃહસ્થની મર્યાદા હોય છે. એટલે સાધુઓએ એને વિચાર કરવો જોઈએ ! અતિથિને દેવ કહ્યા કારણ કે દેવ બીજાને આપે છે. આપણે બીજાને આપવું
૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૬૨
જોઈએ. જે બધા આ રીતે સમજતા થાય તે જગતની ચિતા મટી જાય! એટલે આ ચારે સૂત્રો એક બીજા સાથે સંકળાયેલા છે. આ જૂના અવશેષોને યાદ કરીને નવી રચના કરવી જોઈએ. વીરાંગના પન્નાદાઈનો પ્રસંગ
રાજસ્થાનને એક પ્રસંગ છે. ત્રણ વર્ષ પહેલાં ઉદયસિંહ રાણાના પિતા અજીતસિંહ રાણાનું ખૂન થયું. ખૂન કરનાર તેમની દાસીને પુત્ર વનવીર હતો. તેનામાં ખુમારી એ આવી કે રાજકુટુંબને તારાજ કરીને સર્વોપરિ કેમ ન બનું? એટલે એણે બધી સાફસૂફી કરી નાખી. કેવળ રાજકુમાર રહ્યો. મા-બાપે તે રાજકુમારને પન્ના નામની દાઈને સે હતો. પન્નાએ વિચાર કર્યો કે આને જીવતે કઈ રીતે રાખો ? વનવીર તે એ તાકમાં જ હતો કે રાજકુમારને મારી નાંખવો. એટલે પન્નાએ રાજકુમારને વનમાં મોકલી આપે પિતાનાં બાળકને રાજકુમારનાં વસ્ત્રો પહેરાવી પારણામાં સુવાડી દીધે.
એક દિવસ અચાનક વનવીર આવી ચડ્યો. હાથમાં તલવાર હતી અને તેણે પન્નાના બાળકને રાજકુમાર સમજીને કાપી નાખ્યું. પત્તાનું અંતર રડી ઊઠયું પણ મન મજબુત કરીને તે બેસી રહી. બલિદાનની કસોટીની આ પરાકાષ્ટા હતી.
વનવીર ગયો અને પન્ના પણ જંગલમાં ગઈ. ત્યાંથી રાજકુમારને લઈને તે સાચું સંરક્ષણ મળે તે માટે વિચારવા લાગી. તેને કુંભલગઢ કિલ્લેદાર આશા શાહ યાદ આવ્યો. તે જૈન વાણિયો હતો. કદાચ તે આશ્રય આપે!
તે એની પાસે ગઈ. આશા શાહના મનમાં ગડમથલ જાગી. પ્રસંગ આવે ત્યારે જ પરીક્ષા થાય! ધર્મની કસોટી થાય. આશાશાહ વિચારે છે “શરણે આવનારનું રક્ષણ કરવું જોઈએ !” પણ, મનમાં હિચકીચાટ થાય છે કે “વનવીર જાણશે તે શું થશે ?”
આશાશાહ “ના” કહી શકતા નથી અને “હા” પણ બોલતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #180
--------------------------------------------------------------------------
________________
નથી. તે વખતે તેમની માતા કહે છે: “બેટા શું વિચારે છે ? આપણે શા માટે જીવીએ છીએ? જે ચિતોડને જીવતો રાખવો હોય, સંસ્કૃતિની રક્ષા કરવી હોય તે આપણે આશ્રય આપ જોઈએ !”
માતા કહે છે છતાં આશા શાહ સ્વીકાર કરી શક્તો નથી. તે કહે છે: “આપણું છોકરાં અને આપણું મિલકતને પણ વિચાર કરવા જોઈએ ને? આપણે કઈ વચન આપ્યું નથી કે આપણી એ અંગે કોઈ જવાબદારી નથી. નાહક તેને રાખી વનવીરના ગુસ્સાનું કારણ શા માટે થવું?
મા કડક થાય છે અને કહે છે: “બેટા !” બેટી દલીલો ન કરા તારે ધર્મ સંભાળ !” એટલે આશા શાહ છોકરાને પાળે છે. આ ઉદયસિંહ ઉપરથી ઉદયપુર નામ પડ્યું. આવી હતી આશાશાહની ધર્મ પાળક વીરમાતા ! આને લીધે જ “માતૃદેવો ભવ” કહેવાય છે.
ધર્મ એ અતિ વ્યાપક વસ્તુ છે. માણસ વ્યક્તિગત ધર્મ પાળી શકે છે, પણ સામાજિક ધર્મ પાળી શકતો નથી. ધર્મ ધાર્મિક વગર ટો નથી; અને તે જ્યારે વિશાળ લોક–આચારનું રૂપ પકડે છે ત્યારે જ સંસ્કૃતિ બને છે. ભારતની સંસ્કૃતિના પાયામાં ધર્મ છે પણ બીજી સંસ્કૃતિના પાયામાં કાંતે અર્થ છે; કાં ભેગ છે; કાં સત્તા છે. એટલે તે માનવસમાજને માંઝનારી શક્તિ બની શકતી નથી. માતાઓ ઉપર સંસ્કૃતિનો માટે આધાર :
આજે મોટે ભાગે માતાઓ કેવળ એટલો જ વિચાર કરે છે કે હું અને મારું ઘર! પિતાના દાગીનાને વિચાર કરે કે બાળકોનો વિચાર કરે, કદાચ આગળ વધે તે કુટુંબને ખ્યાલ કરે. પણ ગાંધીજીએ ને યુગ સર્યો. પુત્ર ઉપર ગોળી છૂટે અને માતા ઊભી ઊભી જોયા કરે! જરા કે રૂંવાડું ન ફરકે !
અડાસ ગોળીબારમાં નાનાં નાનાં ભૂલકાં હેમાઈ ગયાં. એક બહેને જાણ્યું ત્યારે તેણે આનંદથી કહ્યું: “મારે ભાઈદેશ માટે કામ આવે !” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #181
--------------------------------------------------------------------------
________________
આ છે સંસ્કૃતિ ! સંસ્કૃતિ માટે ત્રણ વર્ગને મહત્વ આપવું જોઈએ -પછાતવર્ગો, ગામડાં અને નારી જાત ! એ વર્ગોમાં હજુ પણ સંસ્કૃતિનાં તો જોવા મળે છે. પછાતવર્ગનાં આદર્શ દષ્ટાંત:
સૈારાષ્ટ્રમાં રાનવઘણ અને જાહલને પ્રસંગ બન્યું છે. નવાણુને મારી નાખવા ઘણું પ્રયત્ન થાય છે. માતાપિતાની સામે તેમના બીજા છોકરાને વધ થાય છે. તેઓ પિતાનાં બાળકને હેમી નવઘણને બચાવે છે. એ જ નવઘણની ધર્મબહેન જાહલ ઉપર જ્યારે આફત આવે છે ત્યારે નવઘણ સિંધ જઈને બહેનને સુમરાઓના હાથમાંથી બચાવે છે. આ નવઘણને બચાવનાર કુટુંબ અહીરનું હતું.
એજ પછાતવર્ગને બીજો એક દાખલો સૌરાષ્ટ્રમાં સાંભળે. એક ખાટકી ઘેટાં-બકરાં લેવા નીકળે. બનાસકાંઠામાં પિતાના એક મિત્ર આદિવાસીને ત્યાં મહેમાન થયો. આ કોળીકુટુંબ હતું. કોળી રામપીરને ભગત હતા એટલે તે મંદિરમાં જઈને સૂતે ઘેર ખાટકી અને કોળીને દીકરે સૂતા. મહેમાન પાસે રૂપિયા હતા. તે જોઇને દીકરાની દાનત બગડી. તેણે તેને મારી નાખ્યો અને શબને જમીનમાં દાટી દીધું.
સવારે બાપ ઘેર આવ્યું. તેણે દીકરાને પૂછયું “મહેમાન ક્યાં ગયા ? નાસ્ત કરાવ્યું ?”
પણ દીકરે બરાબર જવાબ ન આપી શક્યો. બાપને વહેમ પડશે. તેને ખરી વાતની જાણ દીકરાએ કરી દઈ રૂપિયા દેખાડયા. બાપ કહે કે એ પાપનું ધન ને અડાય !
એને કેસ ચાલ્યો! બાપાએ સાચી જુબાની આપી. મેજિસ્ટ્રેટે દયા ખાઈ તેને જન્મટીપની સજા કરી. સજાનું સાંભળી ડોસો પોકે–પિક રોય ! કોઈએ ઠપકો આપ્યો કે “હાથે કરીને તમે આ કર્યું?”
ડેસે કહેઃ “મેહના કારણે દુખ થાય છે, પણ હું રામદેવપીર ભક્ત અને મારા દીકરો આવું કરે એ માટે મને રડવું આવે છે!” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૬૫
નીલે કહ્યું મા
મારે છે અને સાથી કાઈ ગઈ છે
આવો જ એક બીજો કિસ્સો રબારી કોમને છે. તેમાં પણ દીકરાના ગુનાને એકરાર બાપે કરી. તેને સજા અપાવી હતી. સંસ્કૃતિની સાચવણું આવા સાચા વર્ગોથી થઈ શકે છે.
એ સંસ્કૃતિનો પ્રભાવ હતો કે તેણે પિલા કેળી-રબારી પાસે સત્યને આગ્રહ રખા ! એજ સંસ્કૃતિ માણસને વિનમ્ર પણ બનાવે છે. વડીલોને વંદન કરવાનું પણ એટલા માટે જ કહેવામાં આવે છે.
શ્રીમદ્દજી કહે છે – अधमाधम अधिको पतित सकल जगतमां हुंय, ए निश्चय आव्या विना साधन करशे शुंय ?
જ્યાં લગી માણસ નમ્ર નહીં બને અને સાવ નાનામાં નાના માણસનું નહીં માને ત્યાં સુધી તે ઉચે ચઢી શકશે નહીં ! લઘુતામાં પ્રભુતા વસે છે. એટલે કહ્યું મતદેવો ભવ–માતાને નમસ્કાર કરે ! પણ મા એમ વિચારે કે બાળકથી હુંજ મોટી છું અને મને લડવાને અધિકાર છે તે તે ખોટું છે! આજે તે ફરજ બને બાજુથી ચૂકાઈ ગઈ છે. કેટલીકવાર માતા કરતાં પિતા આગળ હોય છે, કેટલીકવાર માતા આગળ હોય છે ! કેટલીકવાર બાળક આગળ હોય છે. કેટલીકવાર ગુરુ કરતાં શિષ્ય પણ આગળ હોય છે. એટલે દરેકે દરેકનું માન જાળવવું જોઈએ.
એકવાર ગૌતમસ્વામી તાપસ પાસે જાય છે. તાપસ બહુ કઠેર સાધના કરતા હતા. પણ જ્ઞાન મળતું નહતું. ગેમને જોઈને તેમને આકર્ષણ થાય છે. તેમના પ્રભાવથી તાપસને ખૂટતું મળી જાય છે એટલે તેઓ ગૌતમસ્વામીના શિષ્યો થાય છે. એટલે કે જૈન સાધુ બની જાય છે. તેમાંથી એક તાપસને કેવળજ્ઞાન થાય છે પણ તે ગૌતમસ્વામીને વાંદવાનું ચાલુ રાખે છે.
એક વખત બધા ભગવાન મહાવીરના સમવસરણમાં જાય છે, અને એણવાર બેસે છે. તાપસને કેવળજ્ઞાન થયું હોઈને તેઓ કેવળજ્ઞાનીની હરોળમાં બેસી ગયા. બીજા અન્ય જગ્યાએ. ગુરુ તરીકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #183
--------------------------------------------------------------------------
________________
ગૌતમસ્વામીને તેમનાં કેવળજ્ઞાનને ખ્યાલ ન હોવાથી તેઓ કહે છે – “તમારે અહીં નહીં, પણ ત્યાં બેસવાનું છે !”
ભગવાન કહે છે: “એ બેઠા છે તે બરાબર છે!”
એ સાંભળી ગૌતમસ્વામી તેમને નમી પડે છે. અહીં ગુરુ કરતાં શિષ્ય આગળ વધી જાય છે. એટલે વિનમ્ર બનવાને સંસ્કાર ભારતીય સંસ્કૃતિમાંથી સર્વપ્રથમ લેવાનું છે. શંકર રામને નમે છે; રામ બધાને નમે છે અને બધા રામને નમે છે.
રામકૃષ્ણ પરમહંસનો દાખલો છે. તેઓ એક બ્રાહ્મણને નમે છે. બ્રાહ્મણ અચરજમાં પડે છે કે “આ તે સન્યાસી છે મારે શું કરવું?”
રામકૃષ્ણ કહે છે : “મેં સન્યાસ વિધિસર લીધે નથી હું તે દાસાનું દાસ છું !”
જે દાસને દાસ છે તે જ સાચે સ્વામી છે. તે એમ કહેશે કે હું પૂજવા લાયક નથીઆપોઆપ પૂજાવવાને ભાવ થઈ જાય તેવું આચરણ સાધુઓ કરે ત્યારે એ પૂજા સાચી બને ! પછી એ આચાર ધર્મ બને અને ચારિત્ર્ય એવું થઈ જાય કે બોલવાની જરૂર ન રહે!
ગુરુ માટે કહેવામાં આવ્યું છે કે – गुरोस्तु मौनं व्याख्यानं शिष्यास्तु छिनसंशया :
–અહીં મૌન રહેવાને અર્થ હું એ કરૂં છું કે એવું વાતાવરણ સર્જવું કે સાંભળનારને ખ્યાલ આવી જાય કે ગુરુ શું કહેવા માગે છે?
રવીન્દ્રનાથ ટગર કહેતા કે “પિતાજી કદી અમને મારતા નહીં, પણ એમનું વર્તન જ એવું હતું કે એ આવે એટલે અમે બધા ચૂપ થઈ જઈએ, ડાહ્યા ડમરા થઈ જઈએ. અને અમારું તોફાન બંધ થઈ જતું !”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૬૭
આવું જ જીવન ગુરુનું, માતાનું અને અતિથિનું દેવું જોઈએ. અતિથિ માટે યજમાન પ્રાણ પાથરે ત્યારે તેણે વિચાર કરવો જોઈએ કે ખાવાનું છોકરા માટે રહે છે કે કેમ ? સાધુઓએ પણ આ વિવેક ન વિસાર જોઈએ.
ગુજરાતમાં કહેવત છે કે “ભાભાઇ ભારમાં, તે વહુજી લાજમાં !” એટલે કે બધાં પાત્ર વિવેક ન જાળવે તો રસ્તામાં મળે એટલે મેટું ફેરવી લે. બીજે રસ્તે થઈને ચાલવા માંડે ! એવું માને કે મળશે તે ઘેર લઈ જવા પડશે.
પાલીતાણ જૈનેનું તીર્થ ગણાય છે. ત્યાંની એ સ્થિતિ છે કે જેને બારણું બંધ કરીને ખાય છે. જે એમ ન કરે તો સાધુઓને રાફડો ફાટે! આ ઘણું શોચનીય કહેવાય ! ગામડામાં લોકો સાધુઓને બાપડ પૂજાઓ કહે છે કારણકે તેમણે એવું જીવન કરી મૂક્યું છે.
પરસ્પરને વહેવાર એ પણ સંસ્કૃતિ છે. તેના વગર નીતિ-નિયમ ન જાળવી શકાય ! દીકરી વિધવા થાય, એટલે મા-બાપ સમજી જાય કે એને વૈધવ્ય આવ્યું તો આપણે એ જાતના નિયમો પાળવા જોઈએ જેથી તેને વિકાર ન જાગે અને સંયમની પ્રેરણા મળે. એટલે પહેરવામાં, ઓઢવામાં, ખાવામાં, પીવામાં બધામાં સંયમ રાખે અને કંટાળે નહીં.
પણ, આજે એવું રહ્યું નથી. સદ્ભાગ્યે હજુ વિરલ પા જેવા મળે છે, જેથી થાય છે કે સંસ્કૃતિ જીવે છે.
એક ભંગી કુટુંબ જોયું; કિલ્લોલ કરે ! અમારા સાથીદારે પૂછ્યું: કેમ માંજી મઝામાં છે ને ?”
તે માજી કહે: “હા ! દીકરાઓ રળીને ખવડાવે છે!”
દીકરા કહેઃ “ખોટું બોલે છે ! એજ અમને ખવડાવે છે – એ ન હોય તે અમે હેરાન થઈને ભૂખે મરીએ!”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૬૮
આમ ડેસી બેઠા રહે પણ આખા કુટુંબની ચિંતા કરે! શરીરથી બેઠા રહે, મનથી બહુ કામ કરે ! આવાં ચિત્રો જોઈએ છીએ ત્યારે લાગે છે કે ભારતની સંસ્કૃતિનો સૂર્ય અસ્ત નહીં થાય !
હું એક વરસ મૌન પાળીને એક ભાઈના કહેવાથી નળકાંઠામાં ગયા. ત્યાં ક્ષેત્ર તૈયાર કર્યું. કલ્પના તે પહેલેથી જ હતી પણ પ્રાગ અહીં જ મૂર્ત થયું. રામ વખતે એક સીતાનું અપહરણ થયું; અહીં તે સ્ત્રીઓનાં અપહરણ સામાન્ય થઈ ગયાં હતાં; સવેલી લઈ જતાં તેમાંથી ધર્મમય સમાજ રચનાને પ્રવેગ આવ્યો.
ચિંચ પિલ્લી (મુંબઈ)માં ભંડાર જોયો ! તિજોરી જઈ એને સાચવવા માટે ગુરખો રાખવો પડે ! બીજી બાજુ કહીએઃ “ધર્મ વાડીએ ન નીપજે! ધર્મ હાટે ના વેચાય પણ ધર્મ કરીએ તે થાય !”
જ્યારે અહીં તો ધર્મને સાચવવા માટે તિજોરી હતી. આ તો દાખલો છે. ઠેર ઠેર આવું જોવા મળે છે. કોઈ એક જગ્યાને પ્રશ્ન નથી; પણ વિચારવા જેવું છે. આમાંથી સમાજ રચનાને તાળો ગામડાંમાંથી મળ્યો. ત્યાં પછાત વર્ગો અને નારી જાતિમાં આ સંસ્કૃતિ ભરી પડી દેખાય છે. વિશ્વકુટુંબિતાની ચતુરંગિણીના આ તત્ત્વોને સાફ કરી ગામડેથી શહેરમાં અને શહેરમાંથી ક્રમે કરીને વિશ્વમાં ફેલાવવાના છે.
ચર્ચા-વિચારણું
: શ્રી. પૂંજાભાઈ: પૂ. મહારાજશ્રીએ કહ્યું તેમ ભારતીય સંસ્કૃતિના અવશેષે વેરવિખેર પડ્યા છે. સાચી દોરવણી નીચે સંગઠને થતાં તે સંકલિત થઈ દીપી ઊઠશે; તેમજ દેશ અને જગતને ઉદ્ધાર કરશે.
ગામડામાં પણ જે દેષો આવ્યા છે તે વાદેવાદે આવ્યા છે. ગુજરાતમાં પીત્તળ–તાંબાનાં વાસ આવ્યા અને માટીનાં ગયાં. હવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૬૮
વળી કપ-રકાબીઓ અને બરણીઓ વગેરે આવ્યાં છે. આમ વાદ જણાય છે.
આજની સંસ્થાઓ પણ મૂડીવાદી વર્ચસ્વ હેઠળ હાઈને શ્રીમતે થડા રૂપિયા સંસ્થાને આપીને સંસ્થાની બહેનને (બહેને વાળી સંસ્થામાંથી) પિતાનાં ઘરકામ માટે બેલાવી લઈ જાય છે. આમ જોતાં સંસ્થાઓને તેજસ્વી અને નિસર્ગ-નિર્ભર (કાધારિત) બનાવવી પડશે.”
શ્રી બળવંતભાઈ : બુનિયાદી તાલીમ મારફત ગુણ પૂજા આવે, અને તેથી ધનપૂજ, રૂપપૂજા, જન્મગત જાતિ પૂજા વગેરે દબાવાથી આખી હવા, ગાંધીજીની હૈયાતી જેમ બદલાઈ જાય. આજે સંસ્કૃતિની આડે જાળાં ઘણાં છે. શિક્ષક અને શાળા-મંડળના સભ્યોને રેટિયાની કે ગાંધી-વિચારની અથવા ભારતીય સંસ્કૃતિની કંઈજ પડી નથી.
શ્રી. પૂજાભાઈ: આ બધાને ઉકેલ હવે સ્પષ્ટ દેખાય છે કે જે અનુબંધ વિચારધારાના ભાલ નળકાંઠાના પ્રયોગને રોમેર ફેલાવીએ તે જરૂર આવી જ જાય.
(તા. ૧૬-૧૦-૧)
-
જ્જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #187
--------------------------------------------------------------------------
________________
[૧૪] ભારતીય સંસ્કૃતિમાં અનાકમણના અવશેષો
ભારતીય સંસ્કૃતિનાં વિવિધ પાસાંઓના અવશેષે અંગે આપણે વિચારણા કરી રહ્યા છીએ. તેમાં વિશ્વકુટુંબિતા ઉપર વિચાર થયે છે; આજે અનાક્રમણના ક્યા કયા અવશેષો બાકી રહ્યા છે તે ઉપર વિચાર કરશું.
અનાક્રમણ એટલે આક્રમણ ન કરવું; પણ આક્રમણ થાય તે શું કરવું એટલે પ્રતિ-આક્રમણ શબ્દ સામે આવશે ! આક્રમણ તે નહીં કરીએ; પણ આક્રમણ થશે તે કાયર થઈને બેસીશું તે નહીં જ! તેને સામને કરશું એટલે કે અનાક્રમણ કેવળ “આક્રમણ ન કરવું” એ રૂપે નિષેધાત્મક નહીં રહે; પણ આક્રમણ વખતે સામને કરે, આક્રમણને ખાળવું, એમ વિધેયાત્મક (પ્રવૃજ્યાત્મક) પણ હશે.
તે, સામનો કરવો તે કઈ રીતે કરવો ? કોઈ જુલ્મ થાય; કોઈ આતતાયી હેરાન કરે કે દાદાગીરી કરે અન્યાય કરે ત્યારે સામને કરે એ ફરજ બને છે. એટલે અનાક્રમણને અર્થ ગમે તે રીતે ચલાવી લેવું; એ નથી થતો ! પણ પ્રતિ-આક્રમણ કોણ કરે ? જે દરેક હાથમાં કાયદે લઈને ચાલે તે અરાજકતા ફેલાઈ જાય! એટલે ખરાં-બેટાંના ન્યાય માટે રાજ્ય આવ્યું! કોઈ કહે કે મને જુલ્મ થયું છે, અન્યાય થયો છે તે તેની ખાત્રી કરવી જોઇએ! ખાત્રી નહીં થાય તે સાચું કોણ કે જૂઠું કેણુ છે, તેને ખ્યાલ નહીં આવે ! આ બધું વ્યવસ્થિત થવું જોઈએ ! અને તે કામ રાજ્ય ઉપર આવ્યું !
પણ, રાજ્ય એ કાર્ય ન કરે તે? પ્રજાની એજ ફરિયાદ છે કે માથાભારે લોકો ફાવી ગયા છે. એવી જ દેગાઈ કરનાર રાજ્યો પણ ફાવી ગયાં છે. સામાન્ય પ્રજાની છાપ એ છે કે લોકોને દેશી રાજ્યોમાં સહન કરવું પડયું છે, વેઠવું પડયું છે. પ્રજાની રંજાડ; સ્ત્રીઓનાં અપહરણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૭૧
જુલ્મ આ બધી બાબતે રાજ્યએ કરી છે. એટલે પ્રતિ-આક્રમણને વિષય માત્ર રાજ્યના હાથમાં રહે, તે બરાબર નથી. એટલે દાંડ તને સામનો કરવા માટે પ્રજાએ તૈયાર થવું જોઈએ. તે માટે નૈતિક લોકસંગઠને થવાં જોઈએ. ડગલે ને પગલે રાજ્ય પાસે જઈ શકાતું નથી તે છતાં અહિંસક રીતે પ્રતીકાર થાય તેવી પ્રક્રિયા ઊભી કરવી જોઈએ. એ રીતે આ લોકસંગઠનનું કાર્ય થવું જોઈએ. એ રીતે લોકરાજ્ય આવી શકે અને પ્રજા આક્રમણથી બચી શકે. પ્રતિ આક્રમણ પણ ડંખ નહીં
પણ, આક્રમણ વૃત્તિમાં જ્યાં સામને કરવાની છૂટ આપી છે ત્યાં પ્રતિ-આક્રમણ કરવા છતાં ડંખ ન રાખવો એને પણ સ્વીકાર થયા. એટલે કે અન્યાયીના અન્યાયને દંડ મળે પણ અન્યાયી સાથે દ્વેષ ન રહે એવી ઉચ્ચ ભાવના કેળવવી; એ ભારતીય સંસ્કૃતિના અનાક્રમણ તત્ત્વની વિશેષતા છે.
રામે વાલીને વધ કર્યો પણ, તે અન્યાય-નિવારણ માટે હતો. તેમના અંતરમાં વાલી પ્રત્યે ડંખ ન હતો. એટલે મરતાં-મરતાં પણ વાલીએ પોતાના પુત્ર અંગદને રામ ચરણે સોંપ્યો.
આ ડંખ વગરના પ્રતિ આક્રમણની વાત થઈ. તેમાં પણ વિકાસ થયે; તે એક સામનો કરો તો અન્યાયનું નિવારણ કર્યા સિવાય પાછા ન ફરે ! એ માટે જોઈએ તો પોતાનું બલિદાન આપે ! અહિંસક પ્રતિ–આક્રમણ
આ ગાંધી યુગમાં નવો નિયમ આવ્યો કે અહિસાથી પ્રતિ આક્રમણ કરવું. આ વિચાર જરા ઊંડી વિચારણા માગે છે; અહિંસા દ્વારા અનાક્રમણની વાતમાં; શરીરથી આક્રમણ કરવાનું હોતું નથી. પણ એવી સ્થિતિ સર્જવાની હોય છે કે આક્રમણ કરનાર ઉપર સમાજનું વિશ્વનું દબાણ આવે અને તેને હૃદય પલટો થઈ જાય.
આમ સંસ્કૃતિમાં આક્રમણ સામે પ્રતિ આક્રમણ આવ્યું; પછી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭ર
અન્યાય-નિવારણ આવ્યું; પછી બલિદાન આપ્યું અને અંતે અહિંસક અનાક્રમણ આવ્યું. આપણે તેને પ્રસંગે સાથે વિચારતા જઈએ.
રાજસ્થાનમાં બે રાજપૂતે વચ્ચે ઘણું વખતથી વેર ચાલતું આવતું હતું. ખૂનામરકી થાય ત્યાં સુધી તેમનું ખૂન્નસ વધ્યું હતું. તેવામાં એક પ્રસંગ બન્યો. એક મોન્મત્ત હાથી દેડતે આવતો હતો. લોકો નાશ ભાગ કરતા હતા. એક છેક હાથીના પગ નીચે આવી જવાની તૈયારીમાં હતા. તેવામાં એક માણસ કે જે છોકરાના બાપને કટ્ટો દુશ્મન થતો હતો તેને ખ્યાલ આવી ગયું કે આને હમણું ઘણું નીકળી જશે. તે વખતે તેના મનમાં કંઈક સ્કૂરણ થઈ તેણે દેડીને છોકરાને ઊંચકી લીધે. પરિણામ એ આવ્યું કે બંને કુટુંબનું વેર સમાપ્ત થઈ ગયું.
હવે આ પ્રસંગમાં જોઈએ કે કઈ વસ્તુએ કામ કર્યું તે કહી શકાય કે સંસ્કૃતિ: તેજ સ્કૂરણું આપે છે. સંસ્કૃતિ પ્રેમીને કદિ વિચાર નહીં આવે કે એ તે એજ લાગને છે, તે તે વિચારશે કે દુશ્મન ઉપર આફત આવે તે માટે મદદ કરવી જોઈએ!
પૃથકકરણ કરશું તો જણાશે કે ઉપરનું આક્રમણ બહુ નથી લાગતું પણ અંદરને ડંખ ભારે નુકશાન કરે છે ! “સારું થયું એજ લાગને છે.” આ હિંસા-ભાવના આખા જગત સુધી પહોંચી છે, અને એના પ્રત્યાઘાત રૂપે નિરાશા વ્યાપી છે. સદ્ભાગ્યે આ ડંખ ઉપર છે. ડંખનું કારણ એ છે કે માણસે પિતાના આત્માની શક્તિને વિશ્વાસ ખોયો છે અને ભૌતિક વસ્તુ ઉપર વિશ્વાસ જેડ્યો છે એટલે શક્તિ નથી રહી. ઉપરથી સહુ મીઠું બોલે છે પણ અંદરથી ઝેર વરસાવે છે. બ્રાહ્મણોએ ડંખ રાખી નિંદા કરી! ક્ષત્રિયો મારામારી કરી અને રાજ્ય લાલસા વધારી, તે માટે લડ્યા! વૈશ્યોએ કુટિલ નીતિ આદરી! માત્ર શૂદ્ર વર્ગ બાકી રહ્યા હતા જેનામાં આ કટિલતા આવી ન હતી? પણું ગઈકાલે અન્નપૂર્ણા બહેને કહ્યું કે હવે આદિવાસી લોકો પણ દેષ તરફ વળતા
જાય છે. આ તેમના સ્વભાવમાં નથી પણ બહારને ચેપ તેમને લાગ્યો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૭૩
છે. ઉજળિયાત વર્ગનાં દૂષણે તેમનામાં પિઠાં છે. એટલે અત્યારે સર્વવ્યાપી સંસ્કૃતિને રાગ જગાડવાનો છે. આક્રમણ પ્રસંગે કુનેહ :
ઘણુવાર સંઘર્ષ કે આક્રમણના પ્રસંગમાં સાચા સેવકો કુનેહથી કામ લે છે અને હિંસાને થતી અટકાવે છે. આવો એક પ્રસંગ ઉદયપુરના નગરશેઠ ચંપાલાલજી જૈનને છે.
ઉદયપુરમાં રાણું સ્વરૂપસિંહજી રાજ્ય કરતા હતા. તે વખતે એક વાંધો પડ્યો. હરિજન લોકો કામ કરતા હતા તેમને જોઈએ તેટલું મહેનતાણું મળતું ન હતું! શું કરવું ? માણસ અન્યાય સહન કરે કાં આપધાત કરે! એ હરિજનોને ખ્યાલ આવ્યો કે નગરશેઠ ચંપાલાલજીએ રાજ્યની જાગીર પણ નથી લીધી એટલે તેઓ નિપક્ષ અને મધ્યસ્થ છે. તેઓ માનતા કે મારે કોઈની અસર નીચે ન રહેવું હોય તે મારે કોઈનું લેવું નહિ. એટલે હરિજને તેમની પાસે ગયા.
ચંપાલાલાજીએ કહ્યું : “રાજ્ય માને તેમ નથી; ઉચ્ચ વર્ણના લોકો સહકાર આપે તેમ નથી. ઊલટું કહેશે કે તમને ચઢાવી માર્યા છે. એટલે મને એક રસ્તો સૂઝે છે. તમે સંગઠિત થાવ! પ્રજા સાથે ઝઘડે નથી માટે ગામની સફાઈ કરે પણ રાજમહેલ ન વાળો ! મચક ન આપજે!”
હરિજનોએ તે પ્રમાણે કબૂલ કર્યું. એક દિવસ ગયો. મહેલને એક ન વળાય એટલે ઉહાપોહ થઈ ગયો. રાણા પાસે વાત ગઈ. તેમણે હુકમ કર્યો કે બધાને જેલમાં પૂરી દે ! કોઈકે સલાહ આપી કે એ તે અજજડ કોમ છે. નહીં માને તે શું કરવું? કોઈકે કહ્યું કે નગરશેઠ ચંપાલાલજીને બોલ તેઓ રસ્તો કાઢશે.
ચંપાલાલજીને તેડું ગયું. તેઓ દરબારમાં આવ્યા. રાણાએ કહ્યું : “હરિજને માનતા નથી. રસ્તો કાઢે! તેમણે સંગઠન કર્યું છે. ડરતા પણ નથી!” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૪
ચંપાલાલજીએ કહ્યું: “મને સેપે એ કામ ! હું એમને મનાવીશ! પણ રાજ્ય મારું માનવું પડશે !”
રાણું કબુલ થયા. એટલે ચંપાલાલજીએ બનેને તાળ પાડી દીધે. હરિજનોને ન્યાય મળે.
એટલે આ પછાતવર્ગના લોકોમાં દેરવણું જોઈએ. જે દરવણ ન હોય તે વેરવિખેર પડેલા અશ વેરાઈ જાય ! કોઈ પણ સક્રિય કાર્ય ન થાય ! આમ ગામડામાં જે છૂટક છૂટક વર્ગો છે તે બધાને મેળ કેવી રીતે પાડવો તેની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. માત્ર ઉપદેશથી આ કામ નહીં બને ! ઉપદેશ માનશે પણ તેની અસર લાંબા વખત સુધી નહીં ટકે એટલે સંગઠન થાય અને યોગ્ય દરવણી મળે તે બન્ને પક્ષે ન્યાય મળે અને શાંતિ થઈ જાય ! અહિંસક અનાક્રમણને બીજો પ્રસંગ
એકવાર પંજાબમાં હિંદુ-મુસલમાનનું તેફાન થયું. ત્યાં આર્યસમાજીનું જોર ! તેઓ સામને કરવામાં માને એટલે એક ગુરૂકુળના આચાર્ય બંદૂક લઈને નીકળ્યા. તેમણે કૂલિયા કુંભારને કહ્યું. “તું પણ ચાલ !”
કૃલિયો કહે: “તમે આચાર્ય ડો. ભણુ છે પછી આમ કેમ કરે છે? મારાથી નિર્દોષ માનવહત્યાનું આ કામ નહિ થઈ શકે.”
તેમણે કહ્યું: “વાત કરવાનો સમય નથી. તું ચાલ !” ફિલ કહેઃ “હું નથી આવતું ” તેમણે કહ્યું: “તું ખતમ થઈ જઈશ !”
“ભલે! તેમ કરવા જતાં હું, મારી પત્ની અને ત્રણ બાળકે, ગાય અને વાછરડું આમ સાત પ્રાણીઓ ભલે હોમાઈ જતાં !” ફૂલિયાએ કહ્યું. તેણે ઉમેર્યું: “એથી કંઈ ઝઘડે શાંત નહિ થાય !” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૭૫
તેની વાત સાચી હતી. સામેનાને મારવાથી ડ ંખ રહી જાય અને ગુન્હાના ગુણુકાર થાય ! એક હથિયાર રાખે એટલે ખીજો પણ રાખે ! એટલે એ હથિયાર ભવિષ્યમાં સગા ભાઈને મારવાનું સાધન પણ બની શકે. તેનાથી શાંતિ ન થાય ! પ્રતિ – આક્રમણના ડંખ જતે। નથી. પછી ભલે એ હિંદુ હાય કે મુસલમાન હોય ! સૈારાષ્ટ્રની ધરતી ઢાય કે અલીગઢની ધરતી હાય ! ડ ંખ રહી જાય છે. હિંસક આક્રમણના કારણે પળવાર માટે શાંતિ દેખાશે.પણ એ આગ પાછી ભભૂક્યા વગર રહેતી નથી. એને ઉકેલ તે એક પક્ષે શાંતિથી સહન કરીને દાખલેા એસાડવમાં છે.
હિંદુ-મુસ્લિમ હુલ્લડે। શાંત થયાં જણાય પાકિસ્તાન એમ બે ભાગલા હિંદના થયા. પણ ધખધખતા જ હતા ! હજુ પણ એની અસરથી મુક્ત તે નથીજ.
અને શાંતિ અર્થે` ભારત અંદરને જ્વાળામુખી હિંદ પાકિસ્તાન બન્ને
શ્રી રવિશંકર મહારાજ પહેલાં થેાડા આય સમાજી વિચારાના હતા, પણ જ્યારે ગાંધીજી પાસે આવ્યા ત્યારે ગાંધીજીએ રવિશંકર મહારાજને કહ્યું હતું. “ હિન્દુઓને હથિયારો લઇ મુસલમાનના સામને કરવાનું ના કહેશે ! આપણે આવાં કામેાનાં મદદ ન કરવી જોઇએ ' બલિદાન સિવાય આ વસ્તુ સાર્ક થતી નથી. ”
અલિદાનથી પ્રતિ આક્રમણ ખાળતું:
ઘણીવાર એક જ વ્યકિત પોતાનું બલિદાન આપી આખા સમાજ તરફના પ્રતિ આક્રમણને ખાળી હિંસાને ગુણાતી અટકાવે છે.
બ્રિટિશ સરકાર વખતે રાજસ્થાનના નાનાં મોટાં રાજ્યાને સાચવવા માટે પાલિટીકલ એજન્ટ રાખેલ હતાં. તેમને મિજાજ એટલેા કડક કે કાઇપણ વ્યક્તિ વિશેષનેા ખ્યાલ કર્યા વગર નાના મોટા બધા ઉપર કારડા જ ફટકારે. તે જયપુર જતા પશુ લેાકેા તેમનાથી કંટાળી ગયા હતા. અંતે બધાએ મળીને તેમને પત્થરમારો કરીને મારી નાખ્યા !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૭૬
તે ખતમ તે થયે પણ ઉપરના બ્રિટિશ શાસકે આ ખબર મળતાં જ ઓર્ડર કર્યો કે “આખા જયપુરને તપથી ઉડાવી દે.”
તે વખતના જયપુરના એક દિગંબર જૈન દિવાનને થયું કે આ તો ખોટું થાય છે. એકને માટે આખા ગામને સજા ન થવી જોઈએ તેઓ મોટા અમલદાર પાસે ગયા. બધી સમજાવટ થવા છતાં, ન માનતાં, તેમણે પિતાના ઉપર ગુન્હો એઢી લીધે. કેસ ચાલ્યો અને તેમને ફાંસીની સજા થઈ મુદ્દત્ત થતાં ફાંસીએ જવાની તૈયારી કરે છે. ત્યાં પ્રજા તેમના દર્શન માટે ભેગી થાય છે. પિતાના તારણહારને બધા રડતી આંખે નિહાળે છે. આ લોકપ્રેમ જોઈ તે દિવાનનું આનંદના આવેગમાં હૃદય બંધ થઈ જાય છે પણ જતાં જતાં તે અમર સંદેશ આપતો જાય છે કે “વેરને બદલો વેરથી ન લે ! વેરથી વેર માં નથી. તમે એકને માર્યો તે તમારે પણ એક પ્રિય જન જાય છે. આ રસ્તો ખોટો છે!”
બલિદાનની ક્રિયા આગળ વધે છે, તેમ માણસ આગળને આગળ વધતો જાય છે. બલિદાનની ક્રિયા આટલું નુકશાન થયા પછી થાય છે તો પહેલાંથી થઈ હોય તો કેટલે બધે ફાયદો થાય? ગાંધીજીએ આ વાત શીખવી છે.
ગાંધીજીને ઘણા લોકો કહેતા કે “ફલાણે માણસ દ દેશે આને તે અસર થશે જ નહીં! માટે આમ કરે, તેમ કર ”
પણ, ગાંધીજી શ્રદ્ધાળુ હતા વિશ્વાસમાં માનતા હતા. એટલે જે બ્રિટીશ સરકાર આટલી બધી તાકાતવાળી હતી તેને સ્વરાજ્ય આપવું પડ્યું. ભલે થોડું નુકશાન વેઠવું પડ્યું પણ બીજા દેશોના હિસાબે બહુજ થોડું! આને બલિદાનની પ્રક્રિયાને ચમત્કારજ કહે પડશે. તેમણે “કવીટ ઈન્ડીયા” કહ્યું અને અંગ્રેજોને ભારત છોડવું પડ્યું. એ તેમની વચનસિદ્ધિ થઈ!
બલિદાનની પ્રક્રિયા ચાલુ રહે અગાઉથી હોય તે તેના ઘણા ફાયદા થાય છે. વડોદરા જિલ્લાના ચોરદા ગામના ગાંધીને પ્રસંગ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૭૭
તેમણે અને તેમના સાથીઓએ એ ત્રણ માઈલ સુધી ઉખેડી નાખ્યા. પછી તે મારી પાસે આવ્યા. મે' કહ્યું: કર્યું" પણ સાચુ ખેલો ! ’
ગાડીના પાટા તમે ખાટુ
""
ચારદાના ગાંધીએ બધા વતી પેાતાના ગુને કબૂલી લીધા, પરિણામે તેમને મેટી સજા થઈ; પણ ઘણા લેાકેા યાતનામાંથી બચી ગયા. આ બલિદાનની પ્રક્રિયા પહેલેથીજ ઊભી થવી જોઈ એ. પરદેશી સસ્કૃતિના આક્રમણ માટે શું કરીએ ?
પણ, આજે ભારત અને તેની સંસ્કૃતિ ઉપર પરદેશી સંસ્કૃતિનુ આક્રમણ થઈ રહ્યું છે. અથ અને કામ, વિલાસ અને જડે પદાર્થોની સુખ-સામગ્રી વધી રહી છે. આ ધવિહીન અથ અને કામ વિનાશને નાંતરનારા છે. એમાં એકલા પશ્ચિમના દોષ કાઢવાની જરૂર નથી; આપણા પણ દાષ છે ને!
એવે। પ્રતિકાર કરવાની જરૂર છે કે સમાજના દિલમાં ચિંતા ન ઢાય, વિલાપ ન હાય, આક્રમણ સહેવું નહી; તેમજ પ્રતિ-આક્રમણ કરવુ પણ એમ કરતાં મનમાં ડંખ નહીં રાખવા ! એ રીતે પ્રાશ્ચાત્ય જડ સાધનાના બહિષ્કાર કરવા. ભાગવિલાસ ઉપર સયમનું નિયંત્રણ મૂકી દેવુ! કેવળ ડ ંખ રાખવાથી કંઈ નહી વળે! ખલિદાન આપવાની પ્રક્રિયા પેદા કરી સમાજને તૈયાર કરે!
એક એવું સ્વરૂપ આવે કે અંદરથી ઉત્રે કે સામી વ્યક્તિની ભૂલમાં પણ મારી ભૂલ છે; એવું વિચારી સામનેા થશે તેા ભારતની સંસ્કૃતિ ખીલી ઊઠશે.
ગાંધીજી જો સફળ થયા છે તેા તે કેવળ આજ રીતથી, આશ્રમમાં કાઈ ભૂલ કરે તેા પાતે ઉપવાસ કરે. એની ખબર પડે તે આખા આશ્રમમાં ખળભળાટ મચી જાય! શુ છે? શુ છે? એમ બધા પૂછતાં
૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭૮
પિતાનું સંશોધન કરવામાં લાગી જાય. બાપુની માફી માંગે અને વાતાવરણ જામી જાય!
આ કામ ચારે બાજુથી થવું જોઈએ ! હવે તે આશ્રમ એક સ્થળે નથી; આખું વિશ્વ એ આશ્રમ છે. એટલે બીજાના દેષ પિતાના બનાવવા એવું સંગઠન કરવું એ પહેલું પગથિયું છે. આ સંગઠન જીતશો એટલે આક્રમણ પછી પ્રતિ–આક્રમણ, પછી ડંખ વગરનું આક્રમણ, પછી બલિદાન આપીને સામને, પછી આત્મીયતા ભાવે પ્રતિ–આક્રમણ અને અંતે સામાને પિતાને કરી લેવો. આ બળ અને ક્રમ શુદ્ધિ પ્રયોગમાં હશે તે જ શુદ્ધિ પ્રયોગ સફળ થશે. પણ, તે માટે પાયામાં અનાક્રમણની વાત તો હેવી જ જોઈએ. નહીંતર પૂર્વગ્રહ રહી જાય અને સમય આવે તે બહાર નીકળશે જ.
આણે દેગાઈ કરી હતી, આણે આમ કર્યું હતું' આવી વાતો આવશે જ સાથે જ એ વિચાર પેદા કરે પડશે કે એની ભૂલમાં મારી ભૂલ છેઆ વાત જૈન ત આપી છે. “એગે આવા” આત્મા એકજ છે. વૈદિક ધર્મ અમુક હદે જઈને અટકી જાય છે, એનું અધુરૂં કામ બાદ્ધ અને જૈનધર્મ આપે છે. તે વૈદિકોએ સ્વીકારવું જોઈએ
એવી જ રીતે જૈને એ વૈદિકોની પ્રતિ-આક્રમણની વાત સ્વીકારવી પડશે; નહીંતર ધર્મ નહીં ટકે. સામનો કરે એટલે બીજાના દેષને જતા ન કરો પણ તમારા દુશ્મન જે અંતરમાં પડ્યા છે તેને હણી નાખો! એક જણે દોષ કર્યો તે દેષ પિતાનામાં છે કે નહીં ? સમાજને બગાડવામાં મારો ભાગ છે કે નહીં ? તેને વિચાર કરવો જોઈએ!
ઈશુ ખ્રિસ્તે પેલી બાઈ માટે લોકોને કહ્યું હતું કે તે બાઈએ જેવો દેપ કર્યો છે તે દોષ તમારામાંથી જેણે ન કર્યો હોય તેવો કઈ છે કે નહીં? એવો દેશ ન કરનાર જ એને સજા કરી શકે છે તે સાંભળી બધા ચાલ્યા ગયા. ઈશુ પછી એ ધર્મમાં એટલી અધુરાશ રહી ગઈ કે તે વ્યક્તિગત ધર્મ થયે પણ સમાજગત ધર્મ ન બન્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૭૯
જે દેશે ઓછા થાય–વિશુદ્ધ સંગઠન દ્વારા શુદ્ધિની પ્રક્રિયા વડે દેશે દૂર થાય તે સામેની વ્યક્તિ કે સમાજ ઉપર તેની અસર થયા વગર રહેશે નહીં !
એટલે કે પરદેશી સંસ્કૃતિનાં જે સારાં ત છે તેને જરૂર અપનાવવાં પડશે. પણ, અર્થ અને કામ ને દૂર કરવા પડશે. તે માટે ડંખ રાખ્યા વગર કાર્ય કરવાનું છે.
ધર્મ જ્યારે વણાઈ જાય ત્યારે તેને સંસ્કૃતિ કહેવામાં આવે છે; અને જીવન એટલે સમાજજીવન પ્રજા જીવન, એ અર્થ કરવાનો. આ પ્રજા આખા વિશ્વમાં છે. એટલે સંસ્કૃતિના વિશાળ અર્થમાં વિચારીએ તે પરદેશી સંસ્કૃતિ એ માનવ સંસ્કૃતિની એક અંગ હઈ તેને દેષ સરકૃતિને દોષ છે. તે દેષની વૃદ્ધિ કેમ થઈ ? તેને વિચાર કરતાં એ સ્પષ્ટ થશે કે આપણે વ્યાપક અને સર્વાગી ભારતીય સંસ્કૃતિને જોઇએ તેવો પ્રચાર કર્યો નથી. એટલે અનાક્રમણ ઢબે આપણે આપણું દોષ દૂર કરવાને છે. તે માટે અનાક્રમણના જે અવશેષો છે, તેનું સંકલન કરે, જગત આગળ મૂકવાના છે. તેથી ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધશે. અને સૂર્ય ઉદય થતાં અંધારું જાય, તેમ લેકકલ્યાણકારી ભારતીય સંસ્કૃતિ આવતાં, સ્વાર્થ અને વિલાસની પરદેશી સંસ્કૃતિ આપોઆપ મટી જશે. આમ સંસ્કૃતિની પ્રસ્થાપનામાં અનામણવૃત્તિને સિદ્ધાંત વહેવારિક રીતે અસરકારક બનશે.
ચર્ચા-વિચારણા
અહિંસક પ્રતિઆક્રમણ કે સામને !
શ્રી. દેવજીભાઈએ ચર્ચા પ્રારંભ કરતાં કહ્યું: “સવારે પૂ. મુનિશ્રી સંતબાલજી મહારાજે જે મુદ્દો ચર્યો હતો તેના અનુસંધાનમાં મારા અનુભવે ટાંકું છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૦
એક કાળે ભચાઉ અને તેની આસપાસના લોકો સંગઠિત ન હતા. ભાલ નળકાંઠા પ્રયોગના અન્વયે નૈતિક ગ્રામસંગઠનની ભૂમિકા વિચારાતી હતી. ત્યારે પરિસ્થિતિ એવી હતી કે ખેડૂતને બાંધીને-મારીને ગામનાં દાંડ તો પૈસા પડાવતા હતા. બહેનની ઈજ્જતની સલામતિ પણ ન હતી. એવા સમયે થોડાક માણસોએ મળીને વિચાર કર્યો કે લાયસન્સ લઈને બંદૂક રાખવી. તાજા ખૂનીઓ પણ નિર્દોષ છૂટી ગયાના સમાચાર મળ્યા. તેથી સહુ અકળાઈ ઊઠયા હતા. તે વખતે વિશ્વવાત્સલ્યમાં આવેલ રામાયણ મહાભારતના લોકો વાંચી વિચાર આવ્યો કે “ગુડા કે દાંડ માણસે સમાજમાં પાકે તેમાં અમારો પણ કંઈ ફાળે છે કે નહીં ?
તે ઉપર વિચારતાં પ્રત્યાક્રમણ શસ્ત્રથી કરવું કે રાજ્યાશ્રયે જવું એ બન્ને વિચાર આવ્યા. પણ અંતે અહિંસાને જ વિચાર કર્યો અને યોગાનુયોગે જેમના દીકરા આવું ગુંડાગીરીનું કામ કરતા હતા તેમણે જ ફરિયાદ કરી. તેમણે પિતાના દીકરાઓને ઠેકાણે લાવવા માટે કહ્યું.
તમે કહેશે, તેમ કરીશ.” તેમણે કહ્યું. તેમનું દિલ આમ પલાવ્યું. મેં તેમના દીકરાને દુકાને બોલાવ્યા અને સરખી રીતે ચાલવા કહ્યું અને તેઓ માન્યા. બીજી તરફ ખેડૂત મંડળ પણ થયું. પ્રમ આવતા ગયા અને ઉકેલાતા ગયા. અને મને લાગે છે કે અનાજમણુક હૃદયપલટો; શસ્ત્ર તથા ડંખ વગરનું બલિદાન એ ત્રણેય બાબતે શુદ્ધિપ્રયોગને સંપૂર્ણ રૂપ આપી દે છે. આમાં સર્વાગી દષ્ટિવાળે સાધુસમાજ ભેગ આપે તે એક નવું જ કાર્ય ખિલી નીકળે
શ્રી. પૂજાભાઈ: મુનિશ્રીએ સવારે કહ્યું તેમ ભારતીય સંસ્કૃતિનાં અનાક્રમણનાં તો અહીં અવશેષ રૂપે પડયા છે. મહાભારત-રામાયણથી લઇને ગાંધીયુગ સુધીમાં તેના ઘણું દાખલાઓ મળી શકે છે. ગાંધીજીએ
વ્યકિતગત રીતે અહિંસક પ્રત્યાક્રમણે રાગદ્વેષથી તદ્દન રહિત આચર્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૮૧
અને ન ચીલો પાડી, એકંદરે સામુદાયિક અહિંસાના પ્રયોગથી સ્વરાજ મેળવ્યું. હવે સામુદાયિક રીતે વિશ્વના પ્રશ્નો ઉકેલવાના રહેશે.
જો કે, આજે વિચારનું, અર્થનું તેમજ બીજા અનેક પ્રકારનું આક્રમણ ચોમેરે ચાલુ છે. ત્યારે સામુદાયિક અહિંસાનો પ્રત્યાક્રમણને ભાગે વધુ મુશ્કેલ રહેશે. પણ દેવજીભાઈએ કહ્યું તેમ મન-વચન અને કર્મમાં અનાક્રમણ હોય તે સદા અને સર્વત્ર નીડર રહી શકાય છે. સવારે કહ્યું તેમ અહિંસાના માર્ગમાં પ્રત્યાક્રમણ, આક્રમણ (માનસિક સદ્દભાવનાવાળું) અને અનાક્રમણ એ ત્રણેય રૂપે આવી જાય છે.
શ્રી. બળવંતભાઈ : “જૈન અને બૌદ્ધો અનાક્રમણ વૃત્તિને અર્થ કેવળ ચૂપ રહેવું એટલું જ સમજ્યા છે. જ્યારે વૈદિક સશાસ્ત્ર પ્રત્યાક્રમણને જ સર્વસ્વ માનીને બેઠાં છે. ગાંધીજીએ આ બન્નેને મેળ સાધી અહિંસક પ્રત્યાક્રમણનું સૂત્ર આપ્યું. તેથી સામુદાયિક અહિંસાના પ્રયોગ થયા અને ભાલ નળકાંઠામાં પણ તેનો પ્રયોગ થયો. તે છતાં હિંસક આક્રમણની વૃત્તિ હજુ ચાલુ જ છે !
હમણું એક માણસના કોઈએ પગ કાપી નાખ્યા. તેને સગો સમાચાર પૂછવા આવ્યા એટલે પેલાએ મેણું માર્યું કે અહીં શું જોવા આવ્યો છે?
પેલાને એ મેણું સાવ્યું અને તેણે જઈને તેનું ખૂન કરી નાખ્યું. કોર્ટે તેને ફાંસીએ ચઢાવ્યો. એ માણસ સજજન અને પરોપકારી હતો. પણ ખુન્નસ ચઢતાં આમ થઈ જાય છે. પ્રજા ઉપર દાંડ અને ગુંડા તો ચડીને બોલતાં હોય અને સરકાર પણ નિરૂપાય હોય તો લોકો શું કરે?”
શ્રી. દેવજીભાઈઃ આ પરિસ્થિતિ માટે સાધુસમાજ અને ખાસ કરીને જૈન સાધુ-સાધ્વીઓને હું વધારે જવાબદાર ગણાવીશ. તેમની પાસે અહિંસાનું ઉત્કૃષ્ટ તત્ત્વ પડ્યું છે. તેઓ લોકોને ડંખથી દૂર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૨
રહેવાની તેમ જ પ્રેમ અને બહાદુરીપૂર્વકની અહિંસાની ભાવના સમજાવી શકે છે; કારણ કે એ તેમને મળેલા વારસા છે. તેઓ અહિંસાનું વાતાવરણ બહુ જ સારી રીતે સજી શકે છે.
તેમ થતાં રચનાત્મક કાર્યકરા પણ તેમને મદદ કરી શકશે. લેાકશાહી રાજ્યમાં સરકારની મર્યાદા છે છતાં ભાલનળકાંઠા પ્રયાગની પ્રવૃત્તિઓ વ્યાપક કરતા રહી, જ્યાં લગી એ ન થાય ત્યાં લગી પણ એમનું અનુસંધાન રાખી આ કાય જરૂર કરી શકાય છે. એ વાત સાચી છે કે માનવી નિષ્ફળ ન ખતે તેમ સશસ્ત્ર પ્રત્યાક્રમણ પણ તેણે ન કરવુ જોઈએ અને ડ ંખ. વગર અન્યાય સામે ઝઝૂમી શકે તેવુ વાતાવરણ તે પ્રજાને મળવુ ં જ જોઈ એ,
શ્રી. શ્રોફ : “ જ્યાં લગી ડંખ રહેશે ત્યાં લગી કલ્યાણ રાજ્ય પછીનુ આગળનું પગલું —સર્વોદય પણ સિદ્ધ નહીં થાય. અને વિશ્વવાસસ્થ્ય તા દૂસ્તુ દૂર જ રહેશે. એટલે પરિગ્રહ, પ્રાણ અને પ્રતિષ્ઠા ત્યાગી આપણે વિશ્વચેાગાનમાં કૂદી પડશું તે કૂત્તે જરૂર છે જ.
( તા. ૨૩-૧૦-૧૧ )
✩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #200
--------------------------------------------------------------------------
________________
[૧૫]
આજના યુગે તાદાભ્ય અને તારશ્ચને વિચાર
આજને મુદ્દો તાદાત્મ અને તાટરશ્ચને છે. સંસ્કૃતિના સળંગ પ્રવાહ એ વિષયની છણાવટ દરમ્યાન તાદામ્ય એને તાટરશ્ય અંગે વિચાર કરવામાં આવ્યો છે, હવે આજના યુગે તે કેવી રીતે ઉપયોગી બને એ જોવાનું છે.
આજનો યુગ સંગઠન છે. વ્યક્તિ ક્રાંતિ કરી શકે છે પણ સંસ્થા દ્વારા થાય છે તે અહિંસક અને કાયમી બને છે. આવી સંસ્થાઓ ઘડાયેલી અને પ્રયોગ કરનારી હેવી જોઈએ!
આજે મુખ્યત્વે છ પ્રકારની સંસ્થાઓ જેવામાં આવે છે:-- (૧) કુટુંબ સંસ્થા, (૨) જ્ઞાતિ સંસ્થા (૩) ધંધાદારી સંસ્થાઓ, (૪) ધર્મ-સંપ્રદાયની સંસ્થાઓ, (૫) રાજનૈતિક સંસ્થાઓ અને (૬) આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ. આ જ પ્રકારની સંસ્થાઓમાં કયાં કેટલું તાદામ્ય અને તાટસ્થ રાખવું અને વિચાર કરીએ.
સૌથી પહેલાં કુટુંબને લઈએ. ગામડાંમાંથી જે કુટુંબે શહેરમાં આવ્યાં તેમાં પહેલાં પતિ-પત્ની આવ્યાં માબાપને દેશમાં રાખ્યા. મા-બાપ પ્રેરક-પૂરક હતા પણ પ્રથમ એકલા આવ્યા પછી પત્નીને બેલાવી. બાળક થતાં વિભક્ત સંસ્થા થઈ. મા-બાપને ન બેલાવાયા એના ઘણાં કારણોમાં તેમને સ્વભાવ ટકટક કરવાને, રૂઢિચુસ્ત સ્વભાવ, નવા વિચારને ગ્રહણ ન કરી શકે, ઉમ્મર થાય એટલે ફેર પડે એટલે તાટસ્થ વૃત્તિ તે આવી પણ તાદામ્યવૃત્તિ છૂટી. આમાં અપવાદ હશે. તે શું મા-બાપને બેલાવવા જ નહીં ? અને બોલાવો તે ટક ટક કર્યા કરે એટલે મેળ જામે નહીં, અને અલગ ચેકો થાય. બેલે કે નાનડિયાં માને નહીં, સિનેમામાં જાય, ફર્યા કરે પણ કામધંધે ઉકહે નહીં ! થોડીવાર સુધી તે વહુ કાલા થઈને બેસે પણ પાછું ચાલે એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૪
ચાલ્યા કરે. આમ તાદામ્યવૃત્તિ આવતી નથી. જે બને બાજુથી થોડા ઉદાર થવાય તો પ્રશ્ન પતી જાય ! ટક ટક ન થાય તેમજ બીજી તરફ થાય તેટલું કામ કરી છુટવાની ધગશ હેય, તે કંટાળો ન આવે અને કુટુંબને વડીલોના અનુભવને લાભ મળે; જે કુટુંબને સંસ્કારી બનાવી રાખવામાં મદદરૂપ થાય.
હવે જ્ઞાતિની વાત લઈએ !
સૌરાષ્ટ્રમાં હતો ત્યારે એને પ્રશ્ન આવ્યું. કોંગ્રેસે ઠરાવ કર્યો કે કોઈ પણ જ્ઞાતિને સભાસદ હોય તેને કોંગ્રેસને હોદ્દો આપ નહીં ! તેના અન્વયે જૈન સંઘમાં ભળેલાને પ્રશ્ન આવ્યો. એક ભાઇ આવ્યા. તેમણે પૂછયું કે “મારે શું કરવું?”
મેં કહ્યું કે જ્ઞાતિનો સંબંધ તોડી નાખશે તે તાદામ્ય નહી રહે એટલે જ્ઞાતિ ન છોડે પણ જ્ઞાતિની સંકીર્ણતા છોડે. મારી જ્ઞાતિની જ સેવા કરું, એમ નહીં, પણ ઉદાર બને છે સાથે તમારી જ્ઞાતિને સંપર્ક રાખે ! દરેક વ્યક્તિને કોઈને કોઈ જૂથ તે જોઈશે. એટલે તમે નહીં ભળો તે તમારાં બાળકો એમાં ભળશે અને તમને બહાર કાઢશે.
વિલાયત જતાં ગાંધીજીએ જ્ઞાતિનું પત્ર લેવાની ના કહી. જે જ્ઞાતિને મારી વાત ગળે નહિ ઉતરે તેનું માત્ર પત્ર લઇને શું કરું? સાથે સાથ તેમણે પિતાના બહેન રળિયાત બહેનને સંબંધ છોડે નહીં. જ્ઞાતિ સંબંધ તેમણે જાતે ચાલીચલાવી તોડશે નહિ; પણ તૂટી ગયો. છતાં બીજાં અનેક કુટુંબ પરજ્ઞાતિનાં તેમને મળ્યાં. મણિલાલ ગાંધી મળ્યા, સુશીલાબહેન મળ્યા તેનું કારણ તેમણે કુટુંબને તરછોડયું નહીં. સાથે રહ્યા તેમને રાખ્યા; છુટા પડયા તેમની સાથે પણ સનેહ રાખ્યો અને કામ કર્યું.
એવું જોવામાં આવે છે. ઘણાં કારણોસર લોકોને કુટુંબ છોડવું પડે છે; પણ સાથે સાથે કુટુંબ રહે તે ઘણું ફાયદો પણ થાય છે. વિશ્વ વાત્સલ્ય કરવું છે તે કુટુંબનું એકમ પહેલું ગણવું ! જ્ઞાતિનું
એકમ બીજુ ગણવું. પ્રેમસંબંધે કદિ ન છોડવા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૮૫
શ્રી. માટલિયાએ બધું છોડ્યું, પણ કુટુંબના સંબંધને ન છોડ્યા; સુખદુઃખ આવે તો મદદગાર થાય, આર્થિક રીતે, શારીરિક રીતે, વિચારની રીતે કઈ રીતે પૂરક બનું એ તેમની દષ્ટિ છે. આ તે નાને દાખલ છે. પણ, તવ એ છે કે કુટુંબને કેમ ઉપયોગી થઈએ તે જોવાનું છે. ગાંધીજીએ મોઢ જ્ઞાતિ સાથેનો સંબંધ ઓછો રાખ્યો, પરિણામે એ જ્ઞાતિને લાભ તેમને ન મળે એમ લાગે છે.
સંસ્થાગત રીતે તાદામ્ય અને તાટસ્થ કેવી રીતે અને કેટલું કેળવવું તે વિચારવાનું છે અને અનુબંધ વિચારને કાર્યક્રમ ચાલે છે તે એમાં જ્ઞાતિઓનું જોડાણ શી રીતે થાય તે જોઈએ.
ભાલ નળકાંઠામાં ગયા. ત્યાં . કેળ, હરિજન, પછાતવર્ગનાં સંગને હતાં. તેમનાં સારા તત્તને સમાજના હિત ખાતર ઉપયોગ કરી લીધું અને સંકુચિતતા હતી તે ભાવ છોડી દીધું. આ પછાતવર્ગોમાં દેષો ઓછા છે. અને ગુણો વધારે છે. ત્યારે કહેવાતા ઉજળા વર્ગમાં દેષો વધારે અને ગુણે ઓછા છે. કોઈને જમીન ન હોય અને તેમને કહીએ તો રોટલાનું સાધન કરી આપે. એટલે જ્ઞાતિવાદના જમણે વિ. માં ભાગ ન લેવો છતાં જરૂર પડતાં ઉપયોગી થાઓ અને સંબંધ તોડે નહીં એમાં જ્ઞાતિસંસ્થા સાથે તાદામ્ય અને તાટસ્થ બંને આવી જાય છે. દરેક જ્ઞાતિની જે વિશેષતા હોય તે મૂળતત્વને જેવું.
અમારા ગુરુ પૂજ્ય નાનચન્દ્રજી મહારાજ ઘણી વાર કહે છે કે વાણિયામાં ઘણી જાત છે. તેમાં વીસા જાત સૌથી પાકી છે; ઊંડી છે. ઠરેલ સ્વભાવ અને ધીર ગંભીર હાઇને પૈસે કમાય પણ જરાયે અભિમાન ન આવે; આ સારા ગુણ છે. એવી જ રીતે મુસલમાનોને વ્યાજ ન લેવાને; ઈસાઈઓને ભાઈચારો તેમ જ પારસીઓનો ઉધમ. આ બધા ગુણે તેમણે લેવા જેવા છે. જ્યારે પરંપરાગત નકામી રૂઢિઓ પ્રતિ ઉપેક્ષા રાખી શકાય છે.
ઘણી જ્ઞાતિ સંસ્થાઓ ધર્મસંપ્રદાયના આધારે છે તેમાં તાદામ અને તાટસ્થ કેવી રીતે રહે તે જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #203
--------------------------------------------------------------------------
________________
એ માટે ખુબ
પણ કહેલું કે
વાયનાં સુંદર
શ્રીમદ્જીના પિતા વૈષ્ણવ હતા; માતા જૈન હતાં. એક વાર વૈષ્ણવ-કંઠી છૂટી ગઈ પણ તત્ત્વ ન છૂટે. એ માટે ખુદ એમના જૈન ગુરુ લાલજી મહારાજે પણ કહેલું કે તમે વેદાંતના પુસ્તકો વાંચજો ! સમન્વયનાં સુંદર તો છે તે બતાવ્યાં અને શંકરાચાર્યનાં પુસ્તકો વાંચવા કહ્યું, આમ ધર્મસંપ્રદાય–સંસ્થા સાથે તાદાઓ અને તાટસ્થ રાખવું. એટલે કે સમન્વય સાધવે જોઈએ એમ કહીએ તે ચાલશે.
આપણું શિબિરમાં ગોસ્વામીજીએ જટા કાઢી નાખી ક્રાંતિ કરી. પણ તે ઉપરની ક્રાંતિ સાથે અંદરની ક્રાંતિ પણ થવી જોઈએ. સાથે જ ઉપરનું ચિહ્ન પણ ન છોડવું. જે સંતબાલ સ્થાનકવાસી મટી જાય તે ન સંપ્રદાય થાય. એટલે જે છે તેના મૂળ તત્વને ખીલવવું પણ બાહ્ય ચિહ્ન કાયમ રાખવું જોઈએ.
ડુંગરસિંહજી મુનિ અને નેમિમુનિ મારી પાસે આવ્યા અને રહ્યા. હુ સહેજે નાની મુંહપત્તિ રાખતા હતા. ડુંગરસિંહજી મુનિએ પણ નાની મુહપત્તિ રાખવી શરૂ કરી. એટલે મેં ટકોર કરી કે “અનુકરણ ન કરવું; પણ સંશોધન કરવું ! સંતબાલ જે વિચારે, તે જ વિચારવું; પહેરે તેવું જ પહેરવું એ બરાબર નથી. પણ જે માનતા હોઈએ કે પહેરતા હોઈએ તે જ કરવું; છતાં તેમાં સંશોધન કરવું જોઈએ.”
સન્યાસી થઈએ એટલે જે જાતના નિયમો હોય તે પાળવા જોઈએ. વૈષ્ણવને જૈન બનાવવા કે જનને વૈષ્ણવ કરવા એ તે વટાળવૃત્તિ છે. કંઈક અંશે તે દ્વેષમય છે અને તેથી ઝઘડા વધે છે.
મારી સાથે રહેતા જે વૈષ્ણવો હોય તે બહાર જાય ત્યારે બટાટા ખાય તો તેની ટીકા કરવા કરતાં તેમને સમજાવવા જોઈએ. અહીં ચાતુર્માસ ખાતે ભાઈ-બહેનને જમવા માટે ચાલતા રસોડામાં પર્યુષણના દિવસોમાં લીલોતરી ન લાવવાને વિચાર કર્યો. કેઈ વેષ્ણવ સભ્યને લાગે કે અમારા માટે એવું બંધન શા માટે? તેમની એ વાતને સ્વીકાર થવો જોઈએ, કાં તે તેમને સમજાવી ગળે વાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૮૭
ઉતરાવવી જોઈએ. પણ અહીં બધા સાથે રહેતાં; તેમને એ તત્વ સમજાવી શકાયું છે તે સદ્દભાગ્યની વાત છે. સમન્વય કરવામાં સારાને ગ્રહણ કરવાની તત્પરતા હેવી જોઈએ.
ગાંધીજી પાસે કોઈ મહેમાન આવતા; તેમાં યુરોપિયને માટે તે જુદી વ્યવસ્થા કરાવતા. બનતા સુધી તો યુરોપિયન તેમને ત્યાં આશ્રમના રસોડે જ જમતા; નહીંતર તેમના યોગ્ય ગાંધીજી વ્યવસ્થા કરાવતા ! આચાર અને વહેવારને સમન્વય કરવો જોઈએ. જે સંપ્રદાયમાંથી માણસ આવે તેની કક્ષા જોવી જોઈએ. જો તેને પિતાના જ નિયમ લાગુ પાડવા જઈએ તે તે બહાર ફેંકાઈ જશે. પરિણામે ધારેલે સુધાર નહીં થાય.
એક વખત એક નેજા યુવાન મારી પાસે આવ્યા. તેમણે મને કહ્યું કે “મારે હિન્દુ થવું છે.”
મેં કહ્યું કે “સારી વાત છે. જે તમને હિંદુધર્મના સિદ્ધાંતો ગમતા હોય તે તમારા ધર્મમાં રહીને પણ તેનું આચરણ કરે. તે માટે વેશ કે સંપ્રદાય બદલવાની જરૂર નથી. સત્ય, અહિંસા, ખોજા ધર્મમાં રહીને પાળશે; માંસાહાર નહીં કરે, તે બીજાને પણ તમારો ચેપ લાગશે તેમજ પોતાની કોમમાં ખરાબ પ્રત્યાઘાત પણ નહીં પડે!” | મુહપત્તિની વાત આવે છે કે જૈનેતર પ્રજા પાસે આવતાં અચકાય છે. તે શું કાઢી નાખવી જોઈએ ? મારા ખ્યાલ પ્રમાણે ધીરજ રાખીને, એ વાત સમજાવવી જોઈએ. જે સંપ્રદાયમાં જન્મ થયે હેય; તે સંપ્રદાયના ચિહ્નો રાખીને જ ક્રાંતિ કરવાથી સંપ્રદાયને સંશોધન કરવાનું નિમિત્ત મળે છે. વેશ મુખ્ય નથી; આચાર મુખ્ય છે. છતાં, વહેવારમાં કોઇને કોઇ વેશની જરૂર તે પડશે જ. તે જે છે તે રહે તે શું ખોટું છે ! - હવે આપણે અન્ય સંગઠનની વાત લઈએ.
આપણે ત્યાં લોકશાહીને માનનારા અને નહીં માનનારા રાજકીય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૮
પક્ષો છે. કોંગ્રેસ પક્ષ, સમાજવાદી પક્ષ પ્રજા સમાજવાદી પક્ષ વ. લોકશાહીને માનનારા છે. તેમને સ્વીકારવા જોઇએ. છતાં તેમાં એટલે વિવેક તે રાખો જ પડશે જે પક્ષે સત્તા દ્વારા ક્રાંતિમાં માનનારા છે, જેમનો પાયો અને પ્રેરક બળ ભારતીય સમાજના સિદ્ધાંતેની સાથે મળતાં નથી, કોમવાદી છે, એવા પક્ષને ટેકો ન આપી શકાય. સામ્યવાદી પક્ષ લેકશાહીમાં માનવા પ્રેરાય છે તે તેમને પણ સ્વીકારવામાં શું વાંધો ? મને લાગે છે કે સામ્યવાદી અને કોમવાદી પક્ષને માનતાં પહેલાં તેમનો ઈતિહાસ અને પાયે જોવો જોઈએ.
ભારતીય સંસ્કૃતિમાં અને પ્રાથાત્ય સંસ્કૃતિમાં ઘણો ફરક છે. તેમાં પણ સામ્યવાદથી આપણે ઘણું જુદા પડીએ છીએ. ભારતમાં રાજ્ય એ સમાજનું એક અંગ ગણાય છે. અને ઈતિહાસના પાને- પાને એ જોઈ શકાશે કે જયારે રાજા કે નેતા અન્યાયી બને છે, ત્યારે અહીંને સમાજ તેમને ચલાવી લેતે નથી – તેમજ એમને પણ ડરીને ચાલવું પડ્યું છે. ભારતે ધર્મને મુખ્ય રાખીને બધે વહેવાર ગોઠવ્યો છે અને અહીં રાજ્ય ગૌણ ગણાયું છે.
પરદેશમાં તેમ નથી. અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ વ.માં જે લેકશાહી ચાલે છે તેમજ રશિયા અને ચીનમાં જે સામ્યવાદ ચાલે છે તે ભારતની સંસ્કૃતિથી જુદા છે. ત્યાં જે સંગઠને થયાં છે તે રાજ્યને હાથે કરવા માટે થયા છે. એટલે રાજ્ય વડે ક્રાંતિની વાત ત્યાં આવી. પછી તેને પાયે વ્યક્તિ સ્વાતંત્ર્યને રાખે. વ્યકિતની સ્વતંત્રતા સાચવવી જોઈએ પણ તે સમાજના ભોગે નહીં! અહીં સુધી તે કઈક વિચારપૂર્વક વિરોધી દળને સમાવી લેવાની વાત છે એટલે જ બ્રિટન, કાંસ વ.માં મજુરદળને નામે પણ સામ્યવાદી પક્ષ રહી શકે છે. પણ રશિયા-ચીનમાં સામ્યવાદ સિવાય બીજો કોઈ પક્ષ ટકી શકતો નથી. જરાક વિચારફેર થવ પણ મહાન વ્યકિતના મૃત્યુનું કારણ થઈ શકે છે,
આપણે ત્યાં આવું નથી બન્યું, એમ નથી. પણ રાજ્ય કરતું રહ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #206
--------------------------------------------------------------------------
________________
છે. આ પાયાના મતભેદની વાત છે. એટલે સામ્યવાદને ભારતની સંસ્કૃતિ સાથે સાંકળી શકાતો નથી.
કોઈને સવાલ થશે કે નીતિ અને વિશ્વ વાત્સલ્યની વાત કરવી અને આ ભેદભાવ રાખવું કે અમુક પક્ષને ટેકો આપવો અને અમુકને નહીં, એ કેમ ચાલી શકે ?
પણ, આની પાછળનું તત્વ સમજવું જોઈએ. મુસ્લિમ ધર્મો અને ખ્રિસ્તી ધર્મે રાજ્ય વડે ક્રાંતિ કરી ! પણ પછી રાજ્યાશ્રિત થતાં બન્ને મૂળ તત્ત્વથી દૂર જઈને પડ્યાં. જો કે કોમવાદમાં ઝનૂન છે પણ તેમાં ધર્મને પામે છે એટલે તેમને સુધરવાને અવકાશ છે. પણ સામ્યવાદમાં તે સંઘર્ષ અને હિંસા જ છે તેને કાઢવી મુશ્કેલ છે.
આપણે ત્યાં જે સંપ્રદાય થયાં, મંડળે થયાં. જેમકે – આર્યસમાજ, શૈવ સમાજ, વૈષ્ણવ સમાજસ્વામીનારાયણ સંપ્રદાય, થિયોસેફિકલ સોસાયટી, પ્રાર્થના સમાજ, દેવસમાજ, સત્યસમાજ, સનાતન ધર્મમંડળ વગેરે સાથે મળતાં પહેલાં એ કાળજી રાખવી જોઈએ કે તેઓ પોતે ક્યા સિદ્ધાંતમાં માને છે ? કેવા રાજકીય પક્ષમાં માને છે. દા. ત. રામરાજ્ય પરિષદ ! નામ સુંદર, પણ કામ જુદું. કરપાત્રીજી જેવા રામરાજયની વાત કરે અને શંભુ મહારાજ ચૂંટણીમાં ફરે ! જેમનો પાયો સમાજ છે અને વિષય સમાજસુધારણું છે તે રાજ્યને મહત્તા આપે એમાં તે પાયાની ભૂલ થાય છે. આપણે ધાર્મિક સમાજે અને સંપ્રદાય સાથે સંબંધ રહેશે પણ એ કાળજી રાખવી પડશે કે તેઓ સત્તાવાદી અને કોમવાદી રાજકીય પક્ષેથી અલગ હોય. અને તેના પાને ટેકો ન આપે !
આંતરરાષ્ટ્રીય સંબંધની વાત લઈએ. બટ્રાન્ડ રસેલ કહે છે કે શાંતિસેના ઊભી કરે! ને એના માટે પ્રયત્ન પણ કરે છે. કેટલાક શાંતિ સૈનિકે આપણે વિચારને મળતા છે. તેઓ શાંતિ માટે પ્રયત્ન કરે છે. તે છતાં બટ્રાન્ડ રસેલ કાનૂનભંગની વાત કરે છે. તે આપણે પસંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯
નહીં કરીએ; કારણ કે લોકશાહી રાજ્યમાં લોકોએ તે કાનૂનેને સ્વીકાર્યા છે એટલે લોકો જ એને ભંગ કરે તે બરાબર નથી.
સંબંધ બાંધવા પણ તે પૂરક તરીકે રાખવા ! આંતરરાષ્ટ્રીય બાબતોમાં કાળજી રાખવી ! કાનૂન (નિયમન)ને માનનારા, લોકશાહીની રક્ષામાં માનનારાં દરેક મંડળો સાથે સંબંધ રાખવા પડશે. ગાંધીજીના દાખલા ઉપરથી આજના સંસ્થાઓના યુગમાં ક્યાં તટસ્થ રહેવું ક્યાં તાદામ્ય કેળવવું અને ક્યાં વિરોધ કરે એ સ્પષ્ટ કરશે.
ગાંધીજીએ કુટુંબ, જ્ઞાતિ કે ધર્મ સંપ્રદાયનો જાતે ત્યાગ નહોતો કર્યો. પણ એમાં જ્યાં જ્યાં દુષણે હતાં ત્યાં ત્યાં તેઓ સંશોધન કરતા ગયા. પછી તેમનું અનુસંધાન મહાસભા સાથે થઈ ગયું. તેમના સભ્ય ન રહેવા છતાં તેની સાથે તાદામ્ય તેમણે છેવટ સુધી રાખ્યું અને તાટધ્ય પણ રાખ્યું. એવી જ રીતે વિધવાત્સલ્યમાં બધા પ્રવાહ સાથે તાદામ્ય–તાટરશ્ચને વિવેક સાધીને આગળ વધવાનું છે.
ચર્ચા-વિચારણું તાદાભ્ય અને તાટસ્થ નવા પણ અદ્દભૂત શબ્દો
પૂ. દંડી સ્વામીએ આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : ગાંધકામમાં આપણને કેટલાક અદ્દભૂત શબ્દોની ભેટ મળવા માંડી છે. તાદામ્ય અને તાટસ્થની જોડીને મુનિશ્રી સંતબાલજીને પ્રયોગ બહુ મીઠે લાગે છે. ગીતાની પ્રવૃત્તિમાં નિવૃત્તિ કે રાગમાં ત્યાગને એ સૂચક છે. અનુબંધ વિચારધારાના અનુસંધાનમાં આવા આવા શબ્દો અહીં જે મળ્યા છે તે જિંદગીમાં યાદ રહે તેવા અને સાધનામાં સાચી દિશાનું બળ દેખાડનારા છે. એવા જ એકાંગી સર્વાગી શબ્દોનો પણ જેટે નથી. હવે આ બધી કાર્યવાહીને અમલ કઈ રીતે થાય તે જ આપણે છેલ્લે વિચારવાનું છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #208
--------------------------------------------------------------------------
________________
શ્રી દેવજીભાઇ : “સવારે મહારાજશ્રીએ તાદાઓ અને તાટસ્થને વહેવારમાં ઉતારવાને સચોટ માર્ગ બતાવ્યો છે. કુટુંબ, જ્ઞાતિ, સંપ્રદાય વગેરેમાંથી ભારતમાં જે સંસ્કૃતિ સાંપડે છે તે જગતમાં ક્યાંય એટલા માટે જોવા નહીં મળે કારણકે અહીં સામુદાયિક રીતે ધર્મને પુટ મળે છે.
બીજા દેશમાં સભ્યતા છે, સંસ્કૃતિ નથી. બાળકો મુંબઈમાં હેય અને મા-બાપ દેશમાં હોય તો યે તાદાઓ તો સ્નેહવાત્સલ્ય રૂપે હેય જ છે પણ વહેવારમાં ગુણે આચરવા પ્રતિ ઉપેક્ષા હોય છે. એથી ખરી રીતે ગુણેમાં તાદામ્ય અને દેષમાં તાટસ્થ કેળવવું જોઈએ. આજે ભૌતિક સુખ અને સભ્યતાના પ્રવાહમાં ભૂલી જવાની વાતોને વારંવાર યાદ કરાય છે અને યાદ કરવાની વાતે વિસરાય છે. તેથી જ અવધાન (સ્મૃતિ-પ્રવેગ) વડે એ યાદ રાખવું જરૂરી છે. અત્યારના વિદ્વાન સમુદાય પણ પાયાની આ વાત સમજી શકતો નથી. બાકી કુટુંબમાં, જ્ઞાતિમાં, સંપ્રદાયમાં, સંસ્કૃતિનાં બીજે તે પડ્યાં જ છે. સમાજવાદ ભારતીય સંસ્કૃતિની રીતે ઉછેરલ નથી. એને પાયા અને પ્રેરકબળ સત્તાધારા ક્રાંતિ છે, તેથી સમર્થનીય નથી. કોમવાદ સારે નથી પણ સામ્યવાદ એના કરતાંયે ઊતરતે છે કારણ કે તે માણસની સંસ્કૃતિમાં રહેલ ધર્મને જ છેદ કરે છે.”
શ્રી. પૂજાભાઈ : “દેશ માટે છાવર કરનાર ગાંધીયુગમાં ઘણું મળ્યા. પણ પંડિત જવાહરલાલનું તાદાઓ સાથે તાટસ્થ જે દેખાય છે તે અજોડ છે.
નળકાંઠામાં આવેલ નળસરોવરમાં કુંજડીઓ ઈરાનમાં ઈંડા મૂકીને આવે છે જ્યારે પાછી ચારેક માસ ફરે ત્યારે તેમને લેવા સામેથી ઈંડામાં થયેલાં બચ્ચાં આવે છે. મરઘી સાથે રહી ઇંડાં સેવે છે જ્યારે આ દૂર રહીને ઇંડાં સેવે છે. જે પંખીમાં પણ આ ગુણ હોય તે માનવમાં કેવા હોવા જોઈએ ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૯૨
થાન પાસેના એક ગામમાં કોળી ભગત રહે. પેલા ભગતને બાવીસ વર્ષને યુવાન પુત્ર બાળવિધવા મૂકીને મર્યો અને ભગત ભજન કરવા બેઠા. પૂછવાથી તેમણે કહ્યું : “ઘણાયે એ પળે મર્યા હશે! હું કોને—કોને ઉં? પ્રભુની માયા! પ્રભુ સંકેલે તેમાં નવાઈ શી ?”
આવા વિરલા તાદાઓ અને તાટસ્થ બને ગુણો સાધે છે. ગામડામાંથી સંસ્કૃતિના આ ગુણે વધારે મળશે.
શ્રી બળવંતભાઈ : સવારના પૂજ્ય મહારાજશ્રીએ કહ્યું તે યથાર્થ છે. પણ નરસિંહ મહેતાની જેમ જ્ઞાતિ, સંપ્રદાય, કુટુંબ વગેરેમાંથી ક્રાંતિનો માર્ગ સાથે સંબંધિત રહીને જવું દુર્લભ છે
શી, દેવજીભાઈ: “એટલે જ તે આચરણીય છે. લખમશીભાઈ ભચાઉનાં પ્રથમ નાતના આગેવાન હતા; વચ્ચે તેમણે પદ છોડ્યું. આજે સામેથી લેકે આપવા આવ્યા. એટલે સંબંધ જાળવવા અને ક્રમે ક્રમે ક્રાંતિને માગે બેધડક ચાલ્યા જવું એ જ તાદાત્મ અને તાટસ્થ અદ્દભૂત પરિણામ છે!”
(તા. ૩૦-૧૦-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #210
--------------------------------------------------------------------------
________________
[૧૬] અનાયાસ-આયાસ કયાં અને કેવી રીતે?
ભારતીય સંસ્કૃતિના આઠ અંગેના અવશેષો અને તેમને આજના યુગમાં ઉપયોગ એ પૈકી ત્રણ અંગે અંગે અત્યાર સુધી વિચાર થઈ ચૂક્યા છે. એનું એવું અંગ અનાયાસ-આયાસ છે. એ અંગે સામાન્ય રીતે અગાઉ વિચાર થશે છેઆજે એની વિશેષ ઉપગિતાની દષ્ટિએ વિચાર કરવાને છે.
અનાયાસ-આયાસ પરસ્પરમાં વિરોધી શબ્દ લાગતા હોઈને વિશેષ ખુલાસે માંગી લે છે. એટલે પ્રશ્ન એ થાય છે કે ક્યાં આયાસ હે જોઇએ? કયાં અનાયાસ હે જોઈએ? કેટલીક વખત માણસ “કિંકર્તવ્યવિમૂઢ” થઈને જ્યાં આયાસ કરવાને હેય ત્યાં અનાયાસ- * (અકર્મયતા કે નિષ્ક્રિયતા) કરે છે અને જ્યાં અનાયાસ કરવાનું હોય ત્યાં આયાસ કરે છે. આયાસ અને અનાયાસ કયાં?
અર્જુન શસ્ત્રાસ્ત્ર સજીને યુદ્ધ કરવા માટે રથમાં બેસીને રણક્ષેત્ર પાસે આવે છે. ત્યારે શ્રી કૃષ્ણ એના રથના સારથી હોય છે. તે વખતે અર્જુન શ્રી કૃષ્ણને કહે છે : “ જરા જોઈ તે લઉં કે બન્ને પક્ષમાં કોણ-કોણ મહારથી લડવા આવ્યા છે?”
મુખ્ય સેનાપતિ સશસ્ત્ર થઈને આવે અને સારથીને કહે તેણે ફરજ બજાવવી જોઈએ. શ્રી કૃષ્ણ તે ફરજ બજાવી. અર્જુન કૌરવપક્ષ અને પાંડવ પક્ષના સૈનિકો તેમજ સ્વજનનું દશ્ય જોઈને કહે છે –
આ બધા ભાઈભાંડુઓ, ગુરુઓ, વડીલેની સાથે લડવું મને ગમતું નથી. મને રોમાંચ થાય છે. મારું શરીર ધ્રુજે છે. હું તે શસ્ત્ર છોડીને આ રથની પાછળ બેઠો. મારે લડાઈ લડવી નથી!”
૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯૪
હવે, અહીં અને અન્યાયની સામે ડંખ રાખ્યા વગર લડવું જોઈતું હતું; એટલે આયાસ કરવો જોઈતો હતો ત્યાં અનાયાસ કર્યો. તેણે એમ કર્યું કારણ કે એની પાછળ મેહનું તત્વ, વૈરાગ્યને આંચળો ઓઢીને આવ્યું હતું.
એવી જ રીતે જ્યાં અનાયાસ જોઈએ ત્યાં આયાસ કરે એ પણ બરાબર નથી ! શાસ્ત્રમાં એના ઘણું પ્રસંગે છે? છતાં એક દખલો લઈએ. એક માણસ પેટ ભરવા બંધ કરે છે ત્યાં સુધી આયાસ બરાબર છે; પણ જેની પાસે ખાવાનું પુષ્કળ છે, સંપત્તિ ઘણી છે; છતાં ન્યાય-અન્યાય નહીં ગણીને અનીતિથી વધુ ધન કમાવવા માટે આયાસ કરે છે તે ખોટો છે. કારણ કે અહીં અનાયાસ જોઈતો હતો ત્યાં એ આયાસ કરે છે. વધુ મૂડી ભેગી કરવા અને ભવિષ્યની ચિંતા કરીને જે આયાસ થાય છે તે ખોટો છે. પ્રારબ્ધ અને નિયતિવાદને કેયડ
આમાંથી પ્રારબ્ધ અને નિયતિવાદને કોયડ ઊભો થાય છે. ભગવાન મહાવીરના સમયમાં પ્રભુદ્ધ કાત્યાયન, અજિત કેશકુંબલી વગેરે સાધુઓ હતા. એમાં મેખલીપુત્ર ગોશાલક પણ હતા. એ નિયતિવાદને પ્રરૂપક હતો. “જે થવાનું હોય તે થાય છે, જે બનવાનું હોય છે તે બને છે. મારા પ્રારબ્ધમાં જે લખેલું છે તે થવાનું જ. માટે પુરુષાર્થ કર નકામો છે.” આવો તેને મત હતો. મોક્ષને કે રાગદેષ દુર કરવાનો પણ પુરુષાર્થ ન કરવું જોઈએ એવું તેના મત પ્રમાણે સિદ્ધ થાય છે.
પણ ભગવાન મહાવીરે સર્વાગી સમ્યક દષ્ટિ તેને જ કહ્યું છે જે આત્મવાદી, કર્મવાદી, લોક (સમષ્ટિવાદી અને ક્રિયાવાદી હેય. એવી જ રીતે દરેક કાર્યમાં તેમણે પાંચ કારણ-સમવાય માન્યાં છે –(૧) કાળ, (૨) સ્વભાવ, (૩) નિયત્તિ (૪) કર્મ અને (૫) પુરુષાર્થ. માત્ર એકલી નિયતિ કે એકલા પુરુષાર્થથી પણ કર્મ ન થાય ! એવી જ રીતે ગીતામાં દરેક કાર્ય થવા માટે પાંચ કારણો બતાવ્યાં છે :Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૯૫
अधिष्ठान तथा कर्ता, करणं च पृथक विधम्
विविधाश्च पृथक चेष्टा दैवं चैवात्र पंचमम् અધિષ્ઠાન=આધાર સ્થળ, કર્તાકાર્ય કરનાર, કરણ=કાર્ય કરવામાં જુદાં જુદાં સાધને, જુદી જુદી ચેષ્ટાઓ, ક્ષેત્ર ક્રિયાઓ અને દૈવ-નિયતિ આ પાંચ કારણે સર્વ કાર્યોની સિદ્ધિ માટે છે.
આ અનાયાસ આયાસમાં કેટલીકવાર નિયતિવાદ ઘુસી જાય છે. એટલે જ્યાં આયાસ કરવાનું હોય છે ત્યાં કરાતું નથી, અને જ્યાં અનાયાસ કરવાનું હોય ત્યાં આયાસ કરાય છે.
લોકો એકાંત નિયતિવાદને ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કરે છે. દુઃખી કે ગરીબની સેવા કરવા માટે અખાડા થાય છે; પણ પેટ ભરવાનું હોય; પિતાને સુખસગવડ મેળવવાનું, ધન કમાવવાનું હોય ત્યાં નિયતિવાદ લાવવામાં આવતો નથી. એટલે આ નિયતિવાદના નામને અનાયાસ બેટો છે. પોતાની જાત માટે, સ્વાર્થ માટે પ્રારબ્ધ વાપરવામાં આવે તે કંઈ વાંધે આવે નહીં; પણ અન્યને મદદરૂપ થવાનું હોય ત્યાં પુરૂષાર્થના બદલે પ્રારબ્ધ વાપરવે એ બરાબર નથી.
એવી જ રીતે જ્યાં પિતાના શરીરને (આત્માને નહીં) સવાલ આવે ત્યારે સ્વભાવમાં રમણ કરવાની વાતને નેવે મૂકવી અને બીજા આત્માઓની કે શરીયુક્ત આત્માઓને સુખ સંતોષ આપવામાં નિમિત્ત બનવાની વાત આવે ત્યાં તેને પરભાવ કહીને તરછોડી દેવી; એ પણ ખોટો આત્મવાદ છે. સ્વભાવને સાચે અર્થ આખા વિશ્વના આભાઓમાં રમણ કરે એ છે; કારણ પોતાના આત્માને આખા વિશ્વના ચેતન્ય સાથે સંબંધ જોડાયેલો છે. માત્ર જ્યાં આયાસ કરે હોય ત્યાં રાગદ્વેષ દૂર કરીને કર, વિશ્વહિતથી પ્રેરાઇને કરવો. એ અનાયાસ આયાસ છે. આયાસના નામે અનાધિકાર ચેષ્ટા :
કેટલીકવાર માણસ આયાસના નામે અનાધિકાર ચેષ્ટા કરતો હોય છે. એ ખોટ આયાસ છે. તેમજ કેટલીક વાર જ્યાં માણસને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #213
--------------------------------------------------------------------------
________________
અધિકાર હોય ત્યાં ચેષ્ટા કરતા નથી, એટલે કે નિપુરૂષાર્થી થઈ જાય છે. આ અધિકાર–અચેષ્ટા પણ બેટ અનાયાસ છે.
દાખલા તરીકે એક માણસ રસ્તામાં ચાલ્યા જાય છે. ત્યાં બે જણને લડતા જુએ છે. તે બન્નેની વચ્ચે પડે છે ત્યાં સુધી વધે નથી, પણ પછી બન્નેમાંથી એકની વાત પકડી લે છે અને ભરાઈ પડે છે કે તમે આમ બોલ્યા જ શા માટે? આથી કરીને પેલો ઝઘડો પતો નથી. વળી એક નો ઝઘડો ઊભો થઈ જાય છે. આ અનાધિકાર–ચેષ્ટા થઈ. એવું જ ઘણીવાર જોવામાં આવે છે કે એક માણસ બીજાને ટકોર કર્યા કરે છે અને તે પણ ઉગ્રપણે. તેને કોઈ સાચી વાત બતાવે તો પણ તે સ્વીકારવા તૈયાર થતો નથી; આ પણ અનાધિકાર ચેષ્ટા છે. એનું પરિણામ નિષ્ફળતામાં આવે છે અને પૂર્વગ્રહ બંધાઈ જાય છે. બીજા સાથેનો સંબંધ પણ બગડી જાય છે. ઘણીવાર જેનુ કામ હોય તેના બદલે લોકો જાતે કરવા બેસે છે. જેમકે કોઇ બહેનનું કામ હોય પણ ભાઈ દોઢડાહ્યો થાય અને વ્યવસ્થા જાળવવાને બદલે બગાડી નાખે છે. આ પણ અનાધિકાર ચેષ્ટા છે. એવી જ રીતે સાધુને પાળવાના નિયમ અથવા સાધુ મર્યાદાની વાત ગૃહસ્થ પકડીને ચાલે છે. કઈ ભાઈ ભગતને ડેળ કરીને કહે કે આ સંસાર મિયા છે, એમાં કોઈ કોઇનું નથી, સગાવહાલાં સહુ સ્વાથી છે. આમ કહીને નિષ્યિ બનીને બેસી જાય, પિતાનું કર્તવ્ય છોડી દે અને જ્યાં ખાવાનું કે પટેલાઈ કરવાનો પ્રસંગ પડે ત્યાં હું ઘરને વડીલ છું” કહીને ડહાપણ ડાળે એ પણ અનાધિકાર ચેષ્ટા છે. અનાયાસ કે અધિકાર અષ્ટાઃ
એવી જ વાતો અધિકાર–અષ્ટાની છે. સાધુસંતને લોકો પ્રતિષ્ઠા આપે છે, વંદના કરે છે; તેમને ખાન-પાન માન-પાન વગેરે સમાજ આપે છે, કારણ કે તેઓ વિશ્વકુટુંબી બન્યા છે. ઘરબાર છોડીને વિશ્વાત્માઓને વિચાર કરે છે પણ પોતાની જવાબદારી પ્રમાણે ચેષ્ટા કરતા નથી. તે તે અધિકાર અષ્ટા છે. લોકો જાણે છે કે સાધુઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #214
--------------------------------------------------------------------------
________________
૧૭.
કહેવાને હક છે; એટલે જ “ગે લિંગપય”—લિમને (વે) લેકમાં ઓળખવાનું સાધન ગણવામાં આવ્યું છે. તેમ જ એ પણ જોવામાં આવે છે કે સાધુઓના કહેવાની અસર પણ પડે છે. તે છતાંય સમાજમાં અનિષ્ટો પેસી ગયાં હોય ત્યાં તેને દૂર કરવાનું કામ અમારું નથી; એમ પ્રાણી માત્રના પીહર અને માબાપનું બિરૂદ ધરાવનાર સાધુએ કહે તો તે અધિકાર–અચેષ્ટા જ ગણાશે.
ભગવાન મહાવીરે એટલા માટે જ ગૌતમ સ્વામીને કહ્યું – समय गोयम ! मा पमायए.
તમારી જવાબદારી બજાવવામાં ક્ષણ માત્રને પ્રમાદ ન કરે ! જ્યાં બગાડ થાય, ત્યાં સુધારવાનું, જ્યાં અનુબંધ બગડે ત્યાં તેને સુધારવાનું; તેમ જ રસ્તે ભટકતા, સંસારમાં આથડતા જીવને મેસે પહોંચાડવાનું કામ સાધુઓનું છે. એવા સમયે કેવળ એમ કહેવું કે : “અમારૂં તે કામ ઉપદેશ આપવાનું છે.” તો તે અધિકાર હોવા છતાં અકર્મયતા (અધિકાર અચેષ્ટા) ગણાશે.
ભગવાન મહાવીરે સંયમ લીધા, ઠેર ઠેર, ફર્યા તે શા માટે? તેમણે એમ ન કહ્યું કે જગતનું થાય તે થવા દે ! ત્યારે તેમના જ અનુયાયી સાધુએ પિતાને એ અધિકાર કેવળ ઉપદેશ આપવામાં વટલાવી નાખે તો અધિકાર-અચેષ્ટા જ ગણાશે.
શ્રી સંત વિનેબાજી સંસ્થામાં (સંગઠન રચવામાં) માનતા થયા છે; ગુણવાળી સંસ્થાને રાખવી, પણ ઘડતર કરવાનું કામ મારૂં નથી; તે સમાજ જ કરશે અને તેથી પરિસ્થિતિ પરિવર્તન પેદા થશે, એમ માને છે. પણ તે ઘડતર વગર કઈ રીતે થશે? આ તે વિદુરજીની જેમ અધિકાર અને જવાબદારીથી ભાગવાનું છે અને તેને અધિકારઅખા ગણવી પડશે.
ઘણા લોકો વિવેકબુદ્ધિ હેવા છતાં વિવેક વાપરતા નથી અને બધાને સરખા માને છે. બધી સંસ્થાઓ, વ્યક્તિઓને સરખા માનવા કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૮
કહેવા એ બરાબર નથી. વૈદિક ધર્મમાં યોગની ભૂમિકા રાખવામાં આવી છે. જૈન ધર્મમાં સાધનાના ૧૪ ગુણસ્થાનક કહ્યાં છે. ચૈતન્યની દ્રષ્ટિએ એકત્વ હોવા છતાં વહેવારની દષ્ટિએ અલગતા છે જ, છતાં બધાને અવિવેકથી એકસરખા કહેવા; કે જુદા જુદા ગણાવવાની માથાકુટમાં ન પડવું, એ પણ અધિકાર–અચણ છે.
અધિકારી પુરુષ કે સંત કદિ જવાબદારીથી ભાગે નહીં. મહાત્મા ગાંધીજી રાજકારણના ગંદવાડથી ભાગ્યા નહીં. તેમણે સ્પષ્ટ કહ્યું જ્યાં ગંદવાડ વધારે ત્યાં જ સફાઈ કરનારનું કામ હોય છે. આધ્યાત્મિક પુરુષ સિવાય કોણ ત્યાં સફાઈ કરશે?” એવી જ રીતે સમાજશુદ્ધિનું કાર્ય સાધુઓનું છે. જે તેઓ એ ન કરે તે પછી લોકસેવકોએ કરવાનું રહ્યું, લોકસેવકો પણ ન કરે તે જનસંગઠને એ કરવું જોઈએ. અને તે પણ ન કરે તે રાજ્યસંગઠને કરવું રહ્યું. સમાજ શુદ્ધિનું કાર્ય શરૂઆતના ત્રણ ચૂક્યા તેથી રાજય ઉપર આવી પડ્યું. સાધુઓ બેદરકાર રહ્યા. તેમણે એને સંસારનું કાર્ય માની લીધું. લોકસેવકો–બ્રાહ્મણોએ પિતાનું કાર્ય લોટ માગવાનું, આશીર્વાદ આપવાનું કે લગ્ન જેવા પ્રસગમાં મચાર કરીને પૈસા ભેગા કરવાનું માન્યું. એટલે કોઈ શુદ્ધિનું કામ ન કરી શકયું.
ત્યારે, ગાંધીજીએ નવા બ્રાહ્મણો પેદા કર્યા. પ્રાયોગિસંધ પણ નવાયુગના બ્રાહ્મણો–લેકસેવકોની સંસ્થા છે. ક્ષત્રિય સંસ્થાસમી કોંગ્રેસ ઉપર પ્રજાના નૈતિક સંગઠને ઊભાં કરીને તેમનાં વડે અંકુશ રાખવાનું કામ આ નવા બ્રાહ્મણે રચનાત્મક કાર્યકરનું છે. ગાંધીજીને નવા પાહાણે, નવા ઋષિ અને નવા વૈશ્ય (લોકસંગને) ઊભા કરવા પડયાં, તેનું કારણ તપાસતાં જણાશે કે સાધુ-સન્યાસીઓ, બ્રાહણે, ક્ષત્રિઓ અને મહાજને સવે પિતાનું કર્તવ્ય-અધિકાર ચૂકી ગયા હતા. એટલે કે અધિકાર–અચેષ્ટા કરવા લાગ્યા. આમ અધિકાર–અચેષ્ટાથી ઘણું કામ વધી જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૯
ઘણા લોકો કામ વધી જાય એટલે હવે અમારું ગજું નથી એમ કહીને પણ પીઠ ફેરવે છે. પરિણામે લોકશાહીને વિકસાવનાર ગ્રામ પંચાયતમાં દાંડત પેસી જતાં હોય છે. જે લોકસેવકોએ રાજકારણમાં પ્રવેશતાં અશુદ્ધ તને ક્યાં હેત ગાંધીજીને આખું જીવન તેની પાછળ ન ખપાવવું પડત.
શ્રી. માટલિયાએ કહ્યું તેમ સ્વરાજ્ય પહેલાં ગાંધીજીએ અનેક સુસંગઠને ઊમાં કર્યા અને તેનું ઘડતર તેમજ સમાજના અનેક અનિષ્ટોને રોકવાનું કામ કર્યું. રશ્કિનના સર્વોદય વિચારને ગાંધીજીએ ઘડતર આપ્યું અને વિનોબાજીએ તેને વેગ આપે. પણ નવી સંસ્થા ઊભી ન કરી અને જૂની સંસ્થાઓનું સમવાયીકરણ કર્યું. તેથી સમાજ અને રાજ્યનું ઘડતર કરવા માટે આયાસ કરવાની જે જવાબદારી હતી તેમાં વિનોબાજીની અધિકાર–અચેષ્ટા રહી. સર્વોદયને ઘડતર આપવાનું કાર્ય જે સર્વોદય સેવકો નહીં લે તે દિવસે દિવસે સમાજ અને રાજ્યમાં અનિષ્ટો ફાલતાં–કૂલતાં જશે. પછી એકી સાથે તેમને અટકાવવાં મારી થઈ પડશે. એટલે અનાયાસ-આયાસમાં જેમ પ્રારબ્ધ કે નિયતિ વિષે જાગૃતિ રાખવાની જરૂર છે તેમજ અનાધિકાર ચેષ્ટા કે અધિકાર અચેષ્ટા અંગે પણ એટલી જ જાગૃતિ રાખવાની જરૂર છે. વિલંબકારી નીતિ કે દીર્ઘસૂત્રતા :
અનાયાસ-આયાસને અર્થ નહીં સમજીને ઘણા લોકો વિલંબકારી નીતિ–દીધસૂત્રતા અપનાવે છે. તેઓ એમ માને છે કે હજુ સમય પાક્ય નથી, લોકો હજુ તૈયાર થયા નથી, કે અમુક લોકો આવે પછી આમાં પડીએ.” તેઓ સમયસર પહોંચીને કાર્ય નથી કરતા, તેમજ બીજા મોટા કાર્યક્રમના બહાને બેઠા રહે છે. જેમકે હુલ્લડ થયું, મારામારી થઈ ત્યારે શાંતિ સ્થાપવા નહીં જાય, પણ બીજાની ટીકા કરીને કહેશે કે બીજો કાર્યક્રમ આવશે ત્યારે જળ્યું. તે એ અનાયાસ છોટે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #217
--------------------------------------------------------------------------
________________
મહાત્મા ગાંધીજી જે એમજ વિચારતા કે હજુ સમય પાકયા નથી. લોકો તૈયાર થયા નથી. માટે રાહ જોઉં, તો તેઓ જે ભગીરથ કાર્ય કરી શક્યા તે ન કરી શકત. તેઓ તો હંમેશ માટે આગળને કાર્યક્રમ વિચારતા. જ્યારે દેશ સ્વાતંત્રતાને આનંદ લૂંટતો હતો ત્યારે તેઓ શાંતિ સ્થાપવા નોઆખલી જવા ઉપડયા. જે બાપુએ એમ વિચાર્યું હતું કે આવા હુલ્લડ તો થયા કરે છે અને આપમેળે શાંત પડે છે હું ન જાઉં તે કાંઈ વાંધે નહિ. તે તેનું શું પરિણામ આવત? એટલે જ કરવા ગ્ય કાર્ય તરત જ કરવું જોઈએ-તે માટે વિલંબકારી નીતિ ન અપનાવવી જોઈએ.
રાણા પ્રતાપ અને શક્તિસિંહ બને શસ્ત્ર વડે એકબીજા ઉપર મલો કરવાની અણુ ઉપર હતા કે પુરોહિતે બલિદાન આપી બન્નેને તેમ કરતાં રોક્યા. જે ત્યાં થોડો વિલંબ થયો હોત તે ડીવારમાં તે મેવાડના ભાગ્યને પલટ થઈ જાત !
એવું જ આજના નવા બ્રાહ્મણે—લોકસેવકો માટે છે. તેમણે નવી ક્ષત્રિય–સંસ્થા કેગ્રેસને ઠેકાણે લાવવા માટે સમયસર બલિદાન આપવાની તૈયારી રાખવી પડશે. “ અગે અને બ્રાહ્મણઃ”એ કહ્યું છે તે કેવળ લાડવા ખાવા માટે નહીં, પણ બલિદાન માટે તેમને આગળ રહેવાનું છે ! જે ત્યાં તેઓ પાછળ રહ્યા છે તેમણે વિલંબકારી નીતિ અપનાવી તે લોકે તેમને માનશે નહીં. એક નીતિકારે કહ્યું છે –
क्षिप्रमक्रिय माणस्य कालः पिबति तद्रसम् એટલે કે જે કાર્ય સમયસર ન થાય તે કાળ તેને રસ ચૂસી લે છે. લોઢું તપેલું હોય તે વખતે જે ઘન વડે ટીપવામાં ન આવે તે ઠંડું થયા પછી જે ઘાટ આપવો હોય તે ન આપી શકાય.
ભગવાન મહાવીરને જ્યારે કોઇ સાધક સારા કાર્ય માટે પૂછો ત્યારે તેઓ કહેતા :–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #218
--------------------------------------------------------------------------
________________
રમ
मा परिबंधं करेह ।
– જરાયે ઢીલ ના કરે ! આ વાત ઘણું ઊંડા ચિંતન પછી કહેવાઇ છે એટલે દીર્ધ સૂત્રતા, સુકાર્ય કે જવાબદારીના કાર્યમાં જરાયે પાલવે એમ નથી. અકાળે અનાયાસનું વિધાન:
ઘણી વાર લોકો અકાળે અનાયાસનું વિધાન કરે છે. તેની અવેજીમાં બીજી વસ્તુ મૂકતા નથી તે પણ બેટે અનાયાસ છે. દા. ત. સંત વિનોબાજીએ શસ્ત્ર ઉઠાવી લેવાની અગર તે શસ્ત્ર સન્યાસનું ભારત માટે વિધાન કર્યું. પણ તેની અવેજીમાં બીજી પ્રક્રિયા નથી મૂકી. એનાથી ઉધું પરિણામ આવવા સંભવ છે.* સમાજને ઘડતર આપ્યા વિના માત્ર તેને આ ન કરે, તેમ ન કરો એમ કહ્યા કરીએ તે પિતાની વાત ઉપર લેકોની શ્રદ્ધા જામે નહીં અને લોકો નીર્ભર બની જાય છે. આ અનાયાસનાં વિપરીત પરિણામે આવશે.
જેમણે આખા વિશ્વની અગર તે સમાજ અથવા કુટુંબની જવાબદારી લીધી છે, તેમણે આટલી જાગૃતિ રાખવી જોઈશે. જ્યાં તાદાઓ સાથે તાટસ્થ હોય ત્યાં અનાયાસ અને જ્યાં તાપૂર્વક તાદામ્ય હોય ત્યાં આયાસ, એમ બંનેની ગોઠવણ કરવી જોઈએ.
સિંહ કોઈ પણ સાહસ કરવા માટે ડરતો નથી. પણ તે ચાલતે -પાછળ જુએ છે તે શા માટે? મારા કાર્યથીચાલવાથી પાછળ ગરબડ તો નહીં થઈ હોય ને ! ડગલું કચાશ પૂર્વક તે નથી ભર્યું ને? એ જોવા માટે. એવી જ રીતે સિંહસમા ક્રાંતિકારી પુરુષ પણ પુરુષાર્થ કર્યા પછી તેનું સિંહાવકન કરે છે કે મારે આ પુરુષાર્થ સમાજને પચી ગમે કે નહીં? પચી ગયો હોય તો પુરુષાર્થ એ છે કરવાને
છે આ વસ્તુ હમણાં ચીનના ભારત ઉપરના શાકમણ વખતે વધારે સ્પષ્ટ રીતે સમજી શકાઈ છે કે વગર શમે ભારત માટે આપઘાત સમાન આત્મસમર્પણ કરવું પડત
–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૦૨
રહે છે, નહીં પચ્ચે હોય તે પુરુષાર્થ વધારે કરવાને હેય છે; એમ સમજવું. આગ્રહ - અનાગ્રહને વિવેક:
હવે એક બે મુદા રહે છે. એક તે એકે અનાયાસ – આયાસમાં કયાં આગ્રહ–સત્યાગ્રહ અને ક્યાં અનાગ્રહ રાખે? સામાન્ય રીતે એમ કહી શકાય કે જ્યાં આગ્રહ પકડવાને હેય ત્યાં આગ્રહ પકડે; છેડવાને હોય ત્યાં છોડે એ જ આગ્રહ – અનાગ્રહ વિવેક છે.
ગાંધીજીના જીવનને પ્રસંગ લઈએ. તેમણે કોંગ્રેસને અમુક મર્યાદામાં ગતિશીલતા આપી; સુસંગઠિત કરી તેમ જ તેની શુદ્ધિ-પુષ્ટિ કરી. પણ જ્યારે સત્ય-અહિંસાને દાખલ કરી શકે તેવી એની સ્થિતિ ન રહી; ત્યારે વિચાર્યું કે મારે તટસ્થ થવું જોઈએ. મારી મર્યાદા અહીં પૂરી થાય છે. આ તાટરશ્ય તેમણે કોંગ્રેસની સદસ્યતા છોડીને સ્થાપ્યું પણ અનુબંધ તે છેવટ લગી ટકાવી રાખે.
તે વખતે કૃપલાની અને શંકરરાવ દેવે કહ્યું: “બાપુ! અમે પણ તમારી પાછળ કોંગ્રેસ છોડીને ચાલ્યા આવીએ.”
બાપુએ કહ્યું : “નહીં, તમે પણ આમાં જ રહે ! તમને કોંગ્રેસ છોડવાની જરૂર નથી.”
પણ, બાપુની આ વાત તેમના ગળે ઊતરી નહીં. પરિણામે કૃપલાનીજીએ કોંગ્રેસથી જ પક્ષ રચ્યો, તેમ જ શંકરરાવ દેવે Bગ્રેસથી અલગ થઈને સંયુક્ત મહારાષ્ટ્ર સમિતિ રચી. મુંબઈ મહારાષ્ટ્રમાં રહે કે ગુજરાતમાં જાય એમાં ઝાઝો ફેર ન પડત; પણ પ્રાંતવાદથી પ્રેરાઈ સંકીર્ણ રાજકીય સ્વાર્થમાં ફસાયા. જો કે, પાછળથી તેમને પસ્તાવો થયો અને એ સમિતિથી છૂટા થઈને પ્રાયશ્ચિત પણ Aિીધું. આ માટે આગ્રહ હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #220
--------------------------------------------------------------------------
________________
૨૦૩
મહાત્મા ગાંધીજી આગ્રહ-અનાગ્રહની ભૂમિકા સમજતા હતા. તેઓ આગ્રહ પકડવાને હોય ત્યાં આગ્રહ રાખતા અને જ્યાં અનાગ્રહની જરૂર રહેતી ત્યાં પછી જતું કરતાં. આગ્રહ પકડયા પછી છેક કઠણ છે. પણ ગાંધીજી તેને યોગ્ય લાગતાં છોડી પણ શકતા એ તેમની વિશેષતા હતી. હિંદુસ્તાન-પાકિસ્તાન એ બે ભાગલા માટે ગાંધીજી ખિલાફ હતા. પણ પછી જોયું કે આ એકજ ભાગલાથી પતશે, નહીંતર શીખ લોકોના શીખીસ્તાન; રજવાડાઓનો રાજસ્થાન, ડૉ. આંબેડકરને દલિત-સ્થાન વગેરે ભાગલા વધતા જતા હતા. એટલે ગાંધીજીએ અખંડ-હિંદની વાત પડતી મૂકી. તેમણે વિચાર્યું કે હમણું મજૂર સરકાર છે તે આપણા પક્ષમાં છે, જે આવા સમયે સ્વરાજ્ય નહીં સ્વીકારીએ તે પાંચ વર્ષ પછી રૂઢિચુસ્ત સરકાર આવતાં કદાચ સ્વરાજ્ય વધુ લંબાઈ જાય ! આવો તેમને આગ્રહ – અનાગ્રહને વિવેક હતો જે તેમને આયાસ– અનાયાસ અંગે પણ જાગૃત રાખતે.
ભારતની આંતરરાષ્ટ્રીય રાજનીતિ છે “તટસ્થ રહેવાની. એટલે તે મર્યાદા પૂર્વક ડગલું ભરે છે. ગોઆ માટે ભારતે ખૂબ જ ધીરજ ધરી. કેરલમાં કોંગ્રેસે જોયું કે ત્યાં સામ્યવાદીઓનું જોર નહીં ખાળીએ તો ચેપ વધતો જશે. એટલે એક વખત તે કોમવાદથી હાથ મિલાવ્યા પણ પાછળથી ભૂલ સમજાતાં હાથ હટાવ્યા. હવે આ ભૂલ સૂચવવાને અધિકાર કોને ? એ પણ વિચારણય મુદ્દો છે. વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંધની મર્યાદા હતી કે તે અનાધિકાર – ચેષ્ટા ન કરે ! પણ, જ્યારે ૧૯૫૬ માં કોંગ્રેસ ઉપર આફત આવી ત્યારે કોંગ્રેસને સાથ આપવા માટે ગ્રામટૂકડીઓને પ્રાયોગિક સંધે આદેશ આપ્યું. બીજી બાજુ ગણોતધારા શુદ્ધિપ્રયોગમાં પ્રેમપૂર્વક ખેડૂત મંડળ દ્વારા અહિંસક પ્રતિકાર પણ કર્યો. મેટું હુલ્લડ થવાનું હતું ત્યારે શાંતિ સૈનિક તરીકે પ્રાયોગિક સંધે નૈતિક ફરજ બજાવી હતી. આ આગ્રહ - અનાગ્રહને વિવેક હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૪
પુરૂષાર્થમાં પુરૂષાર્થ નહીં
એવી જ રીતે એક મુદ્દો છે. પુરૂષાર્થમાં પુરૂષાર્થ ન થવું જોઈએ. તલમાંથી તેલ કાઢવું એ તે પુરૂષાર્થ છે પણ રેતીમાંથી તેલ કાઢવા માટે પુરુષાર્થ કરવા એ પુરૂષ- અનર્થ ગણાશે.
આજે ભૌતિક વિજ્ઞાન દેટ મૂકી રહ્યું છે. રશિયા અને અમેરિકા આકાશમાં ઊંચે જવા મથી રહ્યા છે ! શા માટે? શું અહીંયા વસતિ વધી ગઈ છે અને પૃથ્વી ટુંકી પડે છે? તે માનવને ત્યાં વસાવવા માટે પ્રયત્ન કરે છે ? તેઓ કહેશે કે અમે શાંતિ માટે પ્રયત્ન કરી રહ્યા છીએ; પણ શાંતિ માટે શું આકાશમાં ઉડવાની હરિફાઈ કરવી જરૂરી છે? તેને જવાબ એ મળશે કે જેની પાસે વૈજ્ઞાનિક શક્તિ અને ભયંકર શત્રે વધારે હશે તેનાથી ડરીને બીજા દેશે અશાંતિ નહીં મચાવે ! આ માન્યતા ખોટી છે. આ બધા વૈજ્ઞાનિક પ્રયોગ વડે શાંતિને પુરૂષાર્થ એ ખરેખર પુરૂષાર્થ જ છે. એનાથી માનવનું હિત સધાતું નથી; શાંતિ આવતી નથી.
આજે પુરૂષાર્થ કરવો હોય તે રાજનૈતિક ઉપર અંકુશ લાવવવાને કરવાનો છે. તે માટે પંડિતજી પુરૂષાર્થ કરી રહ્યા છે. પણ જેમના ઉપર વધારે જવાબદારી છે એવા સાધુઓ અને લેક સેવકો આ દિશામાં નિષ્ક્રિય બની ગયા છે અને સાંપ્રદાયિકતાના ખંડન-મંડનમાં પડી સાંપ્રદાયિકતા વધારવાને પુરૂષાર્થ (?)–પુરૂષાર્થ કરી રહ્યા છે. આ ખોટ આયાસ છે અને શાંતિ માટે નિષ્કિય બેઠા રહેવું, એ ખેટે અનાયાસ છે; અને સાચી દિશામાં હોય તે જ સાચે અનાયાસ-આયાસ થઈ શકે !
ટુંકમાં અનાયાસના અવસરે આયાસ ન થવો જોઈએ, તેમજ આયાસના અવસરે અનાયાસ ન થવો જોઈએ, એજ અનાયાસ– આયાસનું રહસ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #222
--------------------------------------------------------------------------
________________
૨w
ચર્ચા-વિચારણ
શ્રી દેવજીભાઈએ આજની ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું : “એક અર્થમાં અનાયાસને ઉદય-નિકાચિત કર્મના અર્થમાં કર્મ લઈએ તો આયાસ એટલે ઉદીરણું કરીને ભોગવવું એવો અર્થ જૈન પરિભાષા પ્રમાણે ઘટાવાય.
વાલ્મિકીના આશ્રમમાં સીતાજી આવ્યા કે કર્વ ને શકુંતલા મળી એ અનાયાસ કહેવાય. પણ પછી તે બન્નેએ તેમના પાલન માટે આયાસ જ કર્યો ગણાય. જયારે સંકટ આવે ત્યારે તેને અનાયાસ ગણી હસતાં હસતાં સહી લેવું તેમજ પ્રલોભનેથી ખેંચવું કે અંજાવું નહીં એ અનાયાસ-આયાસની તાલીમ છે. કોઈપણ વ્યક્તિ, સમૂહ કે સંસ્થા દુષિત હોય તે તેમાં આપણે પણ ભાગીદાર છીએ, એમ ગણી સમજદારે જવાબદારી ઉઠાવવા સદાય તત્પર રહેવું. એ છે અનાયાસઆયસનું રહસ્ય !
શ્રી. પુજાભાઇ : “પાલણપુરને શુદ્ધિ-પ્રયોગ આવી પડ્યો તે અનાયાસ–આયાસ ગણાય. પણ વિરમગામને જનપ્રેસને પ્રશ્ન કદાચ તે અનાયાસ–આયાસ નહીં ગણાય; પણ પ્રયત્નપૂર્વક લીધેલો ગણુય. એટલે અમૂક હદ લગી જઈ પછી એને છેડી દીધો. એટલે મારા નમ્ર મતે હવે અનાયાસ-આયાસ ગણાય. થોડું સંસ્થાને સહેવાનું આવ્યું પણ પૂ. મહારાજશ્રી ઈચ્છે છે તેમ ઉત્પાદકોના હાથમાં રૂપાંતરની પ્રક્રિયા આવશે ખરી. પરંતુ અત્યારે એ લંબાયું હેત તે અનાયાસ-આયાસના બદલે માત્ર આયાસ જ ગણત. એટલે લીધું; શક્ય તેટલું જાળવ્યું અને પછી લાંબુ ન ખેંચતાં છેડી દીધું એ બધું મળીને, સરવાળે અનાયાસ-આયાસને તાળે મળી રહેશે.
શ્રી દેવજીભાઈ : “ સવારના પ્રવચનમાં અનાધિકાર ચેષ્ટા ન કરવી તેમ જ અધિકાર હોય ત્યાં મૂગા ન રહેવું (અધિકારચેષ્ટા ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૬
કરવી) એ મુદ્દો જોતાં સમાજ પરિવર્તનની મુખ્ય જવાબદારી સાધુ વર્ગની છે. ગામડાંમાં દાંડતાએ તથા સમાજમાં પૈસાદાર વર્ગે કજો જમાવી દીધું છે ત્યારે વિલંબકારી નીતિ જરા પણ ઇચ્છનીય નથી. આવા વિલંબનું દુષ્પરિણામ લાંબા કાળ સુધી ધર્મને સહેવું પડે છે. એટલે મેવું થયું ત્યાંથી ચેતવું જોઈએ.
શ્રો. સુંદરલાલ : “ભારતમાં આયાસ તે થયા જ છે ને થાય છે; પણ અનાયાસની દૃષ્ટિ સામે રાખીને થાય છે. આથી જ ભારતના લોકોએ સામા માણસના દોષો જોયા નથી પણ અન્તઃસ્તલમાં પડેલ ગુણો જ સંઘરીને દોષીઓના દેશ- નિવારણ માટે અખંડ પુરુષાર્થ કર્યો છે; પણ ડંખ રાખ્યો નથી. અનાયાસ-આયાસમાં અવિરત પુરુષાર્થ કરવાનો પ્રયાસ હોવા છતાં ફળની ઝંખના રહેતી નથી, કારણ કે વાવવાનું ફળ નિશ્ચિત જ છે. એટલે સાવધાન એટલા માટે જ રહેવાનું કે મૂળ કર્તવ્યને ચૂકી ન જવાય; ધર્મતત્વ ભૂલાય નહીં અને સમય આવે સર્વસ્વ હેમીને પણ કાર્ય પાર પાડી શકાય!
શ્રી. ચંચળબેન : અનાયાસ-આયાસનું રહસ્ય એ છે કે કાર્યો બધાં કુશળતાથી કરવાં અને છતાં ચેપ ન લાગે તેની સાવધાની રાખવી; અનિષ્ટોના પ્રતિકારમાં પ્રથમ આયાસ-પુરુષાર્થની પહેલ સાવધાનીપૂર્વક, જવાબદારીના સક્રિય ભાન સહિત કરવી અને પરિણામ પ્રત્યે ઉદાર રહેવું. એ જ રીતે આજીવિકાની બાબતમાં ધર્મ જાળવીને જ પ્રવૃત્તિ કરવી અને ધાર્યું ફળ ન મળે તે યે નિરાશ ન થવું?
(તા. ૬-૧૧-૧૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #224
--------------------------------------------------------------------------
________________
[૧૭] ભારતીય સંસ્કૃતિના ચાર ગુણનું સંકલન
ભારતીય સંસ્કૃતિને મુદ્દે; તેનાં પાસાંઓની છણાવટ તેમજ પાસાંઓની ઉપયોગિતા અંગે વિસ્તારથી વિચાર થઈ ચૂક્યા છે. અત્રે છેલ્લાં ચાર પાસાંઓ :-(૧) માતપુજા, (૨) શીલ-નિષ્ઠા, (૩) સત્ય અને (૪) પ્રમાણિક જવન વહેવાર એ ચાર ગુણો ઉપર વધારે વિચાર કરવાનો છે કે આ ચારેય ગુણોને વિશ્વમાં ફેલાવવા હોય તે કયા બળો દ્વારા આમ કરી શકીશું ? આજે ચેમેરથી ભારતીય સંસ્કૃતિ ઉપર આક્રમણ થઈ રહ્યું છે, ભારતમાં પણ એની સામે વિરોધી બળે ઊભા થયા છે તે તેમને શી રીતે ખાળવા; એ મુશ્કેલી છે; છતાં નિરાશ થવાની જરૂર નથી. આપણી પાસે હજુ સારાં બળે પડયાં છે. તે છે ગામડાં, પછાતવર્ગ અને નારીજાતિ. એ ત્રણ પરિબળો છેજ. પશ્ચિમમાં પણ એવાં બળ વ્યકિતગત રીતે પડ્યાં છે. માતપુજા :
સર્વ પ્રથમ ભાત પૂજાને મુદ્દો પહેલાં છણીએ.
અમેરિકાથી મિસ સ્લેડ નામના એક બહેન ગાંધીજી પાસે આવ્યા. પછી ધીમે ધીમે તેમને વિકાસ થયો. જો કે ગાંધીજી તેમના વડે જે કાર્યો કરાવવા માંગતા હતા તેનું સંકલન બરાબર થયું ન હતું. અંતે એ બાઈએ હિમાચલ પ્રદેશમાં “પશુ લેક” નામની સંસ્થા ઊભી કરી. કારણ કે તેમની રૂચિ મૂગાં જવાની સેવા કરવા તરફ હતી. પાછળથી એ સંસ્થા બરાબર ન ચાલતાં તેમણે એને સરકારને સોંપી.
અહીં એમના જીવન અંગે ઊંડા ઊતરીને વિચાર કરવાને છે અમેરિકાથી એ બાઈ ગાંધીજીના તત્ત્વના કારણે ખેંચાઈને આવી હતી તે હતું પ્રેમ તત્વ. ખ્રિસ્તી ધર્મમાં પ્રેમ અને સેવા બે તત્ત્વો ઉપર ખૂબજ ભાર મૂકવામાં આવ્યો છે, પણ તે પિતાના અનુયાયીઓ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૮
સંપ્રદાયન્તર કરાવવા સુધી સીમિત છે. ત્યારે ગાંધીજીનો પ્રેમ નિઃસ્વાર્થ અને અસીમ હતો. તે માટે તેમણે સંયમને પાયો મજબૂત રાખે હતા અને અહિંસાના સામુદાયિક પ્રયોગ વડે તેને વ્યાપક કરવા પ્રયત્ન કર્યો હતો. એટલે મિસ સ્લેડ ગાંધીજીના અસીમ પ્રેમને અપનાવવા ભારત આવ્યા. ગાંધીજીની સલાહથી તેમણે પિતાનું ભારતીય નામ મીરાંબહેન” ધારણ કર્યું. ગાંધીજીએ તેમને કહ્યું કે તમારા દેશની અને અહીંની સંસ્કૃતિ વચ્ચે તમારે તાળો મેળવવો પડશે અને સ્ત્રી-કાર્યકર્તા તરીકે તમારે સંયમની વધારે પ્રતીતિ આપવી પડશે. તેમના વાળ પણ તેમણે ઉતરાવ્યા. મીરાંબાઈ ખાદીને જોડે ખરબચડો પિશાક અને સાડી પહેરવા લાગ્યાં. તેમનું પડછંદ તેમજ કોમળ શરીર વગેરે જોતાં, તેમણે ગાંધીજીના પૂરક તરીકે કામ કર્યું.
એ બાઈની જે માહિતી મળી છે તે ઉપરથી વિચારતાં મને લાગે છે કે એ બહેને બહુ મોટો ત્યાગ કર્યો છે. એક અર્થમાં તો આ વાત નવીજ લાગે છે. ક્યાં અમેરિકાની છૂટ-છાટ અને સ્વતંત્ર વ્યક્તિત્વમાં ઉછરેલી એ બાઈ અને કયાં આ સંયમનાં પાઠને સ્વીકાર!
આ ઉપરથી આપણને આશા બંધાય છે ખરી કે વિશ્વમાંથી વેરવિખેર પડેલાં આવાં નારી રત્ન મળી શકશે ખરાં. પ્રાથાત્ય જગતમાં ભૌતિક–૩૫ સૌંદર્ય પૂજ્ય અને પ્રસાધનનું મહત્વ વધારે છે ત્યારે એ બાઈ ગાંધીજી પાસે આવીને ભૌતિક તને પડકારી શકે છે એ વધારે આશ્ચય જનક લાગે છે. એ બન્ને સંસ્કૃતિઓને મેળ જ કયાંથી હોય?
ગાંધીજી આગાખાન મહેલમાં નજરકેદ હતા તે વખતની તેમની ડાયરીનું એમનું લખાણ છે કે -
“હું ગાંધીજી પાસેથી આવી ત્યારથી મારે (નો) જન્મ થયો!
એક અમેરિકન બહેનને ભારતની સંસ્કૃતિમાં ઓગળી જઈને આટલી હદ સુધી ત્યાગ કરે એ આપણને પ્રેરણા આપે છે. અને લાગે છે કે એ બળને ભારતે ખાવું જોઈતું ન હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૦૯
મેં વિશ્વ વાત્સલ્યમાં કેટલાં વર્ષો પહેલાં એક લેખ લખ્યો હતે. જેમાં રાષ્ટ્રીય એકતા માટે પાંચ નામે સૂચવ્યાં હતાં (૧) પંડિતજી, (૨) વિનોબાજી, (૩) ડૉ. રાધાકૃષ્ણન, (૪) રાજગોપાલાચારી અને (૫) મીરાંબહેન. ભાવ એ હતું કે આ પાંચે જણ ભેગા મળીને પહેલાં રાષ્ટ્રીય એક્ય માટે એક વિચાર ઉપર આવે અને પછી પિતતાના વિચાર સૂચિત કરે. એમાં મીરાંબહેનનું નામ એટલા માટે સૂચવ્યું હતું કે તેમના ઉપર ભારતીય સંસ્કૃતિની પૂરી છાપ હતી અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં તેમના વિચારોનું વજન છે. ઉપરાંત આ પાંચે જણ રાષ્ટ્રીય એકતાનું કામ કરી શકે તેવા સમર્થ છે. પણ, એવું કંઈ થયું નહીં. આજે એ શકિત વેર-વિખેર થઇને અલગ-અલગ કામ કરતી હશે. પણ, જે તેમનું સંકલન થાત તો જુદા જુદા રચનાત્મક બળ સંકલિત થઈને દેશને નવી રિવણું આપી શકત.
એક જમનાબાઈ “ઓગસ્તા ગ્લાનાર ”ને દાખલો પણ આપે યોગ્ય ગણાશે. મૂળ યુરોપના પણ ઘણું વખતથી જર્મનીમાં રહે છે. અહીંથી એક ભાઈ ગયા ત્યારે તેમની સાથે પરિચય થયો. બહેનના પતિ લડાઈમાં ગુજરી ગયા અને પોતે ફરી પણ શકે છતાં તેમણે સ્વેચ્છાએ બ્રહ્મચર્ય પાળવાનું નક્કી કર્યું. પેલા ભાઈને કારણે તે બાઈ રવિશંકર મહારાજ, કેદારનાથજી, મને તેમજ વિનેબાજી વ.ને ઓળખતી થઈ. તેણે રવિશંકર મહારાજને ઉપાસ્ય માન્યા. તે ભાઈએ પેલી બાઈને મારો તેમજ રવિશંકર મહારાજને ફટ આપ્યો અને કહ્યું કે “તેને જાળવજો ! તમારી શહા ડગે તે તેને જળમાં પધરાવજે પણ તેનું અપમાન ન કરશો!”
એ બાઈ ઓગસ્તા ગ્યાનારે ત્યાંથી પત્રવહેવાર કર્યો કે મારે આ બધાના દર્શન કરવાં છે. તે નિમિત્તે તે ભારતમાં આવી. કેટલોક વાર્તાલાપ શ. તે ઉપરથી મને લાગ્યું કે બાઈબહુજ જિજ્ઞાસુ છે; છતાં વ્યકિતગત સાધનાના વિચારવાળા લાગ્યા. સંસ્થામાં પડવાથી દે પેસી જાય છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૦.
એવી દલીલ કરી. ત્યારે મેં કહ્યું: “સમાજનું ઘડતર કરવું હોય તે સંસ્થામાં પડ્યા સિવાય છૂટકો નથી ! આમ તો ગૃહસ્થજીવન પણ એક સંસ્થા છે. પતિ-પત્ની મિલનમાં મલિનતાનાં જોખમે છે, છતાં તેવાં મિલનથી જે સર્જન થાય છે તે કેટલું વિપુલ છે? આ વાતનો ઇન્કાર કર્યો; ચાલશે નહીં.”
તે આવાં છૂટાં છવાયાં નારી રને ઘણાં પડ્યાં છે, તે અમેરિકા, યુરોપ, જર્મની કે ગમે ત્યાંના હોઈ શકે. સિસ્ટર નિવેદિતા, એનીબેસેંટ, તેમજ અરવિંદાશ્રમના ફેંચબાઈ માતાજીનાં ઉદાહરણ આપી શકાય છે.
હમણું એક સ્વીડિશ દંપત્તિ ભારતમાં આવ્યા. તેમણે ઇચ્છા રાખી કે અમારે હિંદી બાળકો દત્તક લેવાં છે. તેમણે અમદાવાદના મહીપતરામ-રૂપરામ-અનાથાશ્રમમાંથી એક બાળક અને એક બાળકીને દત્તક તરીકે લીધાં.
આ ઉપરથી ખ્યાલ આવી શકશે કે બહારના દેશમાં હિંદ વિષે ઘણેજ ઊંચે ખ્યાલ છે. પંડિત નહેરૂના પિતાનાં વ્યક્તિત્વના કારણે; ગાંધીજીના ઘડતરને લઈને તેમજ કોંગ્રેસના કારણે જેમ ભારતનું મહત્વ છે, તેમ ભારતીય સંસ્કૃતિનું પણ પિતાનું મહત્વ છે. ભારતનાં તટસ્થ અને સક્રિય રાજકારણને લઈને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં તેની ખ્યાતિ વધી છે. આજે જગતની નારીઓ અને કુટુંબ ભારતને ખૂબ ચાહે છે એનું કારણ એ છે કે ભારતનું ઘડતર કંઈક જુદી રીતે થયું છે. એમાં નારીપૂજા, (માતપૂજા) શીલનિષ્ઠા, સત્ય અને પ્રમાણિક જીવન વહેવારના ગુણે વણાયેલા છે. શું પ્રમાણિતા ભારતમાં ઓછી છે?
સ્થૂળ દષ્ટિએ જોતાં કોઈ એ પ્રશ્ન કરશે કે ભારતમાં આ ગુણો ઓછાં દેખાય છે. પ્રમાણિકતાને ગુણ જાપાનમાં અને યુરોપમાં વધારે દેખાય છે. ઈંગ્લાંડમાં પેપરવાળો એક ઠેકાણે ઢગલો કરીને ચાલ્યો જાય
છે. લોકે પેપરો (સમાચારપત્રો) ખરીદી લે છે અને તેના પૈસા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૧૧
પાસેના કેસ બસમાં નાખતા જાય છે. એવી જ રીતે ઘણી દુકાનોમાં દુકાનદાર હતો નથી પણ ઘરાક માલના દામની સૂચી પ્રમાણે પૈસા નાખી માલ લઈને જાય છે.
આવી પ્રમાણિકતાને પ્રયોગ કદાચ ભારતમાં હાલના તબકકે સફળ નહીં થાય ! ત્યારે પ્રશ્ન એ થશે કે પ્રમાણિકતા ભારતમાં વધે છે કે જાપાન વ. દેશમાં? એને જવાબ છે કે કેટલીક વખત સંયોગવશાત્ કેટલાક દેશે પ્રમાણિકતાને જીવનમાં અપનાવે છે, પણ તે સ્થાયીરૂપે રહેતી નથી. કોઈ નવો માણસ બહારથી આવ્યો હોય તે ડાહ્યાડમરા થઈને બેસી જાય પણ પાછળથી જીવન વહેવારમાં કજિયાકંકાસ કરતા હોય છે તે સમજવું જોઈએ કે પરિસ્થિતિ વશ એવો સારો વહેવાર દેખાડે છે.
જાપાનમાં રાષ્ટ્રના માટે પ્રજા સર્વસ્વ કરવા તૈયાર થતી હોય છે. પ્રમાણિક્તા રાષ્ટ્ર માટે માને છે તેમ ત્યાંની સ્ત્રીએ શીલને ભેગા રાષ્ટ્ર માટે આપે છે. આ પરસ્પર વિસંવાદી વસ્તુઓ દેખાય છે. એનો અર્થ એ થયે કે પ્રમાણિકતા અને શીલને ત્યાગ અને રાષ્ટ્રીયતાને પોષવા માટે છે. જીવનમાં ગુણ કેળવવા માટે નથી. એક દિવસ તકલાદી બનેલ જાપાન દેશ આજે ઉન્નત થયે પણ આજે ત્યાં સ્ત્રીના ચારિત્ર્યની કશી કીંમત રહી નથી. જ્યાં નારીના ચારિત્ર્યનું મૂલ્યાંકન ન થાય, તો એ રાષ્ટ્ર કઈ રીતે સુસંસ્કૃત કહી શકાય ? ચારિત્ર્ય અને શીલનિષ્ઠા અભિન્ન અંગે
કોઈપણ દેશ કે જાતિને વિકાસ તેના નાગરિકોના ચારિત્ર્ય ઉપરથી થાય છે. ચારિત્ર્યમાં શીલ-નિષ્ઠા હોવી આવશ્યક છે. તે વગર ચારિત્ર્યનું મૂલ્યાંકન અધુરૂં થશે. જ્યાં સુધી નારી જાતિ માટે શીલ-નિષ્ઠા આવશ્યક ન ગણાય ત્યાં સુધી સંસારનું નિર્માણ કરનારી એ માત જાતિ પાસેથી ભવિષ્યના નાગરિકોમાં સંસ્કાર રેડવાની આશા રાખીએ; એ વધારે પડતી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #229
--------------------------------------------------------------------------
________________
ર૧ર
પાશ્ચાત્ય દેશોમાં તેમજ ચીનજાપાનમાં રાષ્ટ્રના નામે શીલ હેમવાને પ્રચાર છે. લડાઈને સમયમાં સૈનિકે યુધ્ધ જતા હોય તેમના શારિરીક મનોરંજન માટે બ્રિટન-ફાંસ-જર્મની અમેરિકા વગેરે દેશોએ સ્ત્રીઓને છૂટ આપી. પરિણામે આજે તે દેશમાં કૌમાર્યવ્રતનું કેરી મહત્વ નથી, એટલું જ નહીં, નૈતિક જીવનથી એ રાષ્ટ્રો સ્ત્રી સ્વતંત્રતાના નામે વિમુખ થતાં જઈ રહ્યાં છે. બ્રિટન અને અમેરિકા તેમજ યુરોપમાં આજે એ કોયડે જટિલ બનતે જઈ રહ્યો છે અને તેનાં જે માઠાં પરિણામ ભોગવવા પડે તે ત્યાં ભગવાઈ રહ્યાં છે. કુટુંબજીવન છિન્ન-ભિન્ન થઈ રહ્યું છે, માં બાપને ઘરડેધડપણ હેટલોમાં રહેવું પડે છે. સામ્યવાદી દેશમાં તે મા બપો, યુવાનો પણ બાળકનાં મોં જોઈ શકતા નથી. કુદરતે જે સ્વાભાવિક રીતે વહાલ આપવાનું માતા માટે સર્યું છે તે નિયમ ભંગ થાય છે. એટલે ભલે પ્રમાણિકતા, નાગરિકતા વગેરેને અમૂક દેશોમાં મહત્ત્વ અપાયું હોય પણ જ્યાં ચારિત્ર્યમાં શીલ-નિષ્ઠાને મહત્વ અપાતું નથી તે દેશની ઉન્નતિ સાચી ઉન્નતિ નથી.
મા તે મા શતક અ
ય પતિ
ભારતમાં ચારિત્ર્ય પ્રધાન સંસ્કૃતિ
ભારતમાં માતપૂજા અને શીલના ગુણે વ્યકિત અને સમાજના જીવન વિકાસ માટે છે. એથી કરીને રાષ્ટ્રને વિકાસ ખરા અર્થમાં થવાનું જ છે. અહીં શીલ માટે પ્રાણ આપતી નારીઓના દષ્ટાંત ઈતિહાસને પાને સુપ્રસિધ્ધ છે.
દુર્ભાગ્યે વચલા માળામાં આ ગુણ પતિ ગેરસમજ ઊભી થઈ હિંદુધમ લોકોમાં કન્યાને દૂધપીતી કરી નાખવી, ગર્ભમાં હોય ત્યારે સગપણ કરી નાખવું; એક માસની વિધવાને વિધવા ગણવી; નાનપણમાં જ દીકરા દીકરીનાં લગ્ન કરી નાખવા; આ બધાં અનિષ્ટ એના કારણે થયાં. આજે પણ નારીના અસંયમી જીવનને પિષક સિનેમા, નાટક, પિસ્ટ, લેબલ વ. જેવામાં આવે છે. નારીના અશ્લીલ અને વિકારવર્ધક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #230
--------------------------------------------------------------------------
________________
ર૧૩
ચિત્રો સિનેમા તથા પોસ્ટરમાં ચિત્રિત કરવામાં આવે છે. વાંચન શ્રવણ પણ વિકાર વર્ધક હોય છે. આ માતપૂજાથી વિરોધી વલણ પ્રાથાત્ય દેશની સૌદર્યપૂજાને આભારી છે.
આવાં વાતાવરણમાં જે વિધવાને કહેવામાં આવે કે તેણે સંયમમૂર્તિ રહેવું જોઈએ તે તેને મેળ ક્યાંથી બેસે ? ગાંધીજી તે તેમને સંયમમૂર્તિ જ કહેતા. દયાનંદ સરસ્વતીએ તો આવી બહેને માટે અલગ ગુરુકુળની યોજના બનાવી વહેવારૂ ઉકેલ બતાવ્યું. ત્યાંથી નીકળ્યા બાદ વિધવા બહેને સેવાનું વ્રત લેવા ઈચ્છે તે આજીવન બ્રહ્મચારિણી રહીને સેવા કરે. જે પુનર્વિવાહ કરવો હોય તે યોગ્ય પતિ સાથે વિવાહ કરી એક પતિવ્રતનું સંયમી જીવન જીવે.
સ્વામી દયાનંદ સરસ્વતી પોતે નિષ્ઠિક બ્રહ્મચારી હોવા છતાં તેમણે વિધવા-વિવાહનું સમર્થન એટલા માટે ક્યું કે એવી વિધવા બહેને પતનના રસ્તે જતી અટકે. વિધવા બહેને ભણેલી ગણેલી ન હોવાથી તેમજ કેટલીક વખતે કુટુંબીઓની બેપરવાહીના કારણે આર્થિક પરતંત્રતામાં પડી જાય છે. ત્યાંથી તે દુરિના. પંજામાં પડીને વેશ્યા વાડે પણ જાય છે. વિધવા થાય એટલે તેને કુટુંબીઓની વિશેષ પ્રકારની હુંફ જોઈએ. તેના બદલે તેને તરછોડવી, હેરાન કરવી, અપમાનિત કરવી અને ઘણું પ્રસંગોમાં તે તેને ગુપ્ત વ્યભિચાર તરફ ધકેલવી. આ બધાં પ્રણિત કાર્યો કરતાં તે વિધવા-વિવાહ સારા એમ તેમને લાગ્યું હેવું જોઈએ.
એટલે આવી બહેનેના પ્રશ્ન જ્યાં સુધી સંયમી પુરૂ ને લે ત્યાં સુધી કોઈ ઉકેલ ન આવે! સ્વામી દયાનંદજીએ એક ભૂમિકા આપી; ત્યારે મહાત્મા ગાંધીએ બીજી ભૂમિકા આપી. એમણે આશ્રમમાં અનેક બહેનેને રાખીને ઘડતર કર્યું; આક્ષેપ સહ્યા. આશ્રમમાં જ્યારે બાપુ પાસે લગ્ન કરનારા કન્યા અને વર આવતા, ત્યારે આશીર્વાદ આપતી વખતે બાપુ તેમને ખાદીનું વ્રત આપતા, સંયમના નિયમે આપતા, અને સારી શીખામણ આપતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #231
--------------------------------------------------------------------------
________________
ર૧૪
અંતે તે બાપુએ એ પણ કાયદે ઘડ્યો કે તેઓ એવાં લગ્નને જ આશીર્વાદ આપશે જેમાં કોઈ પણ એક હરિજન હોય !
એટલે આજે જો ફરી શીલનિષ્ઠા આવી હશે તે કેવળ બ્રહ્મચર્ય કે શીલનો એકાંત ઉપદેશ આપવાથી જ નહીં ચાલે; પણ તેવું વાતાવરણ અને પરિસ્થિતિ પણ પેદા કરવી પડશે. જેથી શીલ પાલન થઈ શકે.
એવી જ રીતે ભાવપૂજા માટે પણ, સંયમી-ત્યાગી પુરુષોએ વિશ્વપ્રશ્નો લેવા પડશે; સંયમી માતાઓ દ્વારા એમના પ્રશ્નો ઉકેલવા પડશે; તેમજ એવી બહેને; જે આજીવન બ્રહ્મચારિણું રહીને સેવા કરતી હશે તેવી બહેનને તૈયાર કરવી પડશે.
સિસ્ટર (ભગિની) નિવેદિતા, મીરાંબહેન, ઓગસ્તાગ્યાતાર વગેરે સંયમમાં વિદેશી બહેને પણ મળી રહેશે. પારસી બહેનેમાં પણ મોટી ઉંમરે મૂરતીયા ન મળતાં ઘણું બહેને કુમારી રહે છે. તેમાંથી પણ એવાં બહેને મળી રહેશે. આ બધી બહેને માટે જૈન સાધ્વીઓ તેમ જ ઈસાઈ સાધ્વીએ પ્રેરણું રૂપ બની શકે કે આજીવન બ્રહ્મચર્ય પાળી શકાય છે.
થડા દિવસ પહેલાં અન્નપૂર્ણાબહેન આવ્યા હતા. તેમણે પિતાને અનુભવ બતાવતાં કહેલું કે ગાંધીજીએ તેમને મેટ્રિક પછી લગ્ન કરવાં કે નહીં, તે નક્કી કરવાનું જણાવેલું. એમના બાપુજીને ગાંધીજીએ પ્રેરણ આપેલી કે આદિવાસી બહેનેમાં સરકાર રેડાય તે માટે સંસ્થા શરૂ કરે! પણ આ સંસ્થામાં કામ કોણ કરે? અન્નપૂર્ણા બહેને તે સંસ્થા સાથે જીવન બાંધી દીધું. આજે તેઓ રાનીપરજ ખાતે આદિવાસી બહેને શિક્ષણ-સંસ્કાર આપે છે.
આમ માતપૂજા માટે હવે આખા વિશ્વની બહેનમાંથી તારવીતારવીને લેવી પડશે. એમાં દેશ-વિદેને ભેદ ભૂલો પડશે. કેટલાક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #232
--------------------------------------------------------------------------
________________
૨૧૫
હિંદી યુવકો પરદેશી કન્યાને પરણે છે, કેટલાક વિદેશી યુવકો અહીંની કન્યાને પરણે છે. આ ઉદારતા અને જાતિ પાંતિના ભેદ ભૂલવાની પાછળ સંયમનું ધ્યેય કેળવે એ મુખ્ય હોવું જોઈએ. તેથી માતપૂજા કંઈક સ્વરૂપ પકડશે.
માતપૂજાને બીજો ઉપાય છે આખા વિશ્વની માતાઓ-સ્ત્રીઓ સંગઠિત થાય. તે માટે માતસમાજોના સંગઠનની યોજના વ્યાપક કરવી જોઈશે.
આજે વિશ્વમાં સાંસ્કૃતિક આદાન પ્રદાન થાય છે. તેમનું ચયન રાજ્ય કરે છે, પણ તેમના કાર્યક્રમ જોતાં એવું લાગે છે કે, ગીત, નૃત્ય, સંગીત, ખેલ વિ. માં જ તેઓ સંસ્કૃતિની ઇતિશ્રી માનતા હોય છે. તેથી સાચી સંસ્કૃતિને પ્રચાર થતો નથી. એ માટે ભારતીય પ્રજામાંથી ઠેઠ ગામડાંમાંથી સુસંસ્કારી સદગૃહસ્થ અને સન્નારીઓને મેક્લવામાં આવે તે તેમને ઉદ્દેશ પાર પડે તેમ છે.
ઘણું એમ કહેશે કે અલગ-અલગ પ્રાંતના કે દેશના લોકો ભેગા મળે તો અથડાશે; પણ છૂટા રહેશે તે અલગ જ રહેશે અને ભેગા થશે, તે ૧૧૧૧૧ થઈ જશે. ગુણદોષ અથડાય તેથી કંટાળવું નહીં પણ સારાં બળોને તારવીને આગળ વધતાં રહેવું તે માટે માસમાને સંગઠિત કરવાનાં છે. એમાંથી ઘડતર પામેલી બહેને દેશ અને દુનિયામાંથી માતર તારવી શકશે. એ માટે કેવળ બહેનોને ભેગાં જ નથી કરવામાં પણ તેમનું ઘડતર કરી, એ સંકલનને ચિરસ્થાયી કરવાનું છે. માતૃપૂજા અને શીલ-નિષ્ઠા માટે આવરણે
આજે આપણા દેશમાં પણ માતૃપૂજા અને શીલનિષ્ઠા માટે મોટાં આવરણે ઊભાં છે. પહેલું આવરણ રાજ્ય છે અને બીજું આવરણ છે કહેવાતે પાશ્ચાત્ય અસરવાળે સાંસ્કૃતિક પ્રચાર ! આ આવરણને દૂર કરવાનું કામ નાનુંસનું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૧૬
સર્વ પ્રથમ તે આપણું પ્રધાન પંડિત નેહરને શીલનિષ્ઠાની વાત એકાએક ગળે નહીં ઊતરે ! તેમણે જાતે એ આચરી બતાવ્યું છે. કમલા નેહરુ પછી તેઓ કોઈને ન પરણ્યા–તેમના માટે કન્યાઓને તો ન હતો પણ પત્નીના પ્રતીક રૂપે પિતાની પુત્રીને જ સાથે રાખી; અને દેશના ઘડતરમાં પોતાનું જીવન એવું ખૂપાવી દીધું કે લગ્ન કે એવી બાબતે તેમને સ્પર્શતી જ નથી. આમ બ્રહ્મચર્ય પાળવાનું તેમના માટે સહજ બન્યું; પણ એ વાત તેમને વૈજ્ઞાનિક ઢબે કહેવામાં આવે તે જ તેઓ માને તેમ છે.
બ્રહ્મચર્ય વગર એ એકાગ્રતા ન આવે જે વૈજ્ઞાનિકોના જીવનમાં જોવામાં આવે છે. પણ તેને વહેવારિક બનાવવા માટે આજના વૈજ્ઞાનિકો કેટલે અંશે સહમત થશે એ પ્રશ્ન છે. તે છતાં પણ. શીલનિષ્ઠા એ આજના આખા વિશ્વને પ્રશ્ન બન્યો છે. કારણકે મુકત સહચાર વ્યભિચારનું રૂપ લે ત્યારે એના આધારે કોઈપણ માનવસમાજ આગળ વધીને ઉન્નતિ ન કરી શકે. એટલે આજે વિશ્વ આગળ બ્રહ્મચર્ય અને શીલનિષ્ઠાની રજુઆત વૈજ્ઞાનિક રીતે કરવાની રહેશે. મુકત સહચારના દુષ્ટ પરિણામોએ એ ભૂમિકા તૈયાર કરી છે તે તે તરફ આગળ વધવું રહ્યું.
ઘરઆંગણે આપણા દેશમાં પણ બ્રહ્મચર્ય અને શનિષ્ઠા અને નવું વાતાવરણ સર્જવું પડશે. પહેલાં દીકરી વિધવા થતી કે ઘરમાં વિધવા પુત્રવધુ રહેતી તે માતા-પિતા પોતે વિવેક કરીને સંયમ તેમજ સાદાઈનું વાતાવરણ રાખવા કાળજી સેવતા. આજે એવા માતા-પિતા જજ જોવા મળે છે,
વિશ્વ વાત્સલ્યમાં થોડા વર્ષો પહેલાં એક તાજો બનેલો પ્રસંગ કરેલો. એક માતા-પિતાની ૧૬ વર્ષની દીકરી, છ મહીનામાં એકાએક વિધવા થઈ જાય છે. તેમને તાર મળે છે કે “ભાઈનું (જમાઈ) મૃત્યુ થયું છે.” મા-બાપે દીકરીની ઈચછા જાણી. તે ઘાયર્ય પાળવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #234
--------------------------------------------------------------------------
________________
૧૭
માટે દઢ હતી. એટલે માતા-પિતાએ વિચાર કરીને પાળવું શરૂ કર્યું.
તે બહાચર્ય
અમને ન્યાય શાસ્ત્ર ભણાવવા માટે મૈથિલ પંડિત આવ્યા. તેઓ કહેતા હતા કે અમારા સમાજમાં વિધવા થયા પછી ઘરને બધે જ ભાર એને સોંપી દેવામાં આવે. બધા એને હાથ જોડે તેની આમન્યા રાખે. તેના હાથમાં ઘરની ચાવીઓ રહે એટલે તેનું મન ભર્યું રહે ! તેમજ વૈધવ્ય નડે નહીં !
પણ હવે જે વિધવા બહેનેને સમાજની સરખી હૂંફ મળે તે તેઓ શિક્ષણ-સંસ્કાર તેમજ સેવાના ક્ષેત્રમાં ઘણું કામ કરી શકે. વિશ્વમાં અનેક નારી રત્નો પડ્યાં છે. તેઓ જુદાં જુદાં માતસમાજે કે એવાં નારી–સંગઠને વડે ભેગાં થાય તે ઘણું કરી શકે.
માતૃસમાજે આટલું કરે :
આવા દેશ-વિદેશનાં મહિલા રત્નોએ ભેગાં મળીને મક્કમપણે જાહેર કરવું જોઈએ કે અમે માતજાતિનું અપમાન થતું હોય તેવું કોઈ પગલું ભરશું નહીં; તેમજ કોઈને ભરવા નહીં દઈએ. અશ્લીલ ચિત્ર, પિસ્ટર કે પ્રચાર કે જેમાં નારી જાતિનું જાહેર અપમાન થાય છે તેને સહી શકશું નહીં! અત્યાચાર અને બળાત્કારને નારી ભોગ ન બને તે માટે તેનામાં નૈતિક શક્તિ જાગૃત કરશું. તો શીલનિષ્ઠા અને માતપૂજામાં થતાં અંતરાયો જરૂર અટકશે. આજે સામાન્ય રીતે નારી અત્યાચારીઓને ભોગ બને છે; કાંતે આપઘાત કરી બેસે છે, ક્યાંય અશ્લીલ ચિત્ર કે ચેષ્ટા થાય તે આંખો મીંચીને ચાલી જાય છે. પણ નૈતિક બળ કેળવીને તે પડકાર કરે તે જરૂર તેની ધારી અસર થાય. પણું તે માટે સર્વપ્રથમ તેણે શીલ અને સંયમને પાયે મજબૂત કરવો પડશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૮ સત્ય અને પ્રમાણિક જીવન વહેવાર :
આ વિષય અંગે વિશેષ ચર્ચા કરવાની રહેતી નથી. આ બંનેને ઉકેલ નૈતિક લોકસંગઠનો દ્વારાજ થઈ શકે છે. આજે ઈન્દુક સાથે કેટલાક રાષ્ટ્રોના મજૂરોનાં સંગઠનનું જોડાણ છે. ખેડૂતોના પણ દેશ-પરદેશના સંગઠને છે. પણ તેમની દષ્ટિ સ્પષ્ટ અને નૈતિક નથી; તેમજ એ બધાનું સંકલન નથી. અમેરિકામાં ખેડૂતોનું સંગઠન ખરૂં. તેઓ દાન-દયામાં માને છે પણ કેવળ રાષ્ટ્રની દષ્ટિએજ ચાલે છે. આપણે ત્યાં ખેડૂત મંડળો છે તેમણે નૈતિક દષ્ટિએ એક થવું જોઈએ. તો પછી વિદેશના ખેડૂત મંડળો સાથે જોડાણ કરવું સહેલું પડે.
સાવરકુંડલામાં સેલ્સટેક્ષ, ઈન્કમટેક્ષ અંગે રાજ્યની રંજાડ અંગે ફરિયાદ કરતા વેપારીઓ મારી પાસે આવ્યા. મેં તેમને કહ્યું: મારા અનુભવ પ્રમાણે તમે સંગઠન કરે, બંધારણ ઘડો, નૈતિક નિયમો બાંધે એના ઉપર મક્કમ રહો અને નકકી કરે કે પિતાની આવકમાંથી સ્વેચ્છાએ રાજ્યને આટલા આપીશું તો સરકારને વિશ્વાસ બેસશે. પછી જે રંજાડ થાય તે તમે અહિંસક લડત ચલાવી શકો. તેમાં ખેડૂત મંડળ તમને ટેકે આપણે પણ તેઓ સંગઠિત ન થઈ શક્યા.
આજે એકલ દોકલ માણસને નીતિ અને પ્રમાણિકતા ઉપર ટકવું બહુ મુશ્કેલ થઈ પડ્યું છે. એટલે જ શહેરમાં માતસમાજે અને પછાતવર્ગનાં-મધ્યમવર્ગના, મજૂરોના–નૈતિક સંગઠને તેમજ ગામડાંમાં ખેડૂત-ગોપાલક-મજુર સંગઠન ઊભાં કરવાનું કહીએ છીએ. જે એ થઈ જાય તે સંસ્કૃતિના આ ચારે ગુણોનું સંકલન થઈ શકે.
ચારે બાજુ હિંસા તેમજ કુશીલના વાતાવરણ વચ્ચે આજે ગામડામાં અહિંસા અને શીલના ગુણે ઉપર ઘણા માનવરો ટકી હ્યાં છે, એ મોટી આશા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #236
--------------------------------------------------------------------------
________________
ચર્ચા-વિચારણ સંસ્કૃતિને મઠારવાની જરૂર
શ્રી. પૂજાભાઈએ ભારતીય સંસ્કૃતિના ચાર ગુણનું સંક્લન એ વિષય પરત્વેની ચર્ચા ઉપાડતાં કહ્યું : “આજે જેઓ ભારતીય સંસ્કૃતિનું કલેવર જાણે છે તેમનામાં આચરણને પ્રાણ ઓછામાં ઓછો છે. જ્યારે આચરણનો પ્રાણ જેમનામાં વધુમાં વધુ છે તેમાં એનું કલેવર ઓછામાં ઓછું છે. આપણે તે આ યુગે કલેવર અને પ્રાણ બનેય સુંદર અને સાર્વત્રિક બનાવવાનાં રહે છે. એટલે કે ગામડાંને શેષતાં શહેરેને ગ્રામભિમુખ બનાવવાનાં છે. તેમજ શહેરમાં સભ્યતાનાં જે સુંદર તો છે તેનો ઉમેરો ગામડામાં કરવાનું છે. એ દૃષ્ટિએ ભાલ નળકાંઠા પ્રયોગની પૂતિમાં ગ્રામપ્રાયોગિકસંઘે પછી વિશ્વ વાત્સલ્યપ્રાયોગિક સંધ શહેરે માટે આવ્યો છે; તે યથાર્થ છે.
ગઈ કાલે અહીં એક મનોરંજન સમારંભ યોજાયે હતે. તેમાં વણઝારાઓના દશ્યમાં સંસ્કૃતિના બદલે શહેરની સભ્યતા વધારે જણાતી હતી. એવું આજે શહેરના દરેક વર્ગમાં ખોટું તત્વ સભ્યતાને નામે આવી ગયું છે. તેઓ પછાતવર્ગો, મહિલા સમાજ તેમજ ગ્રામ્યજનોને પોતાના કરતાં ઊતરતી કક્ષાના માને છે. પણ, ખરું જોવા જોઈએ તો ગામડાં, સ્ત્રી સમાજ અને પછાતવર્ગોમાં હજુ સંસ્કૃતિનાં એટલા બધા તો પડેલાં છે કે ભારનો ભદ્ર ગણાતે શ્રીમત અને શહેરી વર્ગ તેમજ વિશ્વના રાષ્ટ્રને તેમાંથી ઘણું મળી શકે છે, ત્યારે ત્યાં પૂતિ કરવા જેવું થોડું જ છે.
પ્રમાણ માટે આપણે જોઈએ છીએ કે આજે ગામડાના લોકો બ્રાહ્મણ ગમે તેટલો નીચે પડયો છતાં તેને આદરભાવથી જુએ છે. ત્યારે શહેરોમાં આચાર્યો ઉપર ઉચ્ચકક્ષાના વિદ્યાર્થીઓ જુલ્મ ગુજારે છે. પરદેશમાં રાજ્યનું એવું વર્ચસ્વ હોય છે કે સામાન્ય માનવી પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #237
--------------------------------------------------------------------------
________________
રર૦
બોલતા અને આચરતા વિચાર કરે; તેટલો વિચાર રાજ્યના મહાનમાં મહાન ગણાતા રાજ્ય-નેતાઓમાં નથી : ધનસંપન્ન અને બુદ્ધિસંપન્ન ગણાતા લોકો તે માનવતાથી પરવારી ગયા હોય તેવી રીતે મોટા ભાગે વર્તે છે.
બીજી તરફ ધર્મશાળા, ગૌશાળા, મંદિર, ગામડાં કે આદિવાસીએમાં પણ શહેરીના સંસર્ગના કારણે ઘણું દે પેઠા છે. આથી પૂ. ગુરુદેવે સવારે કહ્યું તેમ ભાતસમાજે શહેરમાં રચીને કૌટુંબિક ભાવનાની વૃદ્ધિ કરી ભારતીય સંસ્કૃતિને ફેલાવવી જોઈશે. હમણું જે વિકૃતિ દેખાય છે તે ઉપરછલી છે. ગાંધી વિચાર વડે ખેડાણ તો થયું છે-હવે અનુબંધ વિચારધારાને પ્રચાર વિશ્વમાં કરવાની જરૂર છે.
ગામડાં અગે શહેરવાળાઓને સૂગ છે. પણ તેમાં ત્યાંની અજ્ઞાનતા છે. હમણાં અપ્પા સાહેબ પટવર્ધને કહ્યું છે તેમ ગામડાંમાં ચોમેર મળનાં ધામ નજરે પડશે, સભામાં આવે ત્યારે યૂકવું કયાં ? લીટ કયાં કાઢવી? કચરે ક્યાં નાખવો? એટલીયે ખબર નથી રાખતા. એટલે પિતાની આસપાસ ગંદકી કરતા હોય છે અને પાડેશીને તેવી ગંદકી ભોગ જાતે બનાવી દે છે. રોજના ચાલવાના રસ્તા પણ મળમૂત્રથી ગદા કરી બિમારી અને દુર્ગધની નરકમાં નાહક સબડે છે. ભાષામાં પણ ગામડે તળપદી તેછડી ભાષાને પ્રગ કરે છે. આના ઉપરથી તે પ્રથમ દષ્ટિએ ગામડાં પ્રત્યે નફરત જ થાય. પણ પ્રેમ, સચ્ચાઈ, દગો કરવાને ડર, નિસર્ગ પરની જાણે અજાણે પણ અડગ શ્રદ્ધા, બીજા ખાતર ઘસાવાની વૃત્તિ વગેરે ગુણે પણ ત્યાં જ નજરે પડશે. આજના ભૌતિકવાદની અસર ત્યાં પણ થઈ છે છતાં ત્યાં શહેર જેટલી બિભત્સતા નજરે નથી પડતી. કોઈ બહેનની છેડતી કે વિભત્સ વર્તન કોઈ કરે તે ગામડાંના આગેવાને, તરત કંઈનું કઈ કરી નાખે. ભજન, કીર્તન તેમ જ સારા-નરસા પ્રસંગે ગામ જ પરસ્પર એકમેકને ચાહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૨૧
તેથી જ ગાંધીજીએ ગામાને કેન્દ્રમાં રાખી આશ્રમ સ્થાપ્યા; અને ત્યાં જ રહ્યા. અલબત્ત તેમણે મોટું કાર્ય ઉપાડયું હોઈ તેઓ ગામડામાં ઓતપ્રોત જાતે ન થઈ શક્યા; તે છતાં રેંટિયાને નિરંતર પિતાની સામે અને પાસે રાખે. સેવકોને આદિવાસીઓમાં અને ગામડાંમાં જવાની અને રહેવાની દૃષ્ટિ આપી. પણ, સ્વરાજ્ય બાદ આ પાયાની વાત જ જાણે ભૂલાઈ ગઈ. દેશના સંજોગો પણ એવાં આવી ગયા કે હવે ગામડાં ભૂલાયાં છે. ત્યારે નૈતિક ગ્રામ સંગઠન દ્વારા ભાલ નળકાંઠામાં પ્રયોગરૂપે ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાનનું યજ્ઞ-કાર્ય શરૂ થઈ ચૂક્યું છે. તેમાં આહુતિ આપવા આપણે પણ કટિબદ્ધ થઈએ. શ્રીલરક્ષા માતાઓમાં સહજ
શ્રી. દેવજીભાઈ: “શીલરક્ષાને ગુણ માતાઓમાં સહજ છે. મારા દાદાનાં બહેનનું નામ ગંગામા હતું. નાનપણમાં વિધિવા થયેલ. એમણે પિતરાહે આવી આખેય ભાર ઉપાડી લીધા હતા. અને આનંદમય વાતાવરણ બનાવી દીધું હતું. એવા અનેક દાખલાઓ છે, જેમાં ગામડાંઓની અંદર નીતિ, પ્રમાણિકતા અને સત્યનું તત્વ સારી પેઠે રહેલું છે. બાપ-દાદાનાં જૂનાં દેવાઓ પણ ગામડાંમાં ચૂકવાય છે. હવે એવાં બળાને સાંકળીને જગતમાં પહોંચાડવા જોઇએ. ગ્રામ સંગઠને વડે સંસ્કૃતિસભર કરીએ:
શ્રી. માટલિયા : “કાર્યકરે દ્વારા ગામડાંમાં સંસ્થાઓનું નિર્માણ કરવાથી ગામડાં સંસ્કૃતિ સભર દેખાશે. ત્યાં સંયમનું લક્ષ રાખી નારી જાતિનું સન્માન કરવું રહેશે. ગામડામાં ગયેલા કાર્યકરોને સીધેસીધા ત્રણ પ્રશ્નો મુંઝવે છે –(૧) લાજ છોડવાનું કાર્યકર કહે; પણ કાર્યકરનાં પત્ની કુબી તેમજ આજુબાજુના લેકે તથા એવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૨૨
દબાણથી પડદો-લાજ છોડી ન શકે. (૨) કુટુંબીઓ અને ગ્રામલોકો મેણું ટોણું મારે અવિશ્વાસથી જુએ વગેરે થાય, ત્યારે કાર્યકર પિતાને આગ્રહ લાદી ન શકે; અને (૩) જે લાદવા જાય તે સ્ત્રી–સન્માનને હાનિ પહોંચે–અહિંસાને હાનિ પહોંચે અને જે લાજ ચાલુ જ રહે તે સ્ત્રી-પુરૂષને સામાજિક કામોમાં પરસ્પર પૂરક થવામાં ક્ષતિ થાય ! આવે વખતે ખરેખર મુંઝવણ થતી હોય છે.
આ ઉપરાંત બીજા બે આગ્રહે છે તે કાર્યકરોએ રાખવા જરૂરી છે –
(૧) અસ્પૃશ્યતા નિવારણ માનવ માનવ વચ્ચે ભેદની દિવાલ નહીં રાખવી.
(૨) ખાદી ગ્રામોદ્યોગને આગ્રહ
આમાં પણ પતિ-પત્ની વચ્ચે સંઘર્ષ થવાની શક્યતા છે તે ત્યાં શું કરવું એ સવાલ નડે છે ?”
આ અંગે શિબિરાર્થીઓમાં ખૂબ ચર્ચા ચાલી અને અંતે પુ. સંતબાલજીએ સંશોધન મૂક્યું તેને સાર નીચે પ્રમાણે છે –
કાર્યકરોને માર્ગદર્શન:
પૂ. સંતબાલજી : “આપણું પ્રેમને લઈને આપણે નજીકનાં એટલે પત્ની-પાત્ર ઉપર નૈતિક દબાણ કરીએ તે તે ક્ષમ્ય છે. દા. ત. અસ્પૃશ્યોની માફક થોડાક દિવસ ઘરમાં રહીએ તે નૈતિક દબાણ હિંસક નહીં થાય; અને પત્નીને આજે નહીં તે થોડા દિવસો બાદ વાત ગળે ઊતરશે ખરી.
ખાદીમાં પણ ઝીણી, રંગીન વગેરે જાતે આવતી હોઈને એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૨૩
પ્રશ્ન ખાસ નડશે નહીં. અલબત્ત ખાદીની પાછળ સાદાઈ, શ્રમ અને સંયમ તથા ત્યાગની ભાવના છે. તેને લીધે “કોતે તે પહેરે” એ પાયાની વાત પણ ન ભૂલાવી જોઈએ.
પડદાની વાત સૌરાષ્ટ્રના થોડાંક કુટુંબીઓ માટે ભારે છે. તેવું અન્યત્ર નથી. તેમજ એ સવાલ લાંબો ટકવાનું નથી. ઘણીવાર આવી નાની બાબતેના બહાના આપી કાર્યકરે પોતાની નબળાઈને ઢાંક્તા હેય છે. તે વાત પણ સમજવા જેવી છે. ભારતીય નારી એક આદર્શ નારી બનવા માટે હંમેશ મથતી હોય છે. એટલે પતિ જે તેને ઊંચે માર્ગે દોરે તે તે ગમે તેવું બલિદાન પિતાના પતિ પાછળ આપી શકે છે. પણ સાથે સાથે જે એ પતિની કોઈ મૂળભૂત નબળાઈ; પત્ની જોઈ જાય તો એ કૃત્રિમ પ્રેમ પાછળ તે બલિદાન આપી શકતી નથી; અને શંકાશીલ બની જાય છે. કાર્યકર આવી પત્ની પાસે ક્રાંતિનું કામ કરાવી શકતો નથી; જેથી સમાજમાં તેની પોતાની સારી છાપ પડતી નથી.
એટલે મૂળે ઊડે સંયમ હોય, ધીરજ હૈય, દષ્ટિ અને પ્રેમ વિશુદ્ધ હેય તે તે પત્નીના દિલમાં પેસી શકે છે અને આવા અનેક પાયાના ફેરફારે તે ક્રમેક્રમે પત્ની, બાળકો અને કુટુંબમાં કરાવી શકે છે. ક્યારેક નાની વાતને વધારે પડતે આગ્રહ રખાય છે અને મોટી વાત ભૂલાવી દેવાય છે. એમ ન થવું જોઈએ.
બીજી એક વાત કાર્યકરે યાદ રાખવાની છે, તેના ઉપર કદાચ સામાજિક સાનુકૂળ કે પ્રતિકૂળ સયોગની અસર ઓછી થાય પણ તેની પત્ની ઉપર બહુ મોટી થાય છે. એટલે કે આસપાસના સમાજના સગે આવા પાયાના ફેરફાર માટે અનુકૂળ બનતાં રહે તે વિષે કાર્યકરે સાવધાન રહેવું જોઈએ. એટલું જ નહીં બલકે કાર્યકરે પિતાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #241
--------------------------------------------------------------------------
________________
ર૪
પનીને કેટલાંક સામાજિક કાર્યોમાં વજન આપીને પ્રેરવા જોઈએ જેથી એમને પિતાને પણ ઊંચી સામાજિક પ્રતિષ્ઠા મળવાથી; વહેવારમાં તે ક્રાંતિ કરવામાં આનંદ લઈ શકે. જ્યારે તેને પોતાના કાર્યનો લાભ જણાશે ત્યારે તે બમણું ઉત્સાહ સાથ આપશે. એથી બલિદાનની ભાવના પણ વધતી જશે.
આમ છતાં પણ જે નિકટનાં પાત્રો ઉપર અસર ન થાય તે દૂરનાં પાત્રોને તે ન જ છોડી દેવાં. દી ઘણીવાર દૂર પ્રકાશ આપે છે, પણ નજીકમાં અંધારું રહી જાય છે, જે લાંબે ગાળે જાય છે.
( તા. ૨૦-૧૧-૬૧ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #242
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #243
--------------------------------------------------------------------------
________________
નવાં માનવી માનવ હૃદયમાં ઊઠતી નવી અભિલાવાએ, નવી આકાંક્ષાએ. નવા વિચારને વાર્તા, પ્રસંગચિત્રા, નિબંધે, નાટકે રૂપે રજૂ કરતું માસિક.
વાર્ષિક લવાજમ : રૂ. ૭-૦ ૦
: કાર્યાલય : હઠીભાઈની વાડી, અમદાવાદ-૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #244
--------------------------------------------------------------------------
________________ વજય achbllo હe by Suતા છે નિયત (વીસ વી૨તા, સંગ). alaam (વ્યવસાય વ્યાજ - ચ છે) ચી ચીચ સરચા, = @ ઇજ TRUDT piere ત્યાં ; le : C (માલિકી) ત, કે પયાગ, ધા. સર્વધ સત્ય) પાનાનપાનરાશિણોલ. 6. th ન જ તે 'ભટ 6 પ્રાગ શોગિતા છે !) (ના, મકાઇ છે અને $રિચો 9) કિંમત : 2-50 મુદ્રક : સૌરાષ્ટ્ર ટ્રસ્ટ વતી જ્યાસ્નાબહેન શુકલ { પ્રતાપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com