________________
૧૯૨
થાન પાસેના એક ગામમાં કોળી ભગત રહે. પેલા ભગતને બાવીસ વર્ષને યુવાન પુત્ર બાળવિધવા મૂકીને મર્યો અને ભગત ભજન કરવા બેઠા. પૂછવાથી તેમણે કહ્યું : “ઘણાયે એ પળે મર્યા હશે! હું કોને—કોને ઉં? પ્રભુની માયા! પ્રભુ સંકેલે તેમાં નવાઈ શી ?”
આવા વિરલા તાદાઓ અને તાટસ્થ બને ગુણો સાધે છે. ગામડામાંથી સંસ્કૃતિના આ ગુણે વધારે મળશે.
શ્રી બળવંતભાઈ : સવારના પૂજ્ય મહારાજશ્રીએ કહ્યું તે યથાર્થ છે. પણ નરસિંહ મહેતાની જેમ જ્ઞાતિ, સંપ્રદાય, કુટુંબ વગેરેમાંથી ક્રાંતિનો માર્ગ સાથે સંબંધિત રહીને જવું દુર્લભ છે
શી, દેવજીભાઈ: “એટલે જ તે આચરણીય છે. લખમશીભાઈ ભચાઉનાં પ્રથમ નાતના આગેવાન હતા; વચ્ચે તેમણે પદ છોડ્યું. આજે સામેથી લેકે આપવા આવ્યા. એટલે સંબંધ જાળવવા અને ક્રમે ક્રમે ક્રાંતિને માગે બેધડક ચાલ્યા જવું એ જ તાદાત્મ અને તાટસ્થ અદ્દભૂત પરિણામ છે!”
(તા. ૩૦-૧૦-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com