SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪ ] અનાયાસ—આયાસનું વિવેચન ગયા વખતે આપણે અન યાસ-આયાસ ઉપર વિચાર કરી ગયા છીએ. ભારતીય સંસ્કૃતિના આ અંગને શબ્દ જરા સમજવા કાણું પડે છે. એટલે એને સરળ અર્થ' અને વધુ વિવેચન જરૂરી છે. પુરૂષાય તે કરવા પણ તે સહજ હોવા જોઈ એ, હવે સહજ પુરૂષાય કોને કહેવા એ સવાલ ઊભા :થશે. ઘણીવાર સહજ પુરૂષાના નિય કરવા અધશ થઈ જાય છે. ઘણા એમ પણ કહેશે કે સહજ પુરૂષાયની વાત કરી છે તે આ સગઢને ઊભાં શા માટે કરો છે? તેના જવાબ એટલા જ છે કે જ્યાં ખરાબ કામ માટે અનિષ્ટ સંગઠને ઊભાં થયાં હોય ત્યાં ઈષ્ટ – સારાં સંગઠના કરવાં જ પડે. એ વગર વિશ્વાસયનું ધ્યેય સધાતું નથી, બંધ તૂટી પડે, ચારે બાજુ પાણી નીકળવા માંડે અને અપાર નુકશાન થાય તે વખતે બંધને જોડવાના કે સાંધવાના પ્રયાસ કર્યા સિવાય છૂટકૈા જ નથી, તે વખતે એમ કહીને ન બેસી રહેવાય કે “ધાયુ હશે, તે પ્રમાણે કુદરત કરશે. હું તે બેઠો છું!” એ ખરાબર નથી. . આ તે ગાજ્ઞાળકના નિયતિવાદ છે કે “ જગતમાં બનવા જોગ બંને છે. એમાં કાઈ ફેરફાર કરી શકતું નથી.” આમાં પુરૂષાર્થવાદને અવકાશ રાખ્યા જ નથી. આ એકાંત નિયતિવાદને ભગવાન મહાવીરે મિથ્યા કહ્યો હતે. તેઓ એમ કહેતા : “ બનવા કાળ બન્યુ છે એની ખાતરી શી છે? તમે કને જોઈ શકતા નથી,સભવ છે કે તમે જે નવુ કમ' કરા છે! તેથી સારૂ પરિણામ પણ આવે અથવા પહેલાં કરતાં મારું પિરામ પણ આવે. એટલે સંસ્કૃતિની રક્ષા માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ પ્રમાણે સહજ પુરૂષાથ તા કરવા જ પડશે. “ ધાયું. ધણીનું થાશે રે !'' એ વાકય આળસુ લેાકેતુ છે. .: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat *. www.umaragyanbhandar.com
SR No.034808
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 05 Bharatiya Sanskruti
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy