Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
આમરાજાનો સંબંધ
uog
तत्ती सीअली मेलावा केहा, धणउत्तावलि पियमंदसिणेहा; विरहिहिं माणुसुजं मरइं, तसु कवणी निहोरा નિ વિત્ત ન ગાડુ-ઢોરી II
૦૦૦૭૭ – –૦ -૦ ૦ -૦૦——–૦૦--—૦૦——૦૦— —— ૦ -૦૦
યાદિ ગોષ્ઠિ ગુરુના ચરણમાં કરતો આમરાજા ધીમેથી નીકળીને સંક્ત સ્થાનમાં ગયો. શ્રેષ્ઠ વાહનિકામાં બેઠેલો આમરાજા ચાલતો જતો) ઘણા માર્ગને ઓળંગીને જલદી દૂર ગયો. આ બાજુ ગુરુએ બે પહોર સુધી (વ્યાખ્યાનમાં) તેવા પ્રકારનો અપૂર્વ રસ ઉતાર્યો કે જેથી સંઘ ચિત્રમાં ચિતરેલો હોય તેવો થયો. તમારા સ્વામી એક વખત અહીં આવે એવી રીતે હે રાજસેવકો ! તમારે કહેવું. હે રાજન ! તમારે તે અહીં આવ્યા જ છે તેમ જાણવું. એમ કહીને તે આમ રાજાના સેવકો આમની પાછળ ચાલ્યા. બીજે દિવસે સવારે આચાર્ય મહારાજ રજા લેવા માટે રાજાની પાસે જઈને કહ્યું કે હું ગોપગિરિમાં આમ રાજાની પાસે જાઉ છું. તમને અમારો ધર્મલાભ હો. આથી ધર્મરાજાએ કહ્યું આમના બોલાવ્યા સિવાય તમારી પ્રતિજ્ઞાની ગતિ કઈ? કહ્યું છે કે:- રાજાઓ એક વખત બોલે છે. સાધુઓ એક વખત બોલે છે. જ્યાં એક વખત અપાય છે. આ ત્રણ વસ્તુઓ એક એક વખત હોય છે. આચાર્ય બોલ્યા કે હમણાં મારી પ્રતિજ્ઞા પૂરી થઈ ગઈ છે. રાજાએ કહ્યું કે હે ઉત્તમ ગુરુ ! તમારી પ્રતિજ્ઞા ક્વી રીતે પૂર્ણ થઈ છે? આચાર્ય મહારાજે કહ્યું કે ગયા દિવસે સવારે વ્યાખ્યાનના અવસરે આમ અને રાજાના સેવકોએ આવીને મને જ્યારે આદરથી વંદન કર્યું. ત્યારે હે રાજા! આમ રાજા પણ મને નમન કરવા માટે આવ્યો હતો. મારાવડે છલથી કહેવાયું કે આમ ! તું આવ અહીં અને ઊભો રહે તે જ આમરાજા. હે રાજન ! તમારાવડે જાણવો.છડીધરના રૂપને ધારણ કરનારા આમરાજાવડે હું બોલાવાયો હતો. કહેવાયું કે બીજા ઉર-બેરાજા, આમ છડીધર સરખો છે. ઈત્યાદિ મારા અને તેના મંત્રીનાં વચનો તે વખતે થયાં હતાં.
ઈત્યાદિ ઘણી વાતચીતોવડે તારાવડે આમરાજા જોવાયો. મને અહીં બોલાવવા માટે તે આવ્યો હતો. તે આપ વડે ન જણાયો. રાજા જેટલામાં સંશયમાં પડયો ત્યારે એક ગણિકાએ આવીને કહ્યું. આમ રાજા ગુસ્વર્યને નમસ્કાર કરવા માટે આવ્યો હતો. હે રાજન ! તા એવા આ આવડે ઉતાવળે પાલથી મારા હાથે એક મનોહર બાજુબંધ તમારી ભક્તિને માટે મોક્લાયો છે. જતાં એવા આમવડે બે ત્રણ વાચકોને કંણ અપાયાં છે. જે તે કોઇક્ના મોઢેથી રાજાવડે મને જણાવાયું. પોતાના નગરમાંથી ગયેલા આમને જાણીને શોક કરતો ધર્મરાજા બોલ્યો કે ધિક્કાર છે કે અહીં આવેલો મિત્ર મારા વડે ન જણાયો. બપ્પભટ્ટી અને આમની જગતમાં અદભુત એવી સુંદર ચતુરાઈને જાણીને ધર્મરાજા ગુસ્નાં બે ચરણોને અત્યંત ભક્તિથી નમ્યો. બળાત્કાર ગુસ્વર્ય ધર્મરાજાને (આગળ આવતો) રોકીને માર્ગમાં ચાલતાં કોઇક ગામમાં આમરાજાને મલ્યા, એક ભિલ્લ સરોવરની અંદર બોકડાની જેમ પાણી પીતો કોઈ ઠાણે રાજાવડે જોવાયો. આમ સૂરીશ્વરની પાસે અર્ધી ગાથા આ પ્રમાણે કહી,
‘‘મુનિ પુત્નિો પિવડું, વંચિય વUT વાળખ''