Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શકુંજય લઘુલ્ય - સાથે
૬૨૭
અર્થ:- શ્રી શત્રુંજ્યગિરિ (શ્રી ઋષભદેવ સ્વામીના વખતમાં) મૂલમાં પચાસ યોજન વિસ્તારવાલો, શિખર ઉપર દશ યોજન વિસ્તારવાળો અને ઊંચો આઠ યોજન હતો. – ૭ –
જે લહઈ અન્નતિયેં, ઉગેણ - તવેણ – બંભ ચેરણ:
તે લહઈ પયણ. સતુંજગિરિમિ નિવસંત - ૮
અર્થ :- અન્ય તીર્થમાં ઉગ્ર તપસ્યા વડે તથા બ્રહમચર્ય વડે જે ફલ પ્રાપ્ત થાય છે. તે ફલ શ્રી શત્રુંજયગિરિ પર પ્રયત્ન પૂર્વક વસવા માત્રથી જ પ્રાપ્ત થાય છે. – ૮
જે કેડિએ પુર્ણ, કામિય – આહાર – ભોઈઆ જેઉ ;
તે લહઈ તત્વ પુર્ણ, એગોવવાસણ સેતુજે – ૯ -
અર્થ :- એક કોડ મનુષ્યને ઈક્તિ આહારનું ભોજન આપવાથી જે પુણ્ય થાય છે તેટલું પુણ્ય એક ઉપવાસ કરીને જ શત્રુંજય તીર્થમાં પ્રાપ્ત થાય છે. – ૯ –
જે કિચિ નામતિë, સગે પાયાલિ માણસે લોએ;
તે સવમેવ દિઠં, પુંડરીએ વંદિએ સંતે –૧૦ –
અર્થ :- સ્વર્ગમાં –પાતાલમાં અને મનુષ્ય લોકમાં જે કોઇ નામ માત્રથી પણ તીર્થ છે. તે સર્વે તીર્થોને માત્ર પુંડરીક ગિરિને વંદન કરવાથી જ જોયાં સમજવાં અર્થાત્ શત્રુંજય તીર્થને વંદન કરવાથી સર્વ તીર્થોને વંદન ક્યનું ફળ પ્રાપ્ત થાય છે. –૧૦ –
પડિલાભંતે સંધ, ટિઠ મદિટbય સાહૂ સેતું જે;
કોડિગુણં ચ અદિઠે, દિટbય અસંતય હોઈ – ૧૧ –
અર્થ :- શ્રી શત્રુંજ્યના માર્ગમાં જતાં જે પુરુષ શ્રી શત્રુંજયને જોયે અથવા ન જોયે સાધુ સંઘને પડિલાભે તો તેમાં શત્રુંજ્ય અણદીઠે કોટી ગણું ફળ થાય છે અને દીઠ અનંતગણું ફળ થાય છે. (૧૧)
ક્વલનાણુપ્પત્તિ, નિવાણે આસિ જલ્થ સાણં ;
પુંડરીએ વંદિતા, સળે તે વંદિયા તત્વ –૧ર –