Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી
જય ગિરિરાજ ઉપર વર્તમાન ચોવીશીમો મોક્ષે ગયેલા આત્માઓની ટૂંકનોંધ
૮૨૩
શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર વર્તમાન ચોવીશીમાં
મોક્ષે ગયેલા આત્માઓની ટેકનોય.
(ચાલુ પુસ્તકોમાં હોય છે તેના આધારે.)
૧
કાર્તિક પૂર્ણિમાના દિવસે આ ગિરિરાજ ઉપર દ્રવિડતથા વારિખિલ્લ રાજપુત્રો અનરાન કરી – ૧૦ – ક્રોડ મુનિઓ સાથે મોક્ષે ગયા.
૨
ફાગણ સુદ – ૧૦ – ના દિવસે નમિ અને વિનમિ આ બન્ને વિદ્યાધરો બે કોડ મુનિઓ સાથે સિદ્ધિપદને પામ્યા હતા.
૩
ફાગણ સુદિ –૧૩- ના દિવસે કૃષ્ણ રાજાના પુત્ર શાંબ અને પ્રદ્યુમ્નકુમાર ૩પ-કોડ (મતાંતરે – કોડ) મુનિઓ સાથે સદભદ્ર નામના શિખરઉપર મોક્ષપદને પામ્યા હતા.
૪
૫ ૬ ૭
ચૈત્રી પૂર્ણિમાના દિવસે શ્રી પુંડરીક સ્વામી ગણધર -પ-બ્રેડમુનિઓ સાથે ગિરિરાજના પ્રભાવે ગિરિરાજ ઉપર જ મોક્ષે ગયા. શ્રી અજિતનાથ પ્રભુના ૧૦ હજાર સાધુઓ પણ ચૈત્રી પૂર્ણિમાના દિવસે મોક્ષે ગયા હતા. ચૈત્ર વદિ – ૧૪ -ના દિવસે નમિવિદ્યાધરની ચર્ચા વગેરે ૬૪- પુત્રીઓ મોક્ષે ગઈ હતી. આસો સુદિ પૂનમના દિવસે પાંચ પાંડવો ૨૦ – કોડ મુનિઓ સાથે મોક્ષે ગયા હતા.
(આ સિવાય પણ ભરત ચક્રવર્તીની પાટે અસંખ્ય રાજાઓ ગિરિરાજ ઉપર મોક્ષે ગયા હતા.)
૮
નારદજી મુનિ – ૧ – લાખ સાથે આ ગિરિરાજ ઉપર મોક્ષે ગયા હતા.
રામ અને ભરત – ૩ – બ્રેડ સાથે મોક્ષે ગયા હતા.
૯ ૧૦
બાહુબલી પુત્ર - સોમયશા ૧૩ ક્રોડ સાથે મોક્ષે ગયા હતા.