Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શત્રુંજય-કલ્પવરિ-ભાષાંતર – પૂર્તિ
૨૪
૧૧
ભરત એક હજાર સાથે મોક્ષે ગયા હતા.
૧૨ વસુદેવની પત્ની ૩૫ – હજાર સાથે શ્રી સિદ્ધાચલગિરિ ઉપર મોક્ષે ગયાં હતાં.
૧૩ સોલમા શ્રી શાંતિનાથ પ્રભુના ચોમાસામાં ૧, પર ૫૫, ૭૭૭, સાધુઓ ગિરિરાજ પર મોક્ષે ગયા હતા.
૧૪
શ્રી સાગર મુનિ – ૧ –કોડ સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા હતા.
૧૫
શ્રી ભરતમુનિ – ૫ – ક્રોડ સાથે આ ગિરિરાજપર મોક્ષે ગયા હતા.
શ્રી આદિનાથ પ્રભુના ઉપદેશથી શ્રી અજિતસેન મુનિ – ૧૭ – ક્રોડ સાથે આ ગિરિરાજપર મોક્ષપદને પામ્યા હતા.
શ્રી શાંતિનાથ પ્રભુના પરિવારના – ૧૦ – હજાર સાધુઓ આ ગિરિરાજ ઉપર મોક્ષે ગયા હતા.
૧૮
શ્રી સારમુનિ – ૧- ક્રોડ સાથે આ ગિરિપર મોક્ષે ગયા હતા.
૧૯ પ્રધુમ્નની પ્રિયા વૈદર્ભી ૪૪૦ – સાથે આ ગિરિરાજ પર મોક્ષે ગયાં હતાં.
૨૦ ભરત ચક્રવર્તીના પુત્ર – આદિત્યયશા – ૧- લાખ સાથે આ ગિરિરાજ ઉપર મોક્ષે ગયા હતા. ૨૧ શ્રી બાહુબલીના પુત્રો – ૧૦% સાથે આ ગિરિપર મોક્ષે ગયા હતા. રર શ્રી મતારિ મુનિ – ૧૪ હજાર સાથે આ ગિરિરાજ પર મોક્ષે ગયા હતા.
૨૩
અતીત ચોવીશીના – ર૪ મા તીર્થંકર શ્રી સંપ્રતિજિનના થાવણ્યા ગણધર – ૧ –હજાર સાથે આ ગિરિરાજ પર મોક્ષે ગયા હતા.
૨૪ શુકપરિવ્રાજક – શુભાચાર્ય ૧- હજાર સાથે આ ગિરિપર મોક્ષે ગયા હતા.
૨૫ શ્રી કાલિક મુનિ ૧- હજાર સાથે આ ગિરિપર મોક્ષે ગયા હતા.
ર૬
ગત ચોવીશીના નિર્વાણી નામના બીજા તીર્થકરના દંબ નામના ગણધર આ ગિરિરાજ ઉપર –૧– દોડ મુનિઓ સાથે મોક્ષપદને પામ્યા હતા.
૨૭ શ્રી સુભદ્ર નામના મુનિ - ૭૦ સાથે આ ગિરિપર નિર્વાણપદને પામ્યા.