Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી શjજ્ય-લ્પત્તિ-ભાષાંતર-પૂર્તિ
૬o
નવિ તે સુવણભૂમિ – ભૂસણ - દાણણ – અન્નતિભેંસુ :
જે પાવઈ પુણલું, મૂઆ હવોણ સિજે ૨૩ -
અર્થ :- બીજાં તીર્થોમાં સુવર્ણ ભૂમિ અને ભૂષણનું દાન દેવાથી પણ જે પુયલ મલી શકતું નથી તે પુણ્યકલ શ્રી રામુંજયતીર્થમાં પૂજા અને હવણ માત્ર કરવાથી થાય છે. (૨૩)
તાર ચોર સાવય – સમુદ્ – દરિદ્ – રોગ – ઉિ – રુદ્દા ;
મુઐતિ અવિધેણં, જે સાંજે ધરતિ મણે - ૨૪ -
અર્થ :- જેઓ શ્રી શત્રુંજયતીર્થનું મનમાં ધ્યાન ધરે છે. તેઓ અરણ્ય – ચોર –સિંહ – સમુદ્ર - દરિદ્રતા - રોગ - શત્રુ-અને અગ્નિ વગેરે આકરા ભયોથી નિર્વિબે મુકાય છે. અર્થાત ભયો તેને હાનિ કરી શકતા નથી.(૨૪)
સારાવલી – પન્નગ – ગાહાઓ – સુઅહણ – ભણિઓ ;
જો પઢઈ - ગુણઈ - નિસુણઈ સો લહઈ સાંજ – જફલ - ૨૫ -
અર્થ :- મૃતધરે કહેલી અને સારાવલી પનામાં રહેલી આ ગાથાઓને જે મનુષ્ય ભણે – ગાણે કે સાંભળે તે શ્રી શત્રુંજય તીર્થની યાત્રાનું ફલ પામે છે. (રપ)