Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
કવિઓ -થી શત્રુંજ્યની ઉપમાઓ Eਜਲਦਬਦਬਬਨਦੀਨ
કવિઓ - શ્રી શત્રુંજયની - ઉપમાઓ
-- મન અને તે
%%
%%
%
%
%
%
%
%
૧- અનંત સિબ્બો ઠામ:-અનંતાનંત જીવો અહીંથી સિદ્ધિપદને પામ્યા છે. પ્રેમી કે સ્નેહી જીવ આપેલા ઠેકાણે – સરનામે અવશ્ય આવી મલે છેતેમ અહીં આવનાર સાધક – ભવિ આત્મા કર્મ કયથી જરૂર સિદ્ધિપદને પામે છે.
શ્રી શત્રુંજ્ય સિદ્ધક્ષેત્ર, ઈઠ દુર્ગતિ વારે
ભાવ ધરીને જે ચઢે, તેને ભવપાર ઉતારે, ૧ |
આ શ્રી શત્રુંજય સિદ્ધિનું ક્ષેત્ર એવું આશ્ચર્યકારી સ્થાન છે કે જેના જોવા માત્રથી દુર્ગતિ ટળી જાય છે.અને જે ભાવધરીને તેના ઉપર ચઢે છે. તેને ભવ પાર ઉતારે છે.
૨- સક્લ તીરથનો રાય :- દરેક તીર્થમાં પૂજ્યાતિપૂજ્ય –એવા બધા તીર્થકર ભગવંતો પધાર્યા હોય તેવું નથી. ત્યારે આ તીર્થમાં શ્રી નેમિનાથ ભગવાન સિવાય – બધાય – (૨૩) તીર્થશે અહીં પધાર્યા છે. માટે આ તીર્થ સર્વતીર્થોમાં રાજા કહેવાય છે.
પંચમે આરે રે પાવન કારણે રે. એ સમો તીરથ ન કોય;
મોટે મહિમા જગમાં એહનોરે, આ ભરતે ઇહાં જોય, ૧ !
પાંચમા આરામાં આ શ્રી શત્રુંજય પવિત્રતા કરનાર હોવાથી આના જેવું બીજું એક્ય તીર્થ નથી. આ ભત ક્ષેત્રમાં આ તીર્થનો સહુથી વધુ મહિમા છે. ભરતક્ષેત્ર સિવાયના ચૌદ ક્ષેત્રમાં (એટલે બાકીની ચદ કર્મભૂમિમાં)આના જેવું તીર્થ નથી માટે તીર્થોના રાજા આ તીર્થ છે.
૩- માનું હાથ એધર્મનો-શિવત ફળલેવા :- આ પર્વત એ કાંઈ પર્વત નથી પણ ખુદ ધર્મરાજાએ મોક્ષરૂપી ફળ લેવા માટે લંબાવેલો હાથ છે, તેવો તે પર્વત દેખાય છે. જેમ કઈ માણસ કેરી તોડવા હાથ લંબાવે છે તેમ.
૪ – માંનું હિમગિરિ વિમે - આઈ અંબર ગંગા:- શું આ શત્રુંજય પર્વત હિમગિરિ પર્વત તો ન