Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
શ્રી સિદ્ધગરિરાજ સ્તવ
चैत्रकृष्णचतुर्दश्यां, चर्चाद्या नमिपुत्रिका: । ચતુ:ષ્ટિ:શિવં પ્રાપ્તા, નમ: શ્રી સિદ્ધ મૂમૃતેના
ચૈત્ર વદ – ૧૪ – ( ગુજરાતી ફાગણ વદ – ૧૪ ) ના દિવસે નમિ વિદ્યાધરની ચર્ચા વગેરે – ૬૪ – પુત્રીઓ આ ગિરિરાજ પર મોક્ષપદ પામી છે. તે શ્રી સિદ્ધગિરિરાજને નમસ્કાર થાઓ. ( ૧૦ )
पुण्डरीकगणाधीशाः, पंचकोटिभिरावृता: ।
રાજાયાં ચૈત્રમાસસ્ય, સિદ્ધાન્તીર્થ પ્રમાવત: ।।Ŕશા
૧૩૩
શ્રી ઋષભદેવ પ્રભુના ગણધર શ્રીપુંડરીક સ્વામી પાંચ ક્રોડ મુનિઓના પરિવાર સાથે આ ગિરિરાજના પ્રભાવથી ચૈત્ર સુદિ પૂર્ણિમાના દિવસે સિદ્ધિ પદપામ્યા. ( ૧૧ )
चैत्रमासस्य राकाया-मजितजिनसाधवः । ગમહ“સંવ્યાજા, નિર્વાળું યંત્ર તેમનેાા
શ્રી અજિતનાથ જિનેશ્વરના દશ હજાર સાધુઓ ચૈત્ર સુદિ પૂર્ણિમાના દિવસે આ ગિરિરાજ પર નિર્વાણપદ પામ્યા છે. (૧૨ )
आश्विनमासराकायां-कोटिविंशतिसंयुताः ।
પાડવા: વગ્ન સમ્પ્રાપ્તT-યંત્રનિર્વાળસમ્પમા
આસો સુદ પૂનમના દિવસે પાંચ પાંડવો વીશ ક્રોડ મુનિઓ સાથે આ ગિરિરાજ ઉપર મોક્ષસંપત્તિ ને પામ્યા છે. (૧૩ )
ભરતળિ: } - સંવ્યાતીતા ભૃપા:હતું।
–
यत्रसिद्धिं समापन्ना- स्तत्तीर्थं प्रणमाम्यहम् ॥ १४॥
શ્રી ભરત ચક્રવર્તીની પાટે અસંખ્ય રાજાઓ આ ગિરિરાજ પર સિદ્ધિપદને પામ્યા છે. તે તારક તીર્થને હું પ્રણામ કરું છું. (૧૪ )