Book Title: Shatrunjay Kalpa Vrutti Part 02
Author(s): Shubhshil Gani, Mahabhadrasagar, Kapurchand R Varaiya
Publisher: Shraman Sthaviralay Aradhana Trust
View full book text
________________
૬૩૧
-
-
-
-
-
S
New
શ્રી સિદ્ધગિરિરાજ સ્તવ (અનુષુપ છંદ)
HHHHHHH
- 1 t
sgsssssssssssssssssssssssssssssssssssssssssssssssss
t Ti
s
ssssc g
s
:
.
प्रणम्य परया भक्त्या, श्री नाभेयजिनेश्वरम्। स्तवं सिद्धगिरेः कुर्वे, पूर्वग्रन्थानुसारतः ॥१॥
શ્રી ઋષભદેવ જિનેશ્વરને પરમ ભકિતપૂર્વક નમસ્કાર કરીને પૂર્વના ગ્રંથો અનુસાર શ્રી સિદ્ધગિરિરાજનું સ્તવન કરું છું. (૧)
अनंता यत्र संसिद्धा, भूमिसंस्पर्शयोगत:। भाविकालेऽपिसेत्स्यन्ति, तत्तीर्थं भावत: स्तुवे॥२॥
જે ગિરિરાજની ભૂમિના સ્પર્શના યોગથી ભૂતકાળમાં અનંત આત્માઓ નિર્વાણપદ પામ્યા છે. ભાવિકાલમાં પણ સિદ્ધિપદ પામશે તે તીર્થની હું ભાવપૂર્વક સ્તુતિ કરું છું. (૨)
यस्य संस्पर्शयोगेन, त्वनन्ता: परिनिर्वृताः। स्मरणपथमायान्ति, प्रभावात् क्षेत्रजात्सदा ॥३॥
જે ગિરિરાજની સ્પનાના યોગે સિદ્ધિપદને પામેલા અનંત આત્માઓ (યાત્રા કરનારાઓને) આ ક્ષેત્રના પ્રભાવથી હંમેશાં સ્મૃતિપથમાં આવે છે. (૩)
भव्या एव हि पश्यन्ति, त्वभव्यैर्नहि दृश्यते। विलक्षणं परात्ती-ल्लक्षणं यस्य युज्यते॥४॥
આ ગિરિરાજને મુક્તિગમનની યોગ્યતાવાળા ભવ્ય આત્માઓ જ જોઈ શકે છે. પણ અભવ્ય જીવો આ ગિરિરાજનાં દર્શનને પામી શકતા નથી. અન્ય તીર્થ કરતાં વિલક્ષણ ( જુદા) એવા આ ગિરિરાજનું આ લક્ષણ યોગ્ય જ છે. (૪)