________________
શંકા-સમાધાન
૯૪ અઢાર અભિષેક કરેલા ભગવાન ઘરમાં રખાય ? ૯૫ અઢાર અભિષેક આદિનો નકરાથી આદેશ આપે તો નકરાની રકમથી શું શું થઇ શકે ?
પૂજન સંબંધી શંકા-સમાધાન
૯૬ પૂજન વખતે લેવાતો નકરો કયા ખાતે જાય ?
25
૯૭ ચાલુ પૂજનમાં કોઇ વ્યક્તિનું શ્રીફળ કે અન્ય રીતે સ્વાગત કે બહુમાન કરી શકાય ?
૯૮ પૂજન ભણાવતી વખતે મોટે ભાગે વિવેચન કરવામાં આવે છે તેનું શું ?
૯૯ પૂજન વગેરેમાં પ્રભુભક્તિ સિવાયનું બીજું-ત્રીજું બોલવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ જરૂરી ખરો કે નહીં ?
૧૦૦ હમણા હમણા પૂજનમાં ગવૈયાઓએ ‘ભૂલો ભલે બીજું બધું મા-બાપને ભૂલશો નહીં' એ જૈનેતરોનું ગીત ગાવાનું શરૂ કર્યું છે તે યોગ્ય છે ?
૧૦૧ ભાડુતી ગવૈયા અને ભાડુતી પૂજન ભણાવનારા આવું બોલનારને દોષ લાગે ?
૧૦૨ લગ્નપ્રસંગે ગુરુની નિશ્રાએ શ્રી સિદ્ધચક્ર આદિ પૂજન રાખવું શાસ્ત્રદૃષ્ટિએ ઉચિત છે ?
૧૦૩ પૂજનમાં સાધુ ભગવંતોની હાજરીમાં શ્રાવિકા નૃત્ય કરી શકે ? ૧૦૪ પર્વતિથિએ પૂજા-પૂજનમાં ફળનો ઉપયોગ કરી શકાય ?
જિનમંદિર સંબંધી શંકા-સમાધાન
૧૦૫ ઘર દહેરાસર બનાવવું હોય તો શું કરવું જોઇએ ? ૧૦૬ ગૃહમંદિરમાં રહેલા પ્રભુજીની ઉપર બીજે માળે લોકો ચાલે તો દોષ લાગે ?
૧૦૭ દહેરાસરમાં ભગવાનનો ફોટો લગાવાય ?
૧૦૮ જિનમંદિરમાં કેટલા પ્રતિમાજી હોવા જોઇએ ?
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org