________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચનસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
अथैवमर्हत्सिद्धाचार्योपाध्यायसर्वसाधूनां प्रणतिवन्दनाभिधानप्रवृत्तद्वैतद्वारेण भाव्यभावकभावविजृम्भितातिनिर्भरेतरेतरसंवलनबलविलीननिखिलस्वपरविभागतया प्रवृत्ताद्वैतं नमस्कारं कृत्वा।। ४॥ तेषामेवार्हत्सिद्धाचार्योपाध्यायसर्वसाधूनां विशुद्धज्ञानदर्शनप्रधानत्वेन सहजशुद्धदर्शनज्ञानस्वभावात्मतत्त्वश्रद्धानावबोधलक्षणसम्यग्दर्शनज्ञानसंपादकमाश्रमं
समासाद्य सम्यग्दर्शनज्ञानसंपन्नो भूत्वा ,
तथा हि-साम्प्रतमत्र भरतक्षेत्रे तीर्थकराभावात् पञ्चमहाविदेहस्थितश्रीसीमन्धरस्वामितीर्थकरपरमदेवप्रभतितीर्थकरैः सह तानेव पञ्चपरमेष्ठिनो नमस्करोमि। कया। करणभूतया मोक्षलक्ष्मीस्वयंवरमण्डपभूतजिनदीक्षाक्षणे मङ्गलाचारभूतया अनन्तज्ञानादिसिद्धगुणभावनारूपया सिद्धभक्त्या, तथैव निर्मलसमाधिपरिणतपरमयोगिगुणभावनालक्षणया योगभक्त्या चेति। एवं पूर्वविदेहतीर्थकरनमस्कारमुख्यत्वेन गाथा गतेत्यभिप्रायः।। ३।। अथ किच्चा कृत्वा। कम्। णमो नमस्कारम्। केभ्यः। अरहंताणं सिद्धाणं तह णमो गणहराणं अज्झावयवग्गाणं साहूणं चेव अर्हत्सिद्धगणधरोपाध्यायसाधुभ्यश्चैव। कतिसंख्योपेतेभ्यः। सव्वेसिं सर्वेभ्यः। इति पूर्वगाथात्रयेण कृतपञ्चपरमेष्ठिनमस्कारोपसंहारोऽयम्।। ४।।
હવે એ રીતે અત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય તથા સર્વ સાધુને, પ્રણામ અને વંદનોચ્ચાર વડે પ્રવર્તતા દૈત દ્વારા, ભાવ્યભાવકપણાને લીધે ઊપજેલા અતિ ગાઢ ઇતરેતર મિલનના કારણે સમસ્ત
સ્વપરનો વિભાગ વિલીન થઈ જવાથી જેમાં અદ્વૈત પ્રવર્તે છે એવો નમસ્કાર કરીને, તે જ અહંતસિદ્ધ-આચાર્ય–ઉપાધ્યાય-સર્વસાધુના આશ્રમને-કે જે (આશ્રમ) વિશુદ્ધજ્ઞાનદર્શનપ્રધાન હોવાથી ‘સહજશુદ્ધદર્શનજ્ઞાનસ્વભાવવાળા આત્મતત્ત્વનાં શ્રદ્ધાન ને જ્ઞાન જેમનાં લક્ષણ છે એવાં સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનો સંપાદક છે તેને-પામીને, સમ્યગ્દર્શનજ્ઞાનસંપન્ન થઈને, જેમાં કષાયકણ વિધમાન હોવાથી જીવને જે પુણ્યબંધની પ્રાપ્તિનું
૧. ભાવ્ય = ભાવવાયોગ્ય; ચિંતવવાયોગ્ય; ધ્યાન કરવા યોગ્ય અર્થાત્ ધ્યેય.
ભાવક = ભાવનાર; ચિંતવનાર; ધ્યાન કરનાર અર્થાત્ ધ્યાતા. ૨. ઇતરેતર મિલન = એકબીજાનું-પરસ્પર-મળી જવું અર્થાત મિશ્રિત થઈ જવું. ૩. પંચ પરમેષ્ઠી પ્રત્યે અત્યંત આરાધ્યભાવને લીધે આરાધ્ય એવા પંચ પરમેષ્ઠી ભગવંતોનો અને આરાધક
એવા પોતાનો ભેદ વિલય પામે છે. આ રીતે નમસ્કારમાં અદ્વૈત પ્રવર્તે છે.
જોકે નમસ્કારમાં (૧) પ્રણામ અને (૨) વંદનોચ્ચાર અને સમાતાં હોવાથી તેમાં વૈત (બેપણું) કહ્યું છે તોપણ તીવ્ર ભક્તિભાવથી સ્વપરનો ભેદ વિલીન થઈ જવાની અપેક્ષાએ તો તેમાં અદ્વૈત પ્રવર્તે છે.
૪. સહજશુદ્ધદર્શનજ્ઞાનસ્વભાવવાળા = સહજ શુદ્ધ દર્શન અને જ્ઞાન જેનો સ્વભાવ છે એવા ૫. સંપાદક = પ્રાપ્ત કરાવનાર; ઉત્પન્ન કરનાર. ૬. કષાયકણ = કષાયનો નાનો અંશ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com