________________
૫ ૩૪ અર્ફે નમઃ ૫
પ્રકરણ પહેલુ
નવતત્ત્વનાં નામા તથા ભેદા [ ગાથા પહેલી તથા ખીજી
(૧) ઉપમ
માનવ-જીવનનું અંતિમ સાધ્ય માક્ષ છે. આ નિણૅય ચાર્વાક, ભૌતિકવાદી કે નાસ્તિકાને ભલે મજૂર ન હાય, પણ અધ્યાત્મ અને ચેાગના ઉચ્ચતમ શિખર પર આરૂઢ થયેલા ધર્મ પરાયણ આ મહર્ષિ આએ એની એકી અવાજે જાહેરાત કરેલી છે.
મનુષ્યની સર્વ પ્રવૃત્તિ સુખને અર્થે જ થાય છે, તા જેના વડે પરમસુખની પ્રાપ્તિ થાય, એવી અવસ્થાને જ તેણે પોતાનું અંતિમ સાધ્ધ માનવું જોઈએ. આવી અવસ્થા માત્ર એક મેાક્ષ છે. મુક્તિ, સિદ્ધિ, નિર્વાણું, નિઃશ્રેયસૂ, પરમપદ એ તેના પર્યાયશબ્દો છે.
ભાગવિલાસનું અંતિમ પરિણામ રોગ, શેક અને