________________
કર્મવાદ
૧૭”
ع
(૮) અંતરાય–જેના લીધે આત્માને દાન, લાભ, ભેગ, ઉપગ વગેરેમાં અંતરાય આવે છે.
કર્મની ઉત્તરપ્રકૃતિએ ૧૫૮ છે, તે આ પ્રમાણે મૂળ પ્રકૃતિ ઉત્તરપ્રકૃતિએની
સંખ્યા (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય (૩) વેદનીય (૪) મેહનીય (૫) આયુષ્ય (૬) નામ (૭) ગોત્ર (૮) અંતરાય
م
م
ة :
કુલ ૧૫૮ જ્ઞાનાવરણીય કર્મની ૫ ઉત્તરપ્રકૃતિઓ
(૧) મતિજ્ઞાનાવરણય-તે મતિજ્ઞાનનું આવરણ કરે છે.
(૨) શ્રુતજ્ઞાનાવરણ્ય-તે શ્રુતજ્ઞાનનું આવરણ
(૩) અવધિજ્ઞાનાવરણીય-તે અવધિજ્ઞાનનું આવRણ કરે છે.
(૪) મન પર્યાવજ્ઞાનાવરણય-તે મન પર્યવજ્ઞાનનું આવરણ કરે છે.