________________
કર્મવાદ
૧૭૫ કર્મનાં દલિજેને અમુક ભાગ શુદ્ધ અને અમુક ભાગ અશુદ્ધ હેય, ત્યારે તે મિશ્રદર્શનમોહનીય કહેવાય.
(૩) મિથ્યાત્વદર્શનમોહનીય-જેના ઉદયથી જીવ મિથ્યાત્વમાં રાચે છે અને હિતને અહિત તથા અહિતને હિત સમજે છે. મિથ્યાત્વને વિશેષ પરિચય આગળ આવશે.
ચારિત્રહનીય–આ કર્મના ૨૫ પ્રકારે છે.
(૧) સંજવલન ક્રોધ-પાણીમાં દોરેલી રેખા જેવા, જે તરત શમે.
(૨) પ્રત્યાખ્યાનીય ક્રોધ-રેતીમાં રેલી રેખા જે, જે થોડા વખતે શમે.
(૩) અપ્રત્યાખ્યાનીય કોધપૃથ્વીમાં પડેલી ખાફાટ છે, જે ઘણુ વખતે શમે.
(4) અનંતાનુબંધી ક્રોધ-પર્વતમાં પડેલી ફાટ જે, જે જીવનભર શમે નહિ.
(૫) સંજવલન માન–નેતરની સેટી જેવું, જે સહેલાઈથી નમે.
(૬) પ્રત્યાખ્યાનીય માન-કાષ્ઠ જેવું, ઉપાયે નમે.
(૭) અપત્યાખ્યાનીય માન-હાડકાં જેવું, જે મહાકષ્ટ નમે. ' ' .
. ) અનંતાનુબંધી. માન-પત્થના થાંભલા જેવું જે કઈ રીતે ન નમે. - - - , , ,