________________
૨૦૦
નવ-તત્ત્વ-દીપિકા
ફળ ભાગવે છે, તેની સાથે નવા પુણ્યના અંધ પણ કરે છે, એટલે તે પુણ્યાનુખ'ધી પુણ્યવાળા કહેવાય છે. બીજે મનુષ્ય પૂર્વભવના પુણ્યપ્રભાવે સર્વ પ્રકારની સુખસામગ્રી પામેલા છે, પરંતુ માહવશાત્ અસદાચારી બનીને તેના ઉપભાગ કરે છે, તેથી તેને પાપના અનુમધ થાય છે. આવા મનુષ્યને પાપાનુબંધી પુણ્યવાળા કહેવાય છે.
શાસ્ત્રકાર ભગવંતાએ આ અને પ્રકારના પુણ્યના સચોટ ખ્યાલ આપવા માટે તેમને ભેમિયા અને લૂટારાની ઉપમા આપેલી છે. પુણ્યાનુબંધી પુણ્ય મામાના ભામિયા જેવુ છે, કારણ કે તે મનુષ્યને મેાક્ષના માગ અતાવીને ચાલ્યુ' જાય છે, અને પાપાનુબંધી પુણ્ય લૂટારા જેવું છે, કારણ કે તે મનુષ્યની બધી પુણ્યસમૃદ્ધિ લૂટી લે છે અને તેને પુણ્યવિહીન મનાવી દે છે. તાપ કે આ એ પ્રકારનાં પુણ્યામાં પુણ્યાનુખ`ધી પુણ્ય ઇચ્છવા જેવુ છે અને તેને જ ઉપાદેય તત્ત્વ સમજવાનું છે.
(૧) ઉપક્રમ :
પંદરમી અને સેાળમી ગાથામાં પુણ્યતત્ત્વના ખેતાલીશ ભેદો કહ્યા, તેમાં ત્રસદશાઢિ દેશ પ્રકૃતિના નિર્દેશ ક્યાં. આ દશ પ્રકૃતિના પરિચય કરાવવા માટે પ્રકરણકાર મહર્ષિ સત્તરમી ગાથા આ પ્રમાણે કહે છે (ર) મૂળ ગાથા :
સમવાય—કાત, પત્તા થિર મુમેં જ મુમાં ૨ | સુન્નર આન્ગ નર્સ, તત્તાસન રૂમ હોર્ ॥૨૭॥