Book Title: Navtattva Dipika
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 331
________________ સંવતત્ત્વ ૫૩ આવ્યા છે. સમિતિ પાંચ પ્રકારની છે, ગુપ્તિ ત્રણ પ્રકારની, તેનાં નામેા પ્રકરણુકાર મહર્ષિ છવીસમી ગાથામાં આ પ્રમાણે કહે છેઃ (૨) મૂળગાથા : इरिया भासेसणाऽऽदाणे, उच्चारे समिईसु अ । मणगुत्ती वयगुत्ती, कायगुत्ती तहेव य ॥२६॥ (૩) સંસ્કૃત છાયા ફેશોમાયા-પળાવાને, મુખ્તારે સમિતયક્ષ । मनोगुप्तिः वचोगुप्तिः, कायगुप्तिस्तथैव च ॥२६॥ (૪) શબ્દા : રિયા ાિસમિતિ. IRE ફળદ્—ાં જવા આવવાની કે ચાલવાની પ્રવૃત્તિને માં હેવામાં આવે છે. તેને લગતી જે સમિતિ, તે ઇય્યસમિતિ. માસ-ભાષાસમિતિ. આવ અને સળા ની સધિ થતાં માલેલા એવુ પદ્મ બનેલું છે. માલ–ભાષા, વાણી-વ્યવહાર. તેને લગતી જે સમિતિ તે ભાષાસમિતિ, સળા–એષણાસમિતિ. લળા–શુદ્ધ આહાર, ઉપષિ અને શય્યા મેળવવાને પ્રયત્ન, તેને લગતી જે સમિતિ, તે એષણાસમિતિ. બાવાને આદાનસમિતિ, જ્ઞાનનિક્ષેપસમિતિ,

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334