Book Title: Navtattva Dipika
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 327
________________ અનિચ્છનીય સ્થિતિમાંથી બચાવે છે. તે કમકને ૨ ૩ જાઓને આદેશ આપે છે અને આત્મગુણોને વિકાસ કરી તેનું ઊર્ધ્વીકરણ કરે છે. શાસ્ત્રીય પરિભાષામાં કહીએ તે આત્માને તે એક પછી એક ચા ગુણસ્થાનકે ચડાવે છે અને એ રીતે તેની ઉન્નતિ કરવામાં અપૂર્વ ફાળે આપે છે. સંવતત્ત્વની ગણના શુદ્ધ ઉપાદેય તત્વમાં થાય છે, હવે ક્રમપ્રાપ્ત સંવરતત્ત્વનું વર્ણન કરવા માટે પ્રકરણકાર મહર્ષિ પચીશમી ગાથા આ પ્રમાણે કહે છે? (૨) મૂળગાથા: समिई गुत्ती परीसह, जइधम्मो भावणा चरिताणि । पण ति दुवीस दस, बार पंच भेएहिं सगवना ॥२५॥ (૩) સંસ્કૃત છાયાઃ તિષિઃ જી વિષમ નાશિrfજા પર વિજ વિંશત્તિવેરા લાવવા સરકાર પણ (૪) શબ્દાર્થ: -સમિતિ. સમેજીમતિ મિસિ-સારી રીતે એકીભાવ થયેલે છે-એકાગ્રતા થયેલી છે, જે ક્રિયામાં તે સમિતિ.” અથવા “મનૈ પણ રણા સમિતિ –એકાગ્ર પરિણામ વાળી અથાત્ સભ્ય ઉસેગવાળી પ્રવૃત્તિ તે સમિતિ.” ગુત્તી–ગુપ્તિ. પન્ન ગુપ્તા –જે કિયા વડે અનિષ્ટ સંપર્ક કે અનિષ્ટ

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334