________________
૪૬
નવ–ત દીપિકા
સિત્થાત્તેર હજાર ખસા ને સોળ અધિક (૧૪૬૭,૭૭; ૨૧૬) આવલિકા થાય છે.
{', : ',
''+
।
સમય, આવલિકા, શ્રુત, દિવસ, પક્ષ, માસ, વર્ષ” પચે પમ, સાગરોપમ 'ઉત્સર્પિણી' અને અવસર્પિણીને કૉલ ડેલે છે. (૬) વિવેચન :
»
k
^ }'}}
7
'
જૈન સૂત્રોમાં કહ્યું છે કે વત્તળાવળો નોકાલ વનાલક્ષણવાળો છે. ' અર્થાત્ કોઈ પણ પદાર્થની વના–કોઈ પણ પદ્માનું અસ્તિત્વ જાણવું હોય, તો તે કાલ દ્વારા જાણી શકાય છે. કાલની સહાય ન હોય તે
આપણે કોઈ પદાર્થનું અસ્તિત્વ જાણી શકીએ નહિ
..
કાલના બે પ્રકારો છે: એક નૈવ્યયિક, બીજો - ભૃાવહારિક, જમૃદ્દીપપ્રજ્ઞપ્તિના વૃત્તિકાર મહર્ષિએ જણાવ્યુ છે કે વર્તમાન કાર્ય એક સમયના હાય છે, તેને નૅશ્ચયિક કાલ સમજવા અને આવલિકા આદિ શેષ સકાલને વ્યાવડારિક કાલ સમજવા.
:
}} 1 − ;}}}
!!
જેમ પુદ્ગલના સૂક્ષ્મતમ ભાગને પરમાણુ કહેવામાં આવે છે, તેમ કાલના સૂક્ષ્મતમ ભાગને 'સમયે "કહેવામાં આવે છે. આધુનિક યુગમાં આપણને કોઈ એમ છે કે - કાલ ( Time)ના સહુથી નાના ભાગમે તે ઉત્તરમાં આપણા હઠ પર સેકન્ડતુ નામ આવે છે, કારણ કે ઘડિયાળમાં સહુથી નાના કાલમાન તરીકે તેની ઠવણ