________________
૧૮
- ' વિતરફ દીપિકા બચ્ચમાં ક્ષેત્ર-ક્ષેત્રીને વિચાર" * * છ દ્વાર ક્ષેત્રમાં કહ્યું છે એટલે ષડ્રદ્રવ્યમાં ક્ષેત્ર કેટલાં અને ક્ષેત્રી કેટલાં? એ વિચારવું ઘટે છે. જેમાં પદાથે રહે તે ક્ષેત્ર કહેવાય છે અને તેમાં રહેલા પદાર્થો ક્ષેત્રી કહેવાય છે. આ રીતે આકાશાસ્તિકાય ક્ષેત્ર છે અને બાકીનાં પાંચ દ્રવ્યે ક્ષેત્રી છે . ૭. દ્રવ્યમાં સક્રિય-નિષ્કિયને વિચાર,
સાતમું દ્વાર “ક્રિયાને કહ્યું છે, એટલે ષદ્ભવ્યમાં સક્રિય કેટલી અને નિષ્ક્રિય કેટલાં? એ વિચારવું ઘટે છે. જે દ્રધ્ય ગતિ વગેરે ક્રિયા કરે છે, તે સક્યિ કહેવાય છે અને બાકી નિષ્ક્રિય કહેવાય છે. આ રીતે જીવ અને પુદ્ગલ સક્રિય છે, કારણ કે તે શાંતિ આદિ ક્રિયા કરે છે. બાકીનાં ચાર નિષ્ક્રિય છે કારણ કે તે ગતિ આદિ ક્રિયા
જ
કે તે ગતિ આદિ કિયા
+ :
' '
કરતા થિી.
૮. પદ્ધચમાં નિત્ય-અનિત્યને વિચાર ક
આઠમું દ્વાર નિત્ય કર્યું છે એટલે યુવ્યમાં નિત્ય કેટલાં અને અનિત્ય કેટલાં? એ વિચારવું ઘટે છે નિશ્ચયનયથી જોઈએ તે બધાં દ્રવ્યો નિત્યનિત્ય છે, એટલે કેષ્યિની દષ્ટિએ નિત્ય છે અને પર્યાયની દૃષ્ટિએ અપ્રિય છે. પૂર્વે આ-ગે કેટલું વિચાઈ ડાચે છે. વ્યહાર મયથી જોઈએ તે જે પહેલી સદી એક જ એવસ્થામાં રહેનારે હોય, તે શાશ્વત કે નિત્યં કહેવાય અને