________________
નવતાનાં નામો તથા ભેદો
વાવ–પાપ.
પાર અને સાક્ષર તે જુવારવા. જે અશુભ કર્મને લીધે જીવ દુઃખ પામે, તે પાપ કહેવાય. પુણ્યથી પાપ વિપરીત છે, બિલકુલ ઉલટું છે.
માસવ–આશ્રવ.
શુભ અથવા અશુભ કર્મનું આવવું, તે આશ્રવ કહેવાય. ૩-સમત્તાનું પ્રતિ વર્ષ અને નેતિ લાશ્રવ –જેના વડે સર્વ બાજુથી કર્મ આવે, તે આશ્રવ. અથવા ભાસ્કૂચ રાવીને જર્મ અને નેતિ શ્રા :-જેના વડે કર્મનું ગ્રહણ કરાય, તે આશ્રવ. અથવા બીચ–ાર્ચને વર્ગ fમરિત્યાછવા જેના વડે કર્મ ઉપાર્જન કરાય, તે આશ્રવ. અહીં આસવ એ શબ્દપ્રયોગ પણ થાય છે.
સંવરો-સંવર.
જેના વડે આવતાં કર્મો અટકે, તે સંવર કહેવાય. સંતૃળોતિ કર્મ અનેતિ સંવર:–જેના વડે કર્મનું સંવરણ થાય—અટકાયત થાય, તે સંવર. આશ્રવને નિરોધ કરવાથી આ સ્થિતિ ઉત્પન્ન થાય છે.
-અને. નિત્તર-નિર્જરા.
કર્મનું અમુક અંશે જવું, ખરવું, ઝરવું, સડવું કે નાશ પામવું, તે નિર્જરા કહેવાય.
વંધો–બંધ.