________________
અછવતત્ત્વ
૧૩૧
કહેવાય છે. દૂધ, દહીં, તેલ, પાણી વગેરે આ પ્રકારના સંધા છે.
(૨) સ્થૂલ-સુક્ષ્મ :
જે પુદ્ગલકાનું છેન-લેન થઈ શકે પરંતુ જેનુ અન્યત્ર વહન થઈ શકે નહિ, તથા જે નેત્રથી દૃશ્યમાન (Visual) હાય, તેને સ્થૂલ–સૂક્ષ્મ કહેવાય છે. પ્રકાશ, વિદ્યુત, ઉષ્ણુતા આદિ આ પ્રકારના ધા છે.
(૪) સૂક્ષ્મ-સ્થૂલ :
જે પુદ્ગલ કા નેત્રને છેડી બાકીની ચાર ઇન્દ્રિય દ્વારા ગ્રહણ થઈ શકે, તેને સૂક્ષ્મ-સ્થૂલ કહેવાય છે. વાયુ, વરાળ વગેરે આ જાતના ધા છે.
(૫) સૂક્ષ્મ ઃ
જે પુદ્ગલ—ધા અતીન્દ્રિય છે, એટલે કે કોઈ પણ ઇન્દ્રિય દ્વારા ગ્રહણ થઈ શકે એવા નથી, તેને સૂક્ષ્મ (Unvisible) કહેવાય છે. મનેવગણા, ભાષાવગણા, કામણવા આદિ આ જાતના ધા છે.
(૬) સૂક્ષ્મ-સૂક્ષ્મ ઃ
જે પુદ્ગલ કા મનાવા આદિ કરતાં પણ -સૂક્ષ્મ છે, તેને સૂક્ષ્મ સૂક્ષ્મ કહેવાય છે. દ્વિપ્રદેશી, ત્રિપ્રદેશી આદિ સંધ આ પ્રકારના છે.