________________
૧૮
(૪) પાપતત્ત્વ
(૫) આશ્રવતત્ત્વ (૬) સવરતત્ત્વ
અજીવ
જીવ
તત્ત્વનું' નામ (૧) જીવતત્ત્વ
(૭) નિરાતત્ત્વ (૮) અંધતત્ત્વ
પુદ્ગલના વિકાર હાવાથી.
(૯) મેક્ષતત્ત્વ
જીવના ગુણાને પૂ પ્રકટ કરનાર હોવાથી. તાપ કે નવતવમાં જીવ, સવર, નિર્જરા અને માક્ષ એ ચાર તત્ત્વની ગણના જીવમાં થાય છે અને બાકીનાં પાંચ તત્ત્વાની ગણના અજીવમાં થાય છે. નવતત્ત્વમાં રૂપી-અરૂપી વિભાગ :
33
અજીવ
નવ-તત્ત્વ-દીપિકા
પુદ્ગલના વિકાર હાવાથી.
જી
29
જીવના ગુણાને પ્રકટ કરનાર હેવાથી.
""
જે ખ્રિના વિષય બની શકે, તે રૂપી કહેવાય અને સૃષ્ટિના વિષય ન બની શકે, તે અરૂપી કહેવાય. નવતત્ત્વમાં આ રૂપી અરૂપીની ગણુના નીચે પ્રમાણે થાય છે ઃ
વિભાગ
રૂપી
કારણ આમ તા જીવ
નજરે દેખાતા નથી,
એટલે તે અરૂપી
કહેવાય, પણ સંસા
રમાં રહેલા જીવ