________________
૬૦
નવ-તત્વ-દીપિકા પ્રમાણમાં પ્રકટ થાય છે અને અકર્મ જીને તે સર્વ લક્ષણે સંપૂર્ણપણે પ્રકટ થાય છે. (૧) ઉપમઃ
જીવતત્વનું વર્ણન ચાલી રહ્યું છે. તેમાં પ્રથમ અપેક્ષાકૃત જીવના ભેદે કહા, પછી શાસ્ત્ર પ્રસિદ્ધ જીવના ચૌદ ભેદનું વર્ણન કર્યું, પછી જીવની સ્પષ્ટ ઓળખાણ આપવા માટે જીવનાં છ લક્ષણો જણાવ્યાં. હવે પર્યાપ્તિઓના પ્રકાર અને તે ક્યા જીવને કેટલી વયપ્તિ હેય? તે જણાવવા માટે છઠ્ઠી ગાથા આ પ્રમાણે કહે છે: (૨) મૂળ ગાથાઃ
હા-રી-પિત્ત ચાઇના-માસ-ના વન પર પંપ છા -વિણજિ-જીf I // (૩) સંસ્કૃત છાયા શાહી-રાન્દ્રિય-પર્યાય વાનગાન-માવા-મનસિા. 'चतस्रः पञ्च षडपि, चैकविकलाऽसंज्ञि-संज्ञिनाम् ॥६८॥ (૪) શબ્દાર્થ :
કાર અને સરીર અને દૃચિ રૂપ પાત્ત તે સાફા-વિવ–પી . શાહ-આહારપયતિ.
ચિપની ઇન્દ્રિય પર્યાપ્તિ. શાળાન-શ્વાસે શ્વાસપતિ.