________________
૧૮
ધર્મસંગ્રહ ભાગ-૧ | બ્લોક-૪
શ્લોક :
स द्विधा स्यादनुष्ठातृगृहिव्रतिविभागतः ।
सामान्यतो विशेषाच्च, गृहिधर्मोऽप्ययं द्विधा ।।४।। અન્વયાર્થ:
અનુજાહિત્તિવિમા =અનુષ્ઠાતુ એવા ગૃહી અને વ્રતના વિભાગથી, :==પૂર્વમાં જે ધર્મનું લક્ષણ કર્યું તે, દ્વિઘા=બે પ્રકારનો, ચાન્ટથાય. અર્થ વૃદિપ=આ ગૃહીધર્મ પણ, સામાન્યતો વિશેષા=સામાન્યથી અને વિશેષથી, થા=બે પ્રકારનો છે. જા શ્લોકાર્ચ -
અનુષ્ઠાતુ એવા ગૃહી અને વતીના વિભાગથી તે ધર્મ, બે પ્રકારનો થાય. આ ગૃહીધર્મ પણ સામાન્યથી અને વિશેષથી બે પ્રકારનો છે. ITI , ટીકા -
સઃ' યઃ પૂર્વ પ્રવસુમિરો થમ દિશા' દામ્યાં પ્રવIRTમ્યાં “ચત્ મવે, ચુત ચાદ'अनुष्ठातृगृहिव्रतिविभागतः' इति अनुष्ठातारौ धर्मानुष्ठायको यो गृहिव्रतिनौ तयोविभागतो विशेषात्, गृहस्थधर्मो यतिधर्मश्चेति भावः । तत्र गृहमस्यास्तीति गृही, तद्धर्मश्च नित्यनैमित्तिकानुष्ठानरूपः, व्रतानि महाव्रतानि विद्यन्ते यस्मिन् स व्रती, तद्धर्मश्च चरणकरणरूपः तत्र च गृहिधर्मं विशिनष्टि'गृहिधर्मोऽपीति' 'अयं साक्षादेव हृदि वर्तमानतया प्रत्यक्षो गृहिधर्म उक्तलक्षणः, किं पुनः सामान्यधर्मः? इत्यपिशब्दार्थः 'द्विधा' द्विभेदः, द्वैविध्यं दर्शयति-'सामान्यतो विशेषाच्च' इति तत्र सामान्यतो नाम सर्वविशिष्टजनसाधारणानुष्ठानरूपः, विशेषात् सम्यग्दर्शनाणुव्रतादिप्रतिपत्तिरूपः, चकार उक्तसमुच्चय રૂતિ ૪ ટીકાર્ય -
'... મુખ્ય તિ તે=જે પૂર્વમાં કહેવા માટે ઈષ્ટ છે તેવો ધર્મ તે બે પ્રકારનો થાય. કેમ બે પ્રકારનો થાય? એથી કહે છે. અનુષ્ઠાતુ એવા ગૃહી અને વ્રતીના વિભાગથી=ધર્માનુષ્ઠાન કરનારા જે ગૃહસ્થ અને વ્રતી તે બંનેના વિભાગથી=વિશેષથી બે પ્રકારનો છે એમ અવય છે. તે બે પ્રકાર જ સ્પષ્ટ કરે છે –
ગૃહસ્થ ધર્મ અને યતિધર્મ એ રીતે બે પ્રકારનો છે એ ભાવ છે. ત્યાં=ગૃહી અને વ્રતીના ભેદથી બે પ્રકારનો ધર્મ કહ્યો ત્યાં, ઘર આવે છે એ ગૃહી અને નિત્ય નૈમિત્તિક અનુષ્ઠાનરૂપ તેનો ધર્મ તે ગૃહસ્થ ધર્મ છે. વ્રતો મહાવ્રતો વિદ્યમાન છે જેમાં તે વ્રતી અને ચરણ-કરણરૂપ તેનો ધર્મ તે વ્રતીધર્મ