________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૫ થી ૧૪
માતા-પિતાની પૂજા કઈ રીતે કરાય ? તે સ્પષ્ટ કરતાં કહે છે – ૧. ત્રણ સંધ્યામાં નમસ્કાર કરવા દ્વારા માતા-પિતાનું પૂજન કરવું જોઈએ. જેથી તેમના કરાયેલા ઉપકારની સ્મૃતિ રહે અને તેમની સાથે ઉચિત વર્તન કરવાને અનુકૂળ ઉત્તમ પ્રકૃતિ બને.
૨. માતા-પિતાને પરલોકના હિતકારી એવા ધર્માનુષ્ઠાનમાં વ્યાપારવાળા કરીને તેમનું પૂજન કરવું જોઈએ. જેથી તેમના કરાયેલા ઉપકારની સ્મૃતિ રૂપે તેઓના પરલોકના હિતની ચિંતા થાય.
૩. પોતાના સર્વવ્યાપારોમાં કૃત્યોમાં, તેમની આજ્ઞા ગ્રહણ કરીને પ્રવૃત્તિ કરવા વડે, તેઓનું પૂજન કરવું જોઈએ. જેથી ઉપકારીને આધીન થવાની પ્રકૃતિ દઢ બને.
૪. સુંદર વર્ણવાળાં, સુંદર ગંધવાળાં પુષ્પ, ફલાદિ વસ્તુ માતા-પિતાને આપવા દ્વારા તેમનું પૂજન કરવું જોઈએ. તેથી માતા-પિતાનો ઉચિત સત્કાર થાય અને તેના કારણે પોતાનો કૃતજ્ઞતા-ગુણ સ્થિર થાય.
૫. માતા-પિતા જે અનાદિનો ભોગ કરે તે જ ભોગ પોતે કરે, અન્ય ભોગ ન કરે તે દ્વારા તેમનું પૂજન કરવું જોઈએ. આમ કરવાથી ઉપકારીના ઉપકારનું સ્મરણ રહે.
૭. માતા-પિતાએ જે વ્રતો લીધાં હોય તેનું પાલન ન કરવામાં આવે તો તેમના ઔચિત્યનો અતિક્રમ થાય. તેવા ચિત્યના અતિક્રમનું વર્જન કરવા દ્વારા માતા-પિતાનું પૂજન કરવું જોઈએ. જેમ માતાપિતાએ કોઈ ધર્મકૃત્ય કરવાનું કોઈ વ્રત ગ્રહણ કરેલ હોય અને પોતાની શક્તિ હોય તો તેનું ઉલ્લંઘન કરે નહિ પરંતુ તેમને ઉત્સાહ થાય તે રીતે તે કૃત્ય કરાવે જેથી પોતાના ઔચિત્યનો અતિક્રમ=ભંગ ન થાય અને તેમ કરવાથી તેમના પ્રત્યેની ભક્તિ થાય છે. ૧૩ ટીકા -
तथा सत् शोभन आचार इहपरलोकहितावहा प्रवृत्तिर्येषां ते सदाचारास्तैः सह सङ्गः=संगतिः, असत्सङ्गे हि सपदि शीलं विलीयेत । यदाह"यदि सत्संगनिरतो, भविष्यसि भविष्यसि । ૩થાસજ્જનોઝીષ, પતિગૃતિ પતિર્થસિ ા૨ા” તિ | તથા“સઃ સર્વાત્મના ચાન્ય: સ વેત્ ચ ન વયેતે !
સ સઃિ સદ ર્તવ્ય: સન્તઃ સર્ચ પેપનમ્રા ” રૂતિ ૨ ૨૪ . ટીકાર્ય :
તથા . તિ જા અને સશોભન, આચાર=આલોક અને પરલોકના હિતને કરનારી પ્રવૃત્તિ, જેઓને છે તેઓ સદાચારવાળા છે. તેઓની સાથે સંગ=સંગતિ, તે સદાચારવાળા સાથેનો સંગ છે. જે કારણથી અસના સંગમાં શીધ્ર શીલ નાશ પામે છે. જેને કહે છે –