________________
Цо
'
प्रभवा रोगाः " [] इति । तत्राजीर्णं चतुर्विधम्
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૫ થી ૧૪
“આમં વિષં વિષ્ટભં, રસશેષ તથા પરમ્ । आ तु द्रवन्धित्वं विदग्धे धूमगन्धिता ।।१।। "
“વિષ્ટવ્યે ત્રમોઽત્ર, રસશેષે તુ નાડ્યતા ।” []
द्रवन्धित्वमिति द्रवस्य गूथस्य कुथिततक्रादेरिव गन्धो यस्यास्ति तत्तथा तद्भावस्वतत्त्वमिति ।
“માવાતયોવિન્યિો, વિજ્ઞેવો ત્રનૌરવમરો—મ્ । अविशुद्धश्चोद्गारः षडजीर्णव्यक्तलिङ्गानि ।।१।।
મૂર્છા, પ્રતાપો, વમત્યુ:, પ્રલે:, સવન, ભ્રમઃ । ઉપદ્રવા મવન્યેતે, મરનું વાવ્યનીર્ણતઃ ।।૨।"
प्रसेक इति अधिकनिष्ठीवनप्रवृत्तिः, सदनमिति अङ्गलानिरिति १६ ।।
ટીકાર્ય :
तथा અા જ્ઞાનિિિત ।। અને પૂર્વભોજનના અજીર્ણમાં=અજરણમાં, અભોજન=ભોજનનો ત્યાગ, અથવા અજીર્ણમાં=પૂર્વ ભોજન પરિપાક નહિ પામે છતે=અર્ધ જીર્ણ થયે છતે, અભોજન=ભોજનનો ત્યાગ. દિ=જે કારણથી, અજીર્ણભોજનમાં સર્વરોગના મૂલની વૃદ્ધિ જ કરાયેલી થાય છે. જે કારણથી કહે છે. અજીર્ણ પ્રભવ રોગો છે—અજીર્ણથી ઉત્પન્ન થયેલા રોગો છે.
‘રૂતિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે.
ત્યાં=ભોજનત્યાગના વિષયમાં, અજીર્ણ ચાર પ્રકારનું છે.
“૧. આમ ૨. વિદગ્ધ ૩. વિષ્ટબ્ધ અને ૪. પરમ=છેલ્લું, રસશેષ. વળી, આમ અજીર્ણમાં દ્રવગંધિપણું છે=મળ દુર્ગંધવાળો થાય છે. વિદગ્ધ અજીર્ણમાં ધૂમગંધિતા છે=મળમાં ધૂમ જેવી વાસ આવે છે, વિષ્ટબ્ધ અજીર્ણમાં ગાત્રભંગ થાય છે—શરીર તૂટે છે, વળી રસશેષ અજીર્ણમાં જાડ્યતા=શરીરમાં જડતા આવે છે–શરીરમાં સુસ્તી લાગે છે. સૂઈ રહેવાનું મન થાય છે.”
1
દ્રવગંધિત્વનો અર્થ કહે છે
.....
—
દ્રવગંધિત્વ એટલે દ્રવને=મળને, કુથિત એવા તક્રાદિના જેવી ગંધ છે જેને તે તેવું છે–તે અજીર્ણ દ્રવગંધી છે. તેનો ભાવ=તેનું સ્વતત્ત્વ=તેનું સ્વરૂપ, તે દ્રવગંધિપણું છે.
‘કૃતિ’ શબ્દ દ્રવગંધિત્વના સ્વરૂપની સમાપ્તિ અર્થે છે.
હવે ભોજન કરાયેલા આહારથી થયેલા અજીર્ણનાં લિંગો બતાવે છે –
–
“૧-૨. મલ અને વાતમાં=વાછૂટમાં ખરાબ ગંધ ૩. વિભેદ=મળનો ભેદ=મળ એક સાથે છૂટો ન થાય પરંતુ થોડો