________________
૧૪
રહેલાં સ` શિષ્યા પણુ છાણી ગામમાં પધાર્યાં હતાં. અંતે એ પરમ ઉપકારી ગુરુણીનાં ઉપકારે ને સ્મરણ કરતાં અમે એ ઈચ્છીએ છીએ કે તેઓના આત્મા ઉત્તરાત્તર પ્રભુશાસનને પામી સવિશેષ આરાધના કરતા અજરામર અને અને અમને સવે ને પણ આરાધનામાં સહાય કરે. વંદન હા ! એ પરમ ઉપકારી ગુરુણી શ્રી દેવશ્રીજી મહારાજને !
લી, ચરણક'કરી સાધ્વી સુલેાચનાશ્રીજી વિગેરે તેઓશ્રીની શિષ્યાએ.